________________
योगसारः १/११
लोभस्याऽपायाः
४३
खलु आकाशसमा अनन्तिका ॥४८॥ ततो लोभी न कदापि सन्तुष्यति । क्षारं जलं यथा यथा पीयते तथा तथा तृषा वर्द्धते । एवं यथा यथा लोभगर्ता भ्रियते तथा तथा तृप्तिर्वर्धते । उक्तञ्च – ‘तृष्णा खनिरगाधेयं, दुष्पूरा केन पूर्यते ? | या महद्भिरपि क्षिप्तैः, पूरणैरेव અન્યતે ।'
महान्तमपि नरं लोभो हीनं करोति । उक्तञ्च 'अपि मेरुसमं प्राज्ञ-मपि शूरमपि स्थिरम् । तृणीकरोति तृष्णैका, निमेषेण नरोत्तमम् ॥
यो लोभसागरं सन्तोषसेतुबन्धेनोल्लङ्घयति स विश्वं वशीकरोति । उक्तञ्च योगशास्त्रवृत्तौ 'येनाशायै ददे स्वाम्यं तेनात्तं दास्यमात्मनः । आशा दासीकृता येन, तस्य स्वाम्यं जगत्त्रये ॥ (१७१तमवृत्तवृत्तिः ) '
'
यो याचते स दरिद्रः कथ्यते । यो न याचते स ईश्वर इत्युच्यते । उक्तञ्च तत्त्वामृते श्रीज्योतिर्विजयविरचिते - 'ईश्वरो नाम सन्तोषी, यो न प्रार्थयतेऽपरम् । प्रार्थना महतामत्र, परं दारिद्र्यकारणम् ॥२४६॥' लोभी सदैव याचते। ततः स છે તેમ તેમ તૃષા વધે છે. એમ જેમ જેમ લોભનો ખાડો ભરાય છે તેમ તેમ અતૃપ્તિ વધે છે. કહ્યું છે - ‘ઊંડી અને દુઃખેથી પૂરાય એવી આ તૃષ્ણારૂપી ખાણ કોનાથી પૂરાય છે ? અર્થાત્ કોઈથી તે પૂરાતી નથી, કેમકે તેમાં નંખાયેલી મોટી પણ પૂરવાની વસ્તુઓ વડે જ તે ખોદાય છે.’
-
લોભ મોટા માણસને પણ નાનો બનાવે છે. કહ્યું છે કે ‘મેરુ પર્વત જેવા (અડગ), હોંશિયાર, શૂર અને સ્થિર ઉત્તમ મનુષ્યને એક તૃષ્ણા (લોભ) આંખના પલકારામાં ઘાસ જેવો કરે છે.’
જે લોભરૂપી સમુદ્રને સન્તોષરૂપી પૂલ વડે ઓળંગી જાય છે તે વિશ્વને વશ કરે છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે - ‘જેણે આશાને સ્વામીપણું આપ્યું તેણે પોતાનું દાસપણું ગ્રહણ કર્યું. જેણે આશાને દાસી બનાવી તેનું સ્વામીપણું ત્રણ જગતમાં છે.’
જે માંગે છે તે રિદ્રી કહેવાય છે. જે માંગતો નથી તે શ્રીમંત કહેવાય છે. શ્રીજ્યોતિર્વિજયજી રચિત તત્ત્વામૃતમાં કહ્યું છે - ‘શ્રીમંત એટલે સન્તોષી, જે બીજું માંગતો નથી. અહીં મોટાઓ માટે પ્રાર્થના એ દરિદ્રતાનું શ્રેષ્ઠ કારણ છે. (૨૪૬)’ લોભી હંમેશા માંગતો હોય છે. તેથી તે પોતાને દરિદ્રની કક્ષામાં મૂકે છે. સન્તોષી