Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
र पानं वा खाद्यं वा स्वाद्यं वा प्रतिग्रहीतुं वा आहत वा, उच्चारं वा प्रस्रवणं वा परिष्ठापयितुम् , स्वाध्याय वा
कम्, स्थानं वा स्थापयितुम्, धर्मजागरिकां वा जागरितुम् , अन्यतमं वा तथाप्रकारं किमपि कार्यजातं
श्रीकल्प-
कर्तुम् ॥ म०३८॥
मुत्रे ॥११७॥
कल्पमञ्जरी टीका
टीका-कप्पइ निग्गंथस्स वा' इत्यादि-निन्यस्य वा निग्रन्च्या वा आचार्योपाध्याय-यावद्गणावच्छेदकरत्नाधिकेषु पूर्वपूर्वाभावे उत्तरोत्तम् आपृच्छय-पृष्ट्वा, तेषामवग्रहम् आज्ञा च अवगृह्य-गृहीत्वा अनशनादिषु द्वादशविधेषु तपः-कर्मसु खलु-निश्चयेन अन्यतमं तपःकर्म उपसम्पद्य-स्वीकृत्य विहर्तु कल्पते । कीदृशन्तत्तपःकर्म ? इत्याह-'उदारमित्यादि । तत्र-उदारं-अधानं स्वर्गापवर्गसुखप्रापकत्वात् , कल्याणं-शुभस्वाध को ग्रहण करना और उसका परिभोग करना कल्पता है, इसी प्रकार उच्चार-प्रस्रवण (मल-मूत्र ) का त्याग करना, स्वाध्याय करना, कायोत्सर्ग करना, अथवा धर्म-जागरण करना, तथा इसी प्रकार का अन्य कोई भी कार्य, आचार्य आदि की आज्ञा से करना कल्पता है ॥ म्०३८ ॥
टीका का अर्थ-आचार्य, उपाध्याय यावत् गणावच्छेदक या रत्नाधिक में से पूर्व-पूर्व के अभावमें उत्तर-उत्तर से, अर्थात्-आचार्य के अभाव में उपाध्याय से, उपाध्याय आदि के अभाव में गणावच्छेदक से और गणावच्छेदक के अभाव में रत्नाधिक से पूछकर और उनकी आज्ञा प्राप्त करके अनशन आदि बारह प्रकार के तपश्चरण में से किसी भी तपः-कर्म को स्वीकार करके साधु-साध्वी को विचरना कल्पता है।
वह तपःकर्म किस प्रकार का है ? इस प्रश्न का उत्तर देते हैं, वह उदार अर्थात् स्वर्ग-मोक्ष के सुख की प्राप्ति का कारण होने से प्रधान, सिद्धिविशेषरूप कल्याण का जनक होने से शुभ, समस्त उपद्रवों की કપે છે એ જ પ્રમાણે ઉચ્ચાર-પ્રસ્ત્રવણ (મળ-મૂત્ર) ને ત્યાગ કર, સ્વાધ્યાય કર, કાત્સગ કરો, અથવા ધમ–જાગરણ કરવું તથા એ પ્રકારનાં બીજાં કેઈપણ કાર્ય આચાર્ય આદિની આજ્ઞાથી કરવું ક૯પે છે (સૂ૦૩૮)
ટીકાને અથ...આચાર્ય, ઉપાધ્યાય યાવતુ ગણવચ્છેદક યા રત્નાધિકમાંથી પૂર્વ-પૂર્વના અભાવે ઉત્તરઉત્તરને, અર્થાત્ આચાર્યું ન હોય તે ઉપાધ્યાયને, ઉપાધ્યાયને અભાવે ગણુવિચ્છેદકને, અને ગણાવદકને અભાવે રત્નાધિકને પૂછીને અને એમની આજ્ઞા પ્રાપ્ત કરીને અનશન આદિ બાર પ્રકારનાં તપશ્ચરણમાંથી કંઈ પણ તપકમને સ્વીકાર કરીને સાધુ-સાધ્વીએ વિચરવું કપે છે.
એ ત૫કમ કયા પ્રકારનું છે ? એ પ્રશ્નનો ઉત્તર આપે છે. તે ઉદાર અર્થાત્ સ્વ-મેક્ષના સુખની પ્રાપ્તિનું કારણુ હોવાથી પ્રધાન, સિદ્ધિ-વિશેષરૂપ કલ્યાણનું જનક હોવાથી શુભ, બધા ઉપદ્રની ઉપશાન્તિનું
પર
॥११७||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧