Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे 116911
漠漠
नगारगुणे च सर्वथा समुद्युक्तैर्भाव्यम् । विकृतिपरित्यागोऽन्तमान्ताद्याहारसेवनं मौनम् उपशमक्षपक श्रेणीस्वरूपचिन्तनम् आचार्योपाध्यायबालवृद्धलानानां वैयावृत्त्यं च सयत्नं कर्त्तव्यम् । एताः क्रियाः साधूनां प्रतिदिवस कर्त्तव्यतया यद्यपि स्थिता एव, तथापि पर्युषणादिवसेषु विशेषरूपेण कार्या इति । नित्यधार्मिक क्रियापरायणैरपि श्राः पर्युषणायां विशेषरूपेणेदं कर्त्तव्यम्, तथा हि-प्रतिदिवस साधुदर्शनम्, नित्यनियमः, दानशील - तपो - भावानां समाराधनं, रात्रिभोजनपरित्यागः, साधर्मिकेष्वनुरागः, अनाथपरिरक्षणम्, अभयदानम्,
के अनगार गुणों में पूरी तरह उद्यत होना चाहिए । दूध, घी आदि विकृतियों का त्याग, रूखे-सूखे नीरस आहार का सेवन, मौन, उपशमश्रेणी और क्षपकश्रेणी के स्वरूप का चिन्तन तथा आचार्य उपाध्याय बाल वृद्ध और ग्लान मुनि की वैयावृत्य यत्नपूर्वक करना चाहिए । यद्यपि ये सब क्रियाएँ साधुओं को प्रतिदिन कर्त्तव्य हैं, तथापि पर्युषणा के दिनों में इनको विशेषरूप से करना चाहिए ।
नित्यप्रति धार्मिक क्रियाओं के करने वाले होते हुए भी श्रावकों को पर्युषणा काल में विशेषरूप से यह करना चाहिए - प्रतिदिन मुनिदर्शन, नित्यनियम, दान शील तप और भावना की समाराधना, रात्रिभोजन का त्याग, साधर्मी जनों पर अनुराग, अनाथों की रक्षा, अभयदान, धर्मप्रचार, तपस्या करने के
ધના' ની સાથે સાથે દૂધ આદિ વિગયને ત્યાગ કરવા ઘટે. નીરસ આહારનું સેવન કરવું, ‘મૌનવ્રત ધારણુ કવું, ઉપરામ અને ક્ષપક શ્રેણીને વિચાર કરવા, આચાય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન મુનિજનાની સેવાચાકરી કરવી. એ ઉપર ગણાવેલ ક્રિયાએ સાધુ-સાધ્વીના દૈનિક જીવનમાં વર્ણાએલી છે પરંતુ · પર્યુષણ ' પ માં તે તે ક્રિયાઓમાં જો કાંઇ ક્ષતિ રહી ગઇ હોય તે તેને પૂર્ણ વિચાર કરી તેમાં સુધારા કરે, તેમજ પ્રાયશ્ચિત્ત લઇ આગામી કાલે આગલ વધવાના નિશ્ચય કરે, આ નિયમો ફકત સાધુ-સાધ્વીઓ માટેજ છે' એમ રખે કેઇ માનવામાં ભૂલ ન કરે. જે નિયમાવલિ પર પરાથી ચાલી આવે છે તે નિયમાવલિ શ્રાવકગણને પશુ ખંધન કર્તા છે. નિત્યપ્રતિ ધાર્મિક ક્રિયા કરવાવાલા શ્રાવકોને પણ ‘પર્યુષણ' પર્વમાં વિશિષ્ટ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાનું કહેલ छे. मा 'सोच्छ्व' हरभ्यान गृहस्थोथे हमेशा भुनि महाराजेना ४र्शन ४२वा, नित्य नियम रखा, हान, शाल, तप, अने ભાવની આરાધના વધારવી, રાત્રિèાજનનેા સદંતર ત્યાગ કરવા, સ્વધીજના ઉપર વત્સલભાવ રાખવેા, દીન
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
您
कल्प
मञ्जरी
॥८७॥