________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૨૩
છૂપીથી જિનમૂર્તિઓ ઉપાડી જતા હતા, અને તેને પેાતાના દેવ તરીકે પૂજતા હતા.
એવી અન્ય ધર્મીઓએ લઈ ગયેલી મૂર્તિને જૈન શ્રાવક વજ્જૈન નમસ્કાર ન કરે એ સ્વાભાવિક છે. એટલે આનદ શ્રાવકે તેવી મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
અબડે શ્રાવક
ઉવવાઈ સૂત્રમાં અબડ શ્રાવકે આનંદ શ્રાવકની પેઠે જ પ્રતિજ્ઞા લીધી છે કે—
66
મતે અરિહત અનેઅરિહંતના ચૈત્ય સિવાય અન્ય તીર્થિક, અન્યતીથિંક દેવા અને અન્યતીથિકાએ ગૃહણ કરેલા અરિહંત ચૈત્યને વદના કરવી, નમસ્કાર કરવા, પયુ પાસના-સેવાભકિત વગેરે કરવુ કપે નહિ,’
અહીં એ ઠેકાણે ચૈત્ય આવે છે તેમાં પહેલા ઠેકાણે સ્થાનકવાસીએ અરિહંતના જ્ઞાનીગણુ એવા અથ કરે છે અને બીજી વાર આવતા. ચૈત્યના અર્થ અરિહંતનું જ્ઞાન એવા અર્થ કરે છે !
આન શ્રાવકના અધિકારમાં સ્થાનકવાસીઓએ સાધુ અ કર્યાં ત્યારે અહીંઆ જ્ઞાનીંગણ અને જ્ઞાન એમ એ જુદા જુદા અર્થ કર્યા ! અહીં પણ મૂર્તિપૂજાની તે। વાત જ નથી પણ મૂર્તિપૂજાના ભ્રમ મનમાં પેસી ગયેલા તે ભ્રમે સ્થાનકવાસીએ પાસે જૂદા જુદા ઠેકાણે જુદા જુદા અર્થ
કરાવ્યા છે.
મતાગ્રહ સીધી વાત સમજવા ન દીએ અને સીધા સાચા અર્થ પણ કરવા ન આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org