Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 534
________________ श्रीकल्प कल्पमञ्जरी ||५१८॥ टीका तमेव, प्रतीष्टमेतत् स्वामिन् ! हे स्वामिन् । एतत् भवद्वचनं पुनः पुनरिष्टम् , इष्टप्रतीष्टमेतत् स्वामिन् ! =हे स्वामिन ! एतद् भववचनम् इष्टप्रतीष्टोभयरूपं वत्तते, एषोऽर्थः सत्यः यथार्थः खलु-निश्चयेन वर्तते, तदेतत् यथा येन प्रकारेण यूयं वदथ इति कृत्वा एवमुत्तवा सा तान् स्वदृष्टान् स्वमान् सम्यक् प्रतीच्छति स्वीकरोति, प्रतीष्य-स्वीकृत्य सिद्धार्थेन राज्ञाऽभ्यनुज्ञाता=आज्ञप्ता सती नानामणिरत्नभक्तिचित्रात्-नानामणिरत्नानाम् अनेकविधवेर्यादिमणिवजादिरत्नानां या भक्तयो-रचनाविशेषाः, तामिश्चित्रात अद्भतात् भद्रासनात् अभ्युत्तिष्ठति, अभ्युत्थाय "अत्वरितमचपलमसंभ्रान्तया अविलम्बितया राजहंससदृश्या गत्या" एषां व्याख्या प्रागभिहिता त्रिशलास्वप्नानन्तरसूत्रे, ततोऽवसेया, यत्रैव स्वकं-निजं शयनगृहं शयनभवनं तत्रैव उपागच्छति, उपागम्य= इस कथन द्वारा सन्देह के अभाव से विश्वास सूचित किया गया है। तथा हे स्वामिन् ! आपका कथन इष्ट है-हमारे लिए अभिलषित है। हे स्वामिन् ! आपका कथन प्रतीष्ट है-वार वार इष्ट है। हे स्वामिन् ! आपका कथन इष्ट भी है और प्रतीष्ट भी है। यह कथन निश्चय ही सत्य है, जो आप कहते हैं। इस प्रकार कहकर त्रिशला अपने देखे हुए स्वमों को सम्यक् प्रकार से स्वीकार करती है। स्वीकार करके राजा सिद्धार्थ की आज्ञा पाकर वह नाना प्रकार के वैडूर्य आदि मणियों और हीरा आदि रत्नों की रचना से अद्भुत भद्रासन से उठती है और त्वरा-रहित, शारीरिक चपलता से रहित, संभ्रम से रहित, विलम्बरहित राजहंसी सरीखी सुंदर गति से जहाँ अपना शयनगृह है, वहाँ आती है। वहाँ आकर 'यह गज त्रिशलायाः स्वमफलविषये विश्वास प्रकटनम्. કથન બધી શંકાઓથી રહિત છે” આ કથન દ્વારા સંદેહના અભાવથી વિશ્વાસ સૂચિત કરાયો છે. તથા હે નાથ! આપનું કથન ઈષ્ટ છે. અમારે માટે અભિલષિત (અભિલાષા પૂર્ણ કરનારૂં) છે. હે નાથ ! આપનું કથન પ્રતીષ્ટ છે. વારંવાર ઈટ છે. હે નાથ! આપનું કથન ઈષ્ટ પણ છે અને પ્રતીષ્ટ પણ છે. આ૫ જે કહે છે તે કથન ચોકકસ ॥५१८॥ આ પ્રમાણે કહીને ત્રિશલા દેવી પિતે જોયેલાં સ્વપ્નના ફળને સારી રીતે સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને રાજા સિદ્ધાર્થની આજ્ઞા મેળવીને તે વિવિધ પ્રકારના વૈર્ય આદિ મણીઓ અને હીરા આદિ રાની ૨ચનાથી અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઉઠે છે અને ઉતાવળ વિના, શારીરિક ચપળતા વિના, સંભ્રમ વિના, વિલંબ વિના, રાજહંસી જેવી અપ્રતિરુદ્ધ ગતિથી, જ્યાં પિતાનું શયનગૃહ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને “આ ગજ આદિનાં મહાસ્વપ્ન શ્રી કલ્પ સૂત્ર: ૦૧

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596