Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निर्विचिकित्सम्-विचिकित्सा मतिविभ्रमः-आगमस्यार्थे युत्तयोपपन्नेऽपि फलं प्रति सन्देहः, तदभावो निर्विचिकित्सम् ३, अमूढदृष्टि:-अमृहातपोविद्यातिशयादिकुतीर्थिकऋद्धिदर्शनेऽपि अविचलिता या दृष्टिः-सम्यग्दृष्टिः सा ४, उपबृंहणं साधर्मिकाणां वैयावृत्त्यादिसद्गुणप्रशंसनेन तद्गुणवृद्धिकरणम् ५, स्थिरीकरण-धर्मात्प्रचलतां सधुक्तिमृदुवचनैः पुनस्तत्रैव स्थापनम् ६, वात्सल्य समानदेवगुरुधर्मवतां जनानां भोजनवसनदानोपकारादिभिः
श्रीकल्पसूत्रे
म
कल्पमञ्जरी
॥२९२॥
का
आगम का अर्थ युक्ति से सिद्ध होने पर भी मतिभ्रम होना अर्थात् धर्म के फल में सन्देह करना विचिकित्सा है। विचिकित्सा के अभाव को निर्विचिकित्सा कहते हैं। ४-अमूढदृष्टि-कुतीथिकों के तप या विद्यातिशय आदि की ऋद्धि देख कर भी अपनी दृष्टि को अविचल रखना। ५-उपबृंहणसाधर्मी जनों के वैयावृत्य आदि सद्गुणों की प्रशंसा करके उनके गुणों की वृद्धि करना। ६ स्थिरीकरण-धर्म से चलित होते हुए को समीचीन युक्तियों से तथा कोमल वचनों से समझा-बुझाकर पुनः धर्म में स्थिर करना । ७-वात्सल्य-समान देव, गुरु और धर्मवाले जनों का भोजन, वस्त्र, दान, और
महावीरस्य
रनन्दनामकः કારણ અન્યના આડંબરે, છટા. દેખાવે, બાહ્ય શૈલી, આચાર વિચારની દાંભિકતાને લઈ અણસમજુ તેમજ અધૂરા पश्चज्ञानवाणी ७ साथी परतुने छोडी मोटीन वणगे छे. परिणाम 'इतो भ्रष्टस्ततो भ्रष्टः' की स्थिति उत्पन्न माविंशतितमो થાય છે, માટે અન્ય મતની આકાંક્ષા વિના જે કાંઈ તેને સાંપડયું હોય તેમાંથી સારભૂત ગ્રહણ કરી આત્માને શેષ,
भवः। ૩-નિર્વિચિકિત્સા'-આગમન અર્થ યુક્તિ-પ્રયુક્તિથી સમજાયે હોય છતાં તેમાં અથવા તેના ફલમાં સંદેહ અગર શંકા ન લાવવી તે આગમના અર્થ અને ભાવાર્થ ઘણી રીતે સમજાય છે, સમજ્યા પછી તેમાં શંકા नी .
४-'हट' -तिथी मानु wel-elarki सामथ्या तमा न Ann. मेटa વીતરાગ ધર્મમાં અવિચલ રહેવું.
૫- ઉપખંહણ'-સાધમજનેની સેવા ચાકરી કરવી, તેમજ તેમાં રહેલાં ગુણાની પ્રશંસા કરવી તે.
૬- સ્થિરીકરણ” ધર્મથી ચલિત થનારને યુકિતપ્રયુકિતથી સમજાવી ઠેકાણે લાવો તેમજ કેમલ વચને ||२९२।। દ્વારા પુનઃ ધર્મમાં સ્થિર કરે તે.
૭-' વાત્સલ્ય '-સાધમ ભાઈઓને ભોજન-વસ્ત્ર આદિ આપી તેનું ગ્ય સન્માન કરવું તે. વાત્સલ્ય એટલે એકજ ધર્મના અનુયાયીઓ અંદર અંદર પ્રેમ અને સૌજન્યતાથી વર્તે છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧