Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
मञ्जरी
1/૨૭
ટી-gવે માળ” ત્રિા
'एवं पूर्वोक्तरीत्या दयाभावेन भावितात्मा दयाभावनया भावितान्तःकरणः स नयसारजीवो विमलो राजा कालमासे कालं कृत्वा पञ्चविंशतितमे भवे छत्रायां नगर्या जितशत्रो राज्ञो भद्राया देव्याः कुक्षौ पुत्रतया उपपन्नः। प्राप्ते समये गर्भाद् विनिर्मुक्तः। शुभे दिने मातापितृभ्यां तस्य 'नन्द' इति नाम कृतम् ।
૫टीकाका अर्थ-'एवं दयाभावेण' इत्यादि । पूर्वोक्त प्रकार से दयाभावना से वासित चित्त वाले नयसार टीका के जीव विमल राजाने मृत्युके समय शरीर का त्याग किया और पच्चीसवें भवमें छत्रा नगरीमें राजा जितशत्रु की भद्रा देवी की कुक्षि में पुत्र के रूप में प्रवेश किया। समय आने पर जन्म हुआ। शुभ दिन देखकर माता-पिताने उसका नाम 'नन्द' रक्खा । क्रमशः बाल्यावस्था को पार करके वह यौवन-अवस्था को प्राप्त हुआ। पिताने कुमार नन्द का राज्याभिषेक किया। तब वह राजा हो गया।
ટકાને અર્થ-જીત્ત સમજ ઈત્યાદિ. કરુણશીલ સ્વભાવ જેને થઈ ગયો હતો તેવા નયસારના જીવે, વિમળ રાજાના ભવે મૃત્યુ સમયે શાંતરસે પરિણમી દેહત્યાગ કર્યો હતે. મરણ સમયે જેના ભાવ, શુભ રીતે વહન કરતાં હોય, તે આગામી ભવે પણ શાંત રસ લઈને જ જન્મે છે. તે અનુસાર છત્રા નામની નગરીમાં જીતશત્રુ મારા રાજાની રાણી ભદ્રાદેવી પણ કરુણાને નિધિ હતી, તેની જ કુક્ષિમાં તે જન્મે. ગર્ભ જે પુણ્યશાળી હોય તે છે नन्दनामकः ગર્ભ સ્થાન પણ પુણ્યવંતુ અને કરુણારસથી ભરેલું મળે છે. - વીરરસ શૃંગારરસ આદિ નો રસ વતે છે. પણ સર્વ રસમાં કરુણ રસ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે
विंशतितमो કરુણાથી ભરપૂર થયેલા જીવમાં, અનંત ગુણેને વાસ થાય છે. અનંત પ્રકારની સિદ્ધિ પેદા થાય છે. સર્વ
મવI દુશ્મને દુશ્મનાવટ છોડી મિત્રતા મેળવવા ચાહે છે.
નંદરાજા કરુણામય હતે, એટલે કેઈનું પણ દુઃખ ક્ષણવાર જોઈ શકતા નહિ. તેથી જ પ્રજાનું દુઃખ વેડફવામાં રાત-દિવસ મગ્ન રહતે. ‘દયા’ સાથે રાજ્ય ચલાવવાની “રાજનીતિ’ પણ હેવી જોઈએ. “રાજનીતિ’ ના ચાર પ્રકાર છે. (૧) સામ, (૨) દાન, (૩) ભેદ, (૪) દંડ.
(૧) “સામનીતિ' એટલે સમજાવીને સમજણપૂર્વક પ્રજા અને અધિકારીઓ પાસેથી કામ લેવું તે. દાખલા દલીલ-ઉદાહરણ- દૃષ્ટાંત પૂર્વક તેમજ લાગવગ અગર પંચ-પંચાયત મારફત કામ પાર પાડવું તેને “સામ” કહે છે. સામાને વાસ્તવિક અર્થ “શાંતિ થાય છે. તે સૂચન કરે છે કે શાંતિપૂર્વક જ્યાં સુધી કામ લેવાય ત્યાં જ સુધી લેવું તે “સામ નીતિ” છે. (૨) બીજી નીતિ “દાન’ છે, જે શાંતિપૂર્વક કઈ પણ પ્રકારના ખખડાટ સિવાય H૨૭. કામની પૂર્ણાહુતિ નહિ થતી હોય તે, “દાન’ નીતિ અમલમાં મૂકવી પડે છે. “દાન’ એટલે આડખિલ્લી ઉભી કરનાર
વ્યક્તિઓને કાંઈક પણ વસ્તુ આપી કામને સરેતેલ ઉતારવું. તે આ દાન કઈ ખરાબ કામમાં નહીજ પણ પ્રજાના હિતમાં આડા આવતાં માનવીઓને કોઇપણ પ્રકારની લાલચ અથવા આડકતરી સહાયતા અથવા કામની બક્ષીશ. તેમાં
શ્રી કલ્પ સૂત્ર: ૦૧