Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विहरतां वर्षावास वस्तुम् ? यत्खलु वर्षावासे एवंविधन विहारेण विहरतां निग्रन्थानां वा निग्रन्थीनां वा बहूनां बीजानां बहुनां वृक्षाणां गुल्मानां गुच्छानां बल्लीनां तृणानां वलयानां हरितानाम् अङ्कुराणाम् ओषधीनां जलरुहाणां कुहनानां स्नेहमूक्ष्माणां पुष्पमूक्ष्मागां पनकमूक्ष्मागां बीजमूक्ष्माणां हरितम्रक्ष्माणाम् अन्येषामपि तथाप्रकाराणाम् एकेन्द्रियाणां विराधना भवति। एवं शङ्खानां शङ्खनकानां जलौकानां नीलङ्गनां गण्डोलकानां
#qमञ्जरी
શ્રીજુ
मूत्र |૭
टीका
कल्प-विहार से विचरते हैं, चौमासा करना कल्पता है ?
उत्तर- क्यों कि चातुर्मास में इस प्रकार के मासकल्प विहार से विचरनेवाले साधुओं और ક્ષત્રિય શો વદુત રે ચીની, વદુત સે , ગુલ્મ, જુઓ, જતો, , તુને, , દત, | अंकुरों, औषधों, जलरुहों, कुहणों, स्नेहमक्ष्मों, पुष्पमुक्ष्मों, पनकसूक्ष्मों, बीजसूक्ष्मों, हरितमूक्ष्मों तथा इस प्रकार के अन्य एकेन्द्रिय जीवों की विराधनाका दोष लगता है। इसी तरह शंख, शंखनक, जलौक, नीलंगू
ક૨વાનું કહ્યું છે ? પ્રત્યુત્તર એ છે કે “માસક૯૫” પ્રમાણે વિહાર કરનારા સાધુ-સાધ્વી યથાર્થ નિયમનું પાલન કરે છે. ને તેઓને વસ-સ્થાવર-હિંસાદિના દોષમાંથી બચાવવાનું પણ યોગ્ય લાગવાથી શાસકારોએ અષાઢી પૂર્ણિમા સુધી “ ચાતુર્માસ' ના સ્થળે પહોંચી જવાનું કહ્યું છે. કારણ કે વર્ષઋતુની શરુઆત તે પહેલાં થઈ ગઈ હોવાથી ત્રસ સ્થાવર અને સૂફમ જીની તેમ જ હરિતકાય એટલે લીલી વનસ્પતિની શરુઆત વરસાદના દિવસેમાં થાય છે. આથી વનસ્પતિકાય તથા બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચઉન્દ્રિય તેમ જ પંચેન્દ્રિય ની વિરાધના થઈ જવા સંભવ છે. તેથી આ દોષ ન થાય તે ઉદ્દેશથી “ચાતુર્માસ’ કરવાનું “માસક૬૫ ' ના સાધુ-સાધ્વીને ફરમાન છે.
આ વર્ષોત્રતુ દરમ્યાન ઘણુ બીજ, ઝાડે, ગુ, છે, લતાઓ, વેલડીએ, તૃણ, વલય, હરિતે, અંકુર, ઓષધિયો, જલવેલા, બિલાડાના ટોપ અને સ્નેહસૂકમ, પુષ્પસૂમ, પનકસૂમ, (લીલકુલ) બીજસૂક્ષ્મ વિગેરે સૂકમ તેમ જ બાદર વનસ્પતિઓ ઘણા પ્રમાણમાં કૂટી નિકળે છે. આ હરિતકાયો આદિ ચાલતી વખતે સાધુ, સાધ્વી દ્વારા કચરાઈ જવાને સંભવ છે. આ વનસ્પતિના છ એકેન્દ્રિય જાતિના છે.
તેમ જ બેન્દ્રિય -શંખ, શંખનક, જલૌક, નીલગુ, ગડોલક, શિશુનાગ, વિગેરે; તેમ જ
I[૭૧]
શ્રી કલ્પ સૂત્ર: ૦૧