________________
હાલના સપ્રઢાયા પ્ર. ૨૮
લોકોના વહેમ, સ્વાર્થ, લાભ, અભિમાન આળસ વગેરે ખામીઓ દૂર કરો
યુગ પલટાયેા છે
યુગ પ્રધાન ઉત્પન્ન
કરી
યુગપ્રધાન તમારામાંથી જ પાકો અને પાકવા જોઇએ એવી શ્રદ્ધા રાખા
યાદ રાખા—
જેવાને તેવું જ મળે છે જેવા આપણે હાઇએ તેવા જ ગુરુ કે નેતા મળે છે.
માટે—
યુગપ્રધાન ઉત્પન્ન કરવા એ જ તમારૂ ધ્યેય હેાવુ જોઇએ. ચુગપ્રધાનનાં સ્વપ્નાં એ જ તમારી આનદહાવા જોઈએ ચુગપ્રધાન! યુગપ્રધાન!
૫૦૩
એ જ તમારૂ જીવન, આશા અને મહાવા જોઇએ તેને માટે જમીન તૈયાર કરા
તેવા દાલન લાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org