________________
૧૪
મૂળ ન કર્મ અને અત્યારે પણ જે સાધુ નગ્નત્વ પાળી શકે તેને માટે નગનત્વનો નિષેધ કરી શકાય નહિ છે. જ્યારે ભગવાન મહાવીરે સાધુઓ માટે નગ્નત જ પ્રરૂપ્યું છે ત્યારે ભગવાનના વખતમાંય “વિશેષ સંખ્યામાં વસ્ત્રધારી સાધુ હતા” એમ કહેવું તે નરી અજ્ઞાનતા છે અથવા નર્યું જૂઠાણું છે.
સાધુના દશ કલ્પ કલ્પસત્રમાં સાધુઓ માટે દશ પ્રકારના સ્થિત ક૫ (આચાર) બતાવ્યા છે. તે આ પ્રમાણે છે(૧) અલકપણું
(૬) મહાવ્રત (૨) ઉદિષ્ટને ત્યાગ (૭) પુરુષની ચેષ્ટતા (૩) વસતિર્તાના પિંડઆદિને (૮) પ્રતિક્રમણ
ત્યાગ (૯) એક માસ સુધી જ એક (૪) રાજપિંડને ત્યાગ
સ્થાને રહેવું. (૫) કૃતિક
(૧૦વર્ણકાળમાં ચાર માસ
એક સ્થાને રહેવું. અહીં ધ્યાનમાં રહે કે આ કમાં મહાવતને ગણી લેવા છતાં અલક ક૯૫ને જુદે તથા સૌથી પહેલો ગણેલે છે, કારણ કે ભગવાન મહાવીરે અલક ધર્મનું જ પ્રતિપાદન કરેલ છે.
આ પ્રમાણે ભગવાન મહાવીરે સ્પષ્ટ રીતે અચેલક ધમ (નગ્નત્વ) પ્રરૂપેલ છે છતાં તેને બેટું રૂપ આપી, ખોટા અર્થ કરીને ભગવાન મહાવીરે | સર્વ સાધુ માટે માન્ય રીતે સચેક ધર્મ મળ્યો
છે એમ સંપ્રદાયવાદીઓ કહે છે તે સ્પષ્ટ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org