________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૩
પ્રભુને વિશ્વાસ તારા જેવો પિચે નહોતો. આ ચેતન્ય છે, બીજે કંઈ નહિ એ વાત પર તે દૃઢ હતા. શરીર સાથે તેમને જરા પણ નાતો નહતો. તે બતાવ, શરીરની રક્ષા શા માટે કરે છે અને કદાચિત ઉપકાર બુદ્ધિથી રક્ષા કરી દેતે તે શરીરની રક્ષા કરતાં પોતે જ અરક્ષિત ન બની જાત ?
સમજ, ભગવાન, સમજ. રાગ કર્યા વિના શરીરની રક્ષા કરવાને સંભવ છે? અને રાગ આવવાથી જે શાંતિને માટે તેમણે એટલો પુરુષાર્થ કર્યો હતો તે શાંતિ સુરક્ષિત રહી શકે? હવે બતાવ કે શરીરની રક્ષાને માટે એટલે કે જે વસ્તુની રક્ષા એમને માટે તે સમયે બિલકુલ નિપ્રયોજન થઈ ચૂકી હતી તેને માટે રાગ કરીને પિતાની શાંતિને ઘાત કરે, નિધિ લૂંટાવી દે, પિતાના જ હાથથી પિતાનાજ મકાનમાં આગ લગાડી દેવી એમાં કઈ બુદ્ધિ મત્તા હતી ? અને પ્રભુ એવી મૂર્ખતા શા માટે કરે ? અને એ જ આદર્શ આ પ્રતિમા પણ ઉપસ્થિતિ કરી રહી છે.
ભીલ અને ગુરુકોણનું
દૃષ્ટાંત પ્રતિમા સંબંધી મહાભારતનું આ પ્રસિદ્ધ દષ્ટાંત છે.
ભીલ નીચ કુળને હેવાના કારણથી અથવા “મારી શિખવેલી ધનુર્વિદ્યાને દુરૂપયોગ ન થાય, એને ઉપયોગ પશુ હિંસા માટે ન થાય” એવા કારણથી ગુરુ દ્રોણાચાર્યે એ ભીલને ધનુર્વિદ્યા શિખવવાની ના પાડી
ભીલની દષ્ટિમાં તે દ્રોણાચાર્ય તેના ગુરુ બની ચૂક્યા હતા. ભલે તેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર ન કર્યો પણ તેથી તેઓ ભીલની ભાવના કેવી રીતે બદલી શકે ? પ્રત્યક્ષ નહિ તે પક્ષ પણ ધનુર્વિદ્યા તે જરૂર શિખીશ. એવા દઢ સંકલ્પ વાળે એ ભીલ વનમાં ચાલ્યા ગયે,
વનમાં કાચી માટીથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી. અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org