________________
૩. કામે કામે કમાહી
એક ને નહીં અનેકને, અનેકને જ શા ૬ ખમય કયારેક લાગ્યુ છે! કેટલાકે તા દુઃખને છે. મનાવી લીધો છે...
૨૦ ρὸ
માટે ? સતે જીવન જીવનના પર્યાય માન્યા
દુઃખના ડુંગરા તે શું, પણ દુઃખના કકર પણ માનવ સહુન કરવા તૈયાર નથી. ચેાગી કે ભોગી ..શેઠ કે સંત...દેવ કે નારક સહુને દુઃખના ડુઇંગર ઓળંગી જવા છે? પણ થેાલો...દુ:ખને એળંગવાની જરૂર નથી...દુઃખના દરીયાને બાંધવાની જરૂર નથી. એ પ્રયત્નો કદી સફળ થવાના નથી. દુઃખને કૂદીને દુઃખ ઓળંગાઇ ગયુ. હાત તે આજ કયાંય દુઃખહાત જ નહીં. કયાંય... કોઈ દુ:ખી હાત જ નહીં. એટલે સાચા રસ્તા...દુઃખને એળ'ગી જવાનેા રાજમાર્ગ શય્યંભવસૂરિજી મહારાજ ફરમાવી રહ્યા છે...
દુઃખને નહી દુખના મૂળને ઓળંગ દુ:ખનું મૂળ છે કામના...ઈચ્છા...અભિલાષા.
શષ્ય ભવસૂરિ મહારાજ ખાલમુનિ મનને કહે છે તુ ચાલ નહિ પણ એળંગી જા. વાત્સલ્યનિધિ પિતા ખુના એકના એક વ્હાલસાયા પુત્રને પ્રત્રજિત બનાવી મુનિજીવનની મહત્તા સમજાવતા સાધનાની ઉચ્ચ ભૂમિકા પર લઇ જતાં એક સેનાપતિની કઠારતા લાવી સૈનિકને જે
-