________________
योगसारः १/३
परमात्मा शुद्धस्फटिकसङ्काशो निष्कलश्च
अवतरणिका - वीतरागो ध्यातव्य इत्येतद्दर्शितम् । अधुना स कुत्र ध्यातव्यस्तद्ध्यानेन च किं भवति ? इत्येतद्दर्शयति
मूलम् - 'शुद्धस्फटिकसङ्काशो, निष्कलश्चात्मनाऽऽत्मनि । परमात्मेति स ज्ञातः, प्रदत्ते परमं पदम् ॥३॥
अन्वयः आत्मना आत्मनि शुद्धस्फटिकसङ्काशो निष्कलश्च परमात्मेति ज्ञातः स परमं पदं प्रदत्ते ॥३॥
१५
पद्मीया वृत्तिः - आत्मना - संसारिजीवेन, आत्मनि स्वस्वरूपे, शुद्धस्फटिकसङ्काशः - शुद्धो निर्मल आवरणरहितः, स्फटिक: रत्नविशेष:, सङ्काशः सदृशः, शुद्धश्चासौ स्फटिक इति शुद्धस्फटिकस्तेन सङ्काश इति शुद्धस्फटिकसङ्काशः । स्फटिकरलं वर्णरहितं भवति । तद् यादृशेनोपरागेणोपरक्तं भवति तद्वर्णाभं भवति । उपरागेण मुक्तं तच्छुद्धं भवति । एवं कर्मोपरागेणोपरक्तः संसारिजीवो निकारभावं प्राप्नोति । कर्ममलमुक्तस्तु स एव शुद्धपरमात्मस्वरूपो भवति । निष्कलः - निर्गता कला - कर्मरूपा दोषरूपा विभावदशारूपा वा यस्मात्स निष्कलः । निष्कल इति कारणरूपं विशेषणं, शुद्धस्फटिकसङ्काश इति कार्यरूपं विशेषणम् । इदमुक्तं भवति यत एव निष्कलस्तत एव शुद्धस्फटिक -
અવતરણિકા - વીતરાગનું ધ્યાન કરવું જોઈએ એ બતાવ્યું. હવે ‘તેનું ધ્યાન ક્યાં કરવું ? અને તેના ધ્યાનથી શું થાય છે ?’ એ બતાવે છે -
શબ્દાર્થ - આત્મા વડે આત્મામાં શુદ્ધ સ્ફટિક જેવા અને કળા વિનાના પરમાત્મા તરીકે જણાયેલા વીતરાગપ્રભુ પરમપદ આપે છે. (૩)
પદ્મિયાવૃત્તિનો ભાવાનુવાદ - સ્ફટિકરત્ન રંગ વિનાનું હોય છે. તેની પાછળ જેવો રંગ હોય તે તે રંગનું બની જાય છે. પાછળનો રંગ દૂર થાય એટલે તે નિર્મળ બની જાય છે એટલે કે પોતાના મૂળસ્વરૂપમાં આવી જાય છે. એમ આત્માની ઉપર કર્મ લાગવાથી આત્માનો સ્વભાવ ઢંકાઈ જાય છે. કર્મરૂપી મેલથી મુક્ત થયેલ તે જ આત્મા શુદ્ધપરમાત્માસ્વરૂપ બની જાય છે. પરમાત્મા કળારહિત છે એટલે કે કર્મરહિત, દોષરહિત અને વિભાવદશારહિત છે. પરમાત્મા નિર્મળ સ્ફટિકરત્ન જેવા
१. शुद्धः स्फटिक....... FI २. सञ्ज्ञातः A, C, D, F, G, JI
-