Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे
।। १५८।।
च विविधप्रकारेण उपादिशत् । साधवः प्रकृत्यैव परोद्धारपरायणा भवन्ति, तत्प्रभावेण तस्य हृदये चिरकालस्थितमचारी मिथ्यात्वगाढान्धकारः सूरोदयाल्लोकान्धकार इव सत्वरं प्रणष्टः । ततः खलु उदारतरभावधारः स नयसारः महाव्रतसनाथं तं मुनिनाथं विविधवाक्यव्यतिकरेण स्तुत्वा स्वस्थानं गतः । ततः स नयसारो भोजनवेलायां गोचर्यर्थं विनिर्गतं तं मुनिवरं विज्ञपयति-भोः परोपकारधुरन्धरा मुनिवराः ! मम वचनमत्रधार्य स्वचरणकमलरजःपातान्ममाङ्गणं पवित्रं कुरुत ॥ ०७ ॥
नाथने, अपूर्व वात्सल्यभाव के साथ मधुमार्जित द्राक्षा की मधुरता को भी मात करनेवाली अतिशय मधुर वाणी से पुद्गपरावर्तन के स्वरूप को और दश उदाहरणों को दिखलाते हुए मानव जन्म की दुर्लभता का, तथा देव, गुरु, और धर्म के स्वरूप का विविध प्रकार से उपदेश किया। साधुजन स्वभावसे ही पर के उद्धार में तत्पर होते हैं । अत एव उनके उपदेश के प्रभाव से, नयसार के हृदयमें चिरकाल - अनादिकाल से स्थित मिथ्यात्वरूपी सघन अंधकार शीघ्र ही नष्ट हो गया, जैसे सूर्य के उदय से लोक का अधकार नष्ट हो जाता है । तदनन्तर उदारतर परिणामों को धारण करने वाला वह नयसार महाव्रतों से सम्पन्न उन मुनिराज की विविध प्रकार की वाक्यावली से स्तुति करके अपने स्थान पर चला गया। उसके पश्चात् नयसारने भोजन के समय गोचरी के लिये निकले हुए मुनिमहाराज से प्रार्थना की कि परोपकार की धुरा को धारण करने वाले मुनिवर ! मेरी प्रार्थना पर ध्यान देकर अपने चरण कमलों की धूल से मेर अंगन को पावन कीजिये ॥ ०७ ॥
અપૂર્વ વાત્સલ્ય સાથે મધ મિશ્રિત દ્રાક્ષની મીઠાશને પણ મહાત કરનારી ઘણીજ મધુર વાણીથી પુદ્દગલપરાવર્તનના સ્વરૂપને તથા દશ ઉદાહરણેા બતાવીને માનવ-જન્મની દુર્લભતાના તથા દેવ,ગુરુ અને ધમ સ્વરૂપને અનેક પ્રકારે ઉપદેશ કર્યો. સાધુજન સ્વભાવથી જ બીજાના ઉદ્ધાર કરવા માટે તત્પર હોય છે, તેથી તેમના ઉપદેશના પ્રભાવથી, સૂર્યના ઉદયથી જે મ જગતના અંધકારનો નાશ થાય તેમ નયસારના હૃદયમાં અનાદિકાલથી રહેલ મિથ્યાત્વરૂપી ધાડે અંધકાર તરત જ નાશ પામ્યા. ત્યાર પછી ઉદારતર પરિણામને ધારણ કરનાર તે નયસાર, મહાવ્રતાથી સપન્ન એવા એ મુનિરાજની જુદા જુદા પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરીને પોતાને સ્થાને ચાલ્યે ગયે। ત્યારબાદ ભેાજનના સમયે ગાચરી માટે નીકળેલા તે મુનિરાજને તેણે વિન ંતી કરી કે હું પરોપકારની ધુરાને ધારણ કરનારા મુનિવર ! મારી વિનંતી પર ધ્યાન આપીને આપના ચરણ કમળાની ધૂળથી મારાં આંગણાંને પાવન કરો. (સ્૦૭)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
नयसारकथा
॥१५८||