Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 529
________________ ૫૦૦ મૂળ જૈન ધર્મ અને વિનાશથી અવા માટે વિરાધા દાબી દેવામાં ડહાપણ વાપરા યુદ્ધ જૈનધમ એક જ છે તે ભૂલશે નહિ ધર્મને સારી રીતે સમજો, સમજાવા, અનુસરે એક્તાના ધ વાદપક્ષ વિનાના ધ હું પદ્મના ત્યાગને ધ વેરઝેર વિનાના ધ સ્વાર્થ ત્યાગના ધ વીરતા નીડરતાના ધમ સ્યાાદના ધ એવા સાચા ધર્મના જ ફેલાવેા કરા આ જૈના ! શ્રાવકે ! સાધુએ ! બાહ્ય ધાર્મિક ક્રિયાના ઝઘડા છેડા. ક્રિયાના સાચા અ—ભાવ સમજો, સમજાવે સાચા ધર્માભાવવાળી ક્રિયા આદરા, અદ્રરાવે. ઘસડ છોડી એય સાથેા. પક્ષભેદ છેાડી પરમાર્થને પકડા એક જ અવાજથી ખેલેા એક જ માર્ગ પર ચાલેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534