Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
भूत्र ॥३२५॥
नाऽङ्गसङ्गतः खेचरीणामपि मनोऽमन्दमानन्दयति। एकातपत्रायमाणाऽऽहतधर्मे तत्र नगरे हम्यस्थिता बालिकाः क्रीडाशुकशिशूनपि महामहिमश्रीमदर्हत्स्तुति शिक्षयन्ति । मध्याह्नेऽम्बरमणिरम्बराङ्गणे तन्नगरसुषमा दिदृक्षुरिव विश्राम्यति । अवनिभुजो भवनोपरितनध्वजोऽमरावती तिरस्करोतीव। मधुमज्जितमाध्वीकमधुरस्वरैयन्त्यो नगरसीमन्तिन्यः किन्नरीरप्यधरीकुर्वन्ति ॥ सू० २॥
टीका-'तत्थ णगरी' इत्यादि । तत्र-तस्मिन् पूर्वाभिधाने देशे नगरीगरीयसी-सकलनगरीषु श्रेष्ठा लक्ष्मीलीलालयायमाना लक्ष्मीक्रीडागृहसदृशी क्षत्रियकुण्डग्रामनाम्नी नगरी प्रतिभासते परिशोभते, तत्रोत्प्रेक्षाहुए धूप से सुगंधित पवन विद्याधरवधुओं के शरीर को स्पर्श करता हुआ उन विद्यापरियों के मनको अतीव आहाद पहुँचाता था। उस नगरी में जैन धर्म एकच्छत्र था, अर्थात् सब लोग जैन धर्म का ही पालन करते थे, अत एव वहाँ के महलों में स्थित बालिकाएँ क्रीडा करने के लिए पाले हुए तोतों के बच्चों को भी महामहिम श्री अर्हन्त भगवान की स्तुतिया सिखाया करती थीं। उस नगरी के सौन्दर्य को देखने के लिए मूर्य मध्याह्न में ठहर-सा जाता था। वहाँ के राजा के महल पर फहराने वाली ध्वजा अमरावती को भी तिरस्कृत करती थी और मधुमय द्राक्षा के समान मधुरस्वरों से गाती हुई नागरिक महिलाएँ किन्नरियों को भी मात करती थीं। ।। मू०२॥
टीका का अर्थ- 'तत्थ' इत्यादि । उस पूर्व नामक देश में, सब नगरियों में श्रेष्ठ, लक्ष्मी के क्रीडागृह के समान अर्थात् सम्पत्ति की प्रचुरतावाली, क्षत्रियकुंडग्राम नाम की नगरी सुशोभित थी। उस પત્નીઓના શરીરને સ્પર્શ કરતે અને તેમના મનને અત્યંત આનંદ આપતું હતું. તે નગરીમાં જૈનધર્મ એકછત્ર હતે એટલે કે બધા લેકે જૈનધર્મ જ પાળતાં હતાં. તેથી ત્યાંના મહેલમાં રહેતી બાળાઓ ક્રીડા કરવાને માટે પાળેલાં પિપટના બચ્ચાંઓને પણ મહામહિમ શ્રી અહંન્ત ભગવાનની સ્તુતિએ શીખવાડયા કરતી હતી. તે નગરીની શોભા જેવાને માટે મધ્યાહ્નકાળે સૂર્ય જાણે કે થંભી જતો હતે. ત્યાંના રાજાના મહેલ પર ફરકતી ધજા અમરાવતીને પણ તિરસ્કૃત કરતી હતી અને મધુમય તથા દ્રાક્ષના જેવાં મીઠાં સ્વરાથી ગાતી નાગરિક સ્ત્રીઓ निरीमान ५ भात ४२ती ती. ॥९० २॥
ટીકાનો અર્થ “તરણ' ઇત્યાદિ. તે પૂર્વ નામના દેશમાં બધી નગરીઓમાં શ્રેષ્ઠ, લકમીના કીડાગૃહ જેવી એટલે કે સંપત્તિની પુષ્કળતાવાળી, ક્ષત્રિયકુંડગ્રામ નામની નગરી સુશોભિત હતી. તે નગરી વિષે કલ્પના કરે છે–સંપૂર્ણ શિલ્પકળા
क्षत्रियकुण्डमार ग्राम वर्णनम्
॥३२५॥
શ્રી કલ્પ સૂત્રઃ ૦૧