Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥१५३।।
लतरुतले विराजमान, शुभध्यानमग्नं, मुनिजनाय्यं, जिनवरधर्मस्वस्तिकां सदोरकमुखबस्त्रिका चन्द्रश्चन्द्रिकामिव मुखे धरन्तं, कर्मचयं रिक्तं कुर्वन्तं, शारदेन्दुप्रसन्नवदनं, धवलवसनं, ज्ञाननिधानम्, अकिञ्चन कञ्चन मुनिमपश्यत् ।।मू०५॥
टीका-'तए ण' इत्यादि--
ततः खलु सघन-निबिडं वनं निरीक्षमाणस्य पश्यतः बुभुक्षमाणस्य-बुभुक्षोः तस्य-नयसारस्य मध्याह्न आसीत= मध्याह्नो जातः । तदा तस्मिन् मध्याह्नकाले प्रचण्डमार्तण्डः पखरकिरणसूर्यः प्रज्वलितानल:=पदीप्ताग्निः इवन्यथा महता-उग्रेण तेजसा तपति । तस्मिन् समये स नयसारो वनगहनभूतले बनस्य कठिनभूमितले, इतस्ततः परिभ्रमन् भाग्यवशात् पूर्वकृतसुकृतप्रभावात् कञ्चन मुनिम् अपश्यत्-दृष्टवान् । कीदृशं मुनिम् ? इत्याह--तपस्त
कल्पमञ्जरी टीका
कल्याणकारी जिनधर्म को सूचित करनेवाली डोरासहित मुखवत्रिका को मुख पर इस प्रकार धारण किये हुए थे, जैसे चन्द्रमा चांदनी को धारण करता है। आत्मा से कर्मों के संचय को दूर करने में तत्पर थे । उनका बदन शरद् ऋतु के चन्द्रमा के समान प्रसन्न था। श्वेत वस्त्र पहने हुए थे। ज्ञान के निधान थे, किन्तु अकिंचन-अपरिग्रह थे ॥सू०५||
टीका का अर्थ-सघन वनकी देखरेख करते हुए, क्षुधा से पीडित नयसार को वन में ही मध्याह्न हो गया। उस समय अत्यन्त तीव्र किरणों वाला सूर्य धधकती हुई आग की तरह उग्र तेज से तपने लगा। ऐसे समय में वन के विषम प्रदेशों में इधर-उधर भ्रमण करते हुए नयसार को पूर्वोपार्जित पुण्य के प्रभाव से एक मुनि दृष्टिगोचर हुए। वह मुनि कैसे थे? सो कहते हैं-वे तपस्या कर रहे थे।
कथा
ધ્યાનમાં મગ્ન હતા. મુનિજનમાં ઉત્તમ હતા. કલ્યાણકારી જિનધર્મને સૂચિત કરનારી દેરા સાથેની મુખવસ્ત્રિકાને મુખપર એવી રીતે ધારણ કરી હતી કે જેમ ચંદ્રમા ચાંદનીને ધારણ કરે છે. આત્માથી કર્મોના સંચયને દૂર કરવામાં તત્પર હતા. એમનું વદન શરદૂ-ત્રતુના ચંદ્રમાની પિઠે પ્રસન્ન હતું. તવ પહેર્યા હતાં. જ્ઞાનના નિધાન હતા, ५२न्तु मयिन-मपरिहता . (सू०५)
ટીકાને અર્થ–ગાઢ વનની દેખરેખ કરતાં અને ભૂખથી પીડાતા નયસારને વનમાં જ મધ્યાહન થઈ ગયે. એ વખતે અતિતીવ્ર કિરણોવાળે સૂર્ય, ભભૂકતી આગની પેઠે ઉગ્ર તેજથી તપવા લાગ્યું. એ સમયે વનના વિષમ પ્રદેશમાં આમ-તેમ ભ્રમણ કરતા નયસારને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી એક મુનિ નજરે પડયા. એ મુનિ
॥१५३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧