Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री कल्पसूत्रे ॥४६॥
KKKKAN KARARAK KAKAYAHA
कृतिकर्म कुर्यात् अन्यैश्वापि कारयेदेव । न तत्र तेनान्यथाचरणीयमिति । तथा यद्येकत्र स्वगच्छसंबन्धिनो भिन्नभिन्नगच्छसम्बन्धिनः साम्भोगका वा बहवः साधवो बहवो गणावच्छेदका बहव आचार्योपाध्यायाच विहरन्ति तत्रापि पर्यायज्येष्ठानुसारेणैव कृतिकर्म कर्तव्यम् । इममर्थं सूचयितुमाह - ' कप्प बहूणं भिक्खणं बहूणं गणावच्छेइयाणं ' इत्यादि । तथा यद्येकत्र बहवः स्वगच्छ सम्बन्धिनो भिन्नभिन्नगच्छ सम्बन्धिनः साम्भोगका वा सामान्य साधवो विहरेयुस्तत्रापि पर्यायज्येष्ठानुसारेणैव कृतिकर्म कर्त्तव्यमिति दर्शयितुमाह-'कप्पड़ बहूणं भिक्खूर्ण एगओ' इत्यादि ।
ही चाहिए और दूसरों से भी कराना चाहिए। इससे विपरीत आचरण नहीं करना चाहिए ।
तथा - यदि एक साथ स्वगच्छ के या भिन्न गच्छ के संभोगी अनेक साधु, अनेक गणावच्छेदक तथा अनेक आचार्य - उपाध्याय विचरते हों तो वहाँ भी पर्याय - ज्येष्ठता के अनुसार ही कृतिकर्म करना चाहिए। इस अभिप्राय को सूचित करने के लिए कहा है “ कप्पड़ बहूणं भिक्खूर्ण बहूगं गणावच्छेइयाणं" इत्यादि । तथा - यदि एक जगह अनेक स्वगच्छ के या भिन्न-भिन्न गच्छों के सांभोगिक साधु विचरते हों तो वहाँ भी दीक्षा-पर्याय के क्रम से ही कृतिकर्म करना चाहिए। यह दिखलाने के लिए कहा है-- "कप्पड़ बहूणं भिक्खूणं एगओ ' इत्यादि ।
માટેજ આચાર્ય અને ઉપાધ્યાયે ‘અહંભાવ’નહિ પોષતા સરલ અને લઘુભાવે પર્યાયયેષ્ઠને વંદન કરવું જોઈએ અને બીજા પાસે કરાવવુ જોઇએ.
જ્યારે કાઈ એવા પ્રસંગ ઉપસ્થિત થાય અને પેતાના ગચ્છ કે સઘાડાના અથવા અન્ય ગચ્છ સંઘાડાના સભાગી સાધુ મેટા પ્રમાણમાં એકત્રિત થાય તે ત્યાં પણ ‘કૃતિકમ” ને શાસ્ત્ર આદેશ અમલમાં આવવા જોઈએ. ઉપરોકત ચર્ચાને અનુરૂપ શાસ્ત્રમાં કહ્યું છે-
"
“कप्पइ बहूणं भिक्खूणं बहूणं गणावच्छेइयाणं ” इत्यादि ।
થાય ત્યાં ત્યાં પણ
ભિન્ન ભિન્ન ગચ્છના સાંÈાગિક સાધુને જ્યાં જ્યાં એકઠા થવાનો પ્રસ`ગ ઉપસ્થિત ઉપરના જ ક્રમ અપનાવવાના હોય છે, સાંભેગિક એટલે જે જે સાધુઓને સાથે બેસીને આહાર પાણી કરવાના સંબંધ હોય તે બધા સાધુ ‘સાંભેાગિક' કહેવાય.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
॥४६॥