Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
नर्तकनायकमपृच्छत्-त्वमधुनाऽपि यन्नाटकं करोषि तत्कस्याज्ञया? ततः खलु सोऽकथयत्-स्वामिन् ! शय्यापालकस्याऽऽज्ञया। एवं तस्य वचनं श्रुत्वा स त्रिपृष्ठ आशुरुतो मिसमिसायमानः क्रोधेन धमधमायमानः उत्काल्यमानं शीशकद्रवं तस्य शय्यापालकस्य कर्णयोः प्राक्षेपयत् । ततः खलु स त्रिपृष्ठोऽनेकानि युद्धानि कृत्वा बहूनि पापकर्माणि समय॑ चतुरशीति वर्षशतसहस्राणि सर्वायुष्कं पालयित्वा कालमासे कालं कृत्वाऽष्टादशे भवे सप्तम्यां पृथिव्याम् अप्रतिष्ठाने नरके त्रयस्त्रिंशत्सागरोपमस्थितिको नैरयिक उपपन्नः ॥ सू०२५ ॥
टीका-'तए णं' इत्यादि-ततः खलु स त्रिपृष्ठवासुदेव एकदा शयनसमये नाटके प्रवर्त्तमाने
कल्प
सत्र
मञ्जरी
॥२४॥
टीका
भी जो नाटक कर रहे हो सो किसकी आज्ञासे ? नट-नायकने उत्तर दिया-'स्वामिन् ! शय्यापालक की आज्ञा से । यह उत्तर सुनकर त्रिपृष्ठ रुष्ट हुआ, क्रोध की अनिसे जल उठा, क्रोधसे धमधमायमान हो गया। उसने उबलते हुए शीशे को शय्यापाल के दोनों कानों में डलवा दिया।
तत्पश्चात भी त्रिपृष्ठ अनेक युद्ध करके और प्रचुर पापकर्मों का उपार्जन करके, चौरासी लाख वर्ष की आयु भोग करके, कालमास में काल करके, अठारहवें भव में सातवें नरक में तेतीस सागरोपम की स्थितिवाला नारक हुआ ॥०२५॥
टीकाका अर्थ-'तए णं' इत्यादि । तत्पश्चात् त्रिपृष्ठ वासुदेवने एकवार सोते समय, जब कि नाटकम અવાજને કારણે વાસુદેવની ઊંઘ ઉડી ગઈ ને નાટકમંડળીને પૂછયું કે “કેની આજ્ઞાથી હજુસુધી તમારે ક્રમ ચલાવ્યે જાઓ છે ?' નાયકે પ્રત્યુત્તર આપ્યો કે “હે સ્વામિન ! શવ્યાપાલકની આજ્ઞા-અનુસાર અમે વર્તીએ છીએ.'
આ સાંભળી ત્રિપૃષ્ઠ ક્રોધથી ધમધમી ઉઠ ને ઉકળતા શીશાને રસ શય્યાપાલકના કાનમાં રેડા.
વાસુદેવના ભવે પ્રચંડ પાપ કરી, ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી, અઢારમા ભાવે સાતમીનરકમાં तेत्रीस [33] सागरोपभनी स्थिति प्राप्त शनयसारना नावीपणे उत्पन्न यो. (सू०२५)
निमय-तए णत्याहिवासुदेवने माशा पावान। '२' खोय छ. नी आज्ञान માને તેને તીવ્ર દંડની શિક્ષા કરે છે. ઈન્દ્રિયોનું અતિગૃદ્ધિ પણું પરિણામે દુઃખદાયક છે. તેને દાખલો શવ્યાપાલકમાંથી આપણને મળી આવે છે. શ્રવણ ઇન્દ્રિયના સુખને અતિ વહાલુ ન કર્યું હોત તો તેની આ દશા ન થાત ! એકેક ઇન્દ્રિયના સુખના અંતે દુઃખ જ ભાસે છે તે પાંચ ઈન્દ્રિયેના સુખ માટે રાત દિવસ તલસતા માનવી, કયા કયા દુઃખોને અનુભવશે તેની કલ્પના કરતાં પણ થથરાટ છૂટે છે! માટે ભગવાને કહ્યું છે કે “હે માનવ! તારી પાંચે ઈન્દ્રિ
महावीरस्य त्रिपृष्ठनामकः सप्तदशो भवः।
॥२४३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧