Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥२२७||
समितियुक्तः, अत्र मध्यमणिन्यायेन भाण्डमात्रशब्दयोरादाननिक्षेपणाशब्दाभ्यां सह संबन्धः। तथा-उच्चारपत्रवणश्लेष्मशिङ्काणजल्लपरिष्ठापनिकासमित:-तत्र-उच्चार:=पुरीषं, प्रस्रवणं प्रसिद्धं, श्लेष्मान्कफः, जल्ला अस्वेदमला, शिवाणं नासिकामलम् , एतेषां परिष्ठापनिकायां परिष्ठापनायां समितः-स्थण्डिलादिदोषपरिहारपूर्वकम् उच्चारादिपरिछापनायां प्रवृत्त इत्यर्थः । मनःसमितः-मन: अन्तःकरणविशेषः, तत्र समितः कुशलमनउदीरणाकारक इत्यर्थः; वचःसमिता सत्यमधुरानवद्यादिभाषाभाषणशीला, कायसमितः पाण्युपघातादिदोषपरिहारपूर्वकं कायप्रवर्तकः, मनोगुप्तः= मनोगुप्तिमान् , मनोगुप्तिस्त्रिविधा, तत्र-आतरौद्रध्यानानुवन्धिकल्पनाजालवियोगलक्षणा प्रथमा १, शास्त्रानुगामिनी
मञ्जरी टीका
पणा ( रखने) के साथ भी संबंध है। परिष्ठापनासमिति का पूरा नाम 'उच्चारप्रस्रवणश्लेष्मशियाणजल्लपरिष्ठापनिकासमिति है । उच्चार अर्थात् मल, प्रस्रवण अर्थात् मूत्र, श्लेष्म अर्थात् कफ, जल्ल अर्थात् पसीनेका मैल, शिंधाण अर्थात् नाकका मल, इन सबके परठनेमें यतनावान् को परिष्ठापनिकासमित कहते हैं। वे मन:समित अर्थात् शुभमनकी प्रवृत्ति करनेवाले, वचनसमित अर्थात् सत्य, मधुर एवं निरवद्य वचन बोलनेवाले तथा कायसमित अर्थात् जीवहिंसा आदि दोषोंसे बचकर कायकी प्रवृत्ति करनेवाले हुए ।
विश्वभूति अनगार मनोगुप्तिमान भी हुए । मनोगुप्ति तीन प्रकार की है-(१) आर्तध्यान और रौद्रध्यानजनक कल्पनाओं के समूहका वियोग होना प्रथम मनोगुप्ति है। (२) शास्त्रका अनुगमन करनेवाली, पर
महावीरस्य विश्वभूतिनामकः पञ्चदशो भवः ।
છે. અહીં મધ્યમણિન્યાયથી વચ્ચેના શબ્દો આગળ અને પાછળ બન્ને જગ્યાએ સંબંધ થઈ જાય छ, थेविषय प्रमाणे “is-भात्र" शहाना हान ( अहण २-381) नी साथे ५ सय छ, અને નિક્ષેપણ મૂકવું) ની સાથે પણ સંબંધ છે. પરિષ્ઠાપના સમિતિનું પૂરું નામ “ઉચ્ચાર-પ્રસવણ-શ્લેષ્મ-શિ ઘાણજ-પરિઝાપનિકા-સમિતિ” છે. ઉચ્ચાર એટલે કે મળ, પ્રસવણ એટલે કે મૂત્ર, શ્લેષ્મ એટલે કે કફ, જલ્લ એટલે કે પસીનાને મિલ, શિંધાણુ (નાકને મેલ) એ બધાને પરઠવામાં યતનાવાળાને પરિષ્ઠાપનિકાસમિત કહેવાય છે. તેઓ મનઃસમિત એટલે કે શુભ મનની પ્રવૃત્તિ કરનારા, વચનસમિત એટલે કે સત્ય. મધુર અને નિરવ વચન બોલનારા, તથા કાયમિત એટલે જીવહિંસા વગેરે દેશે થી બચીને કાયાની પ્રવૃત્તિ કરનારા થયાં.
વિશ્વભૂતિ અણગાર મને ગુપ્તિમાન પણ થયાં. મનગુપ્તિ ત્રણ પ્રકારની છે: (૧) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થી ઉત્પન્ન કરનાર કલ્પનાઓના સમૂહનો વિયેગ હેવો તે પહેલી મનગુપ્તિ છે. (૨) શાસ્ત્રને અનુસરનારી, પરલોકની લો
॥२२७||
તો
श्री ३९५ सूत्र:०१