Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 528
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૮ જમાના બદલાયા છે નવયુવકો ધવિમુખ બનતા જાય છે નાની સંખ્યા ગણીગાંઠી રહી છે જીવન મરણના સવાલ ઉભા થયા છે. જીવતા રહેવુ... હાય તા ધના ડ્રાસ થતા અટકાવવાની જરૂર છે નહિ તેા વિનાશ તા નક્કી છે જ આવે વખતે પણ ગંભીરતા પૂર્વક એક્તાના વિચાર કરવાનું આપણને સૂઝતું નથી ધિક્કાર હે! આપણને ! શરમ છે. આપણને ! એ સંપ્રદાયા ! સ ંસ્થાએ ! સભાએ! આ વિષમ કાળમાં ટકવુ છે, તરવુ છેકે ભવભ્રમણુ વધારવુ છે? આપવડાઈ અને કુસ પથી સર્વનાશ નેાતરાય છે. સંપ્રદાયવાદનું ઝેર ધ દેહને જજરિત બનાવી રહેલ છે Jain Education International ૪૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534