________________
૩૯૩
----------
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
દરેક સંપ્રદાયનું સાહિત્ય વાંચે વિધી દલીલે વાંચે વિચારે સત્ય સમજવાનો પ્રયત્ન કરે
બનતાં સુધી સ્વતંત્ર નિર્ણય કરે અને એ રીતે બધા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની અગત્ય ઉપર મેં ભાર મુકયે. કારણ કે તેમ કરવાથી જ ઘણા મતભેદ તે આપોઆપ ટળી જવાની સંભાવના છે.
નિક્ષેપા સંબંધીની માન્યતામાં પણ એમ જ થયું છે. બંને પક્ષે એકબીજાની દલીલ સમજવાનો પ્રયત્ન કર્યો હેત તે ઘણે વિરોધ અત્યાર પહેલાં જ ટળી ગયા હોત.
અગીઆરમાં પ્રકરણમાં ૧૧૭ મે પાને સ્થાનકવાસી તથા મૂર્તિપૂજકેના નિક્ષેમા સંબંધી મતભેદનું વર્ણન કરતાં મેં બતાવ્યું છે કે સ્થાનકવાસીઓ ફક્ત નિશ્ચય નયને વળગી રહીને ભાવનિક્ષેપાને જ માને છે.
પરંતુ સામાન્ય રીતે વ્યવહારને ઉલ્લંઘીને કઈ પણ મનુષ્ય એકદમ નિશ્ચયનયમાં આવી શકતો નથી. વ્યવહાર પાળીને જ આગળ વધી શકાય છે. વ્યવહાર ધર્મ પાળતાં પાળતાં વિકાસ સાધીને નિશ્ચય સુધી પહોંચી શકાય છે. પણ એકદમ નિશ્ચય નયમાં જવાથી ધાબીના કૂતરા જેવી જ સ્થિતિ થાય છે. - જૈન ધર્મ વ્યવહારને અવો નથી કે ઉવેખે નથી, પણ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે. તે એવી રીતે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org