________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૭૧
મૂર્તિ, મંદિર અને
લાંકાગચ્છ માને છે એટલું જ નહિ પણ તે પૂજાતે પણ માને છે એટલે તેમને મૂર્તિપૂજકો સાથે માન્યતામાં શે વિરોધ રહ્યો નથી.
૧૩
લાંકાશાહે ધર્મોપદેશ કર્યા હતા?
વા. મા. શાહે તેમની ઐતિહાસિક નોંધમાં ૬૮ મે પાને લખ્યું છે કે લેાંકાશાહે પેાતાના ખુલ અવાજ ભારતના ખૂણે ખૂણે પહોંચાડ્યો તથા પાટણ નિવાસી લખમસી તેમની પાસે આવેલા તેમને લાંકાશાહે એવા સરસ ધાર્મિક ઉપદેશ આપ્યા કે તે લાંકાશાહના પાકા અનુયાયી અની ગયા.
વળી વા. મા. શાહે ઐતિહાસિક નોંધના ૬૯ મે પાને લખ્યું છે કે સુરત, પાટણ, અરટવાડા ઇત્યાદિ ચાર ગામેાના સધ અમદાવાદ આવેલા. તે સધના માણસે લાંકાશાહને ઉપદેશ સાંભળા આવતા હતા. આ ખબર યતિને પડતાં તેઓએ સધને કહ્યું કે સ ંઘનું ખર્ચ વધી જાય છે તે હવે સધે રવાના થવું જોઈ એ.
ત્યારે સધપતિએ કહ્યું કે વરસાદ ઘણા ઉત્પત્તિ માટા પ્રમાણમાં થઈ ગઈ છે તેથી અહીંથી ત્યારે યતિએ કહ્યું કે આવા ધમ તમને કોણે કાર્યોંમાં હિંસા નથી ગણાતી. ઇત્યાદિ. લાંબુ લખાણુ છે.
પક્યો છે, જીવેાની સંધ જઈ નહિ શકે, બતાવ્યે ? ધર્મના
સતબાલે તેમના ધર્મપ્રાણ લાંકાશાહ પુસ્તકમાં એ જ વાત લખી છે. આ વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે તે હવે આપણે જોઇ એ. લેકાશાહના જ અનુયાયી યતિ ભાનુચદ્ર સં. ૧૫૮ માં તેમની ચેાપાઈ માં લખે છે કે
ઉપદેશ,
હાટ આઈડી દે સાંભળી તિગણ કરઈ કલેસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org