________________
૧૧૬
અભ્યાસ ગુણ પ્રાપ્તિ અર્થે થાય છે.
માટે પણ થાય છે સસ્કાર અલ્પજીવી હોય છે અભ્યાસના સંસ્કાર સ્થિર શાસ્ત્રના અભ્યાસ કરી શાત્રમય જેમની બુદ્ધિ બની ગઈ બહુશ્રુતને અભ્યાસ હમેશાં ઉપસ્થિત રહે છે. વાંચની વિર છે. આગમ એટલે મૂળસૂત્રો જ નહિ, સૂત્ર—નિર્યું ક્તિ—ભા ~ટીકા એક આગમ ઉપર ઉપસ્થિત સઘળું સાહિત્ય આત્મ તે આગમ—અભ્યાસ, એક આગમ નહિ અનેક આગમવિદ્ અનુસાર. મહાપુરુષ રચિત શાસ્રને પણ વેત્તા.. તે બધાને જ બહુશ્રુત. બહુશ્રુત એટલે જીવંત શાસ્ત્રભ'ડાર.
મનક !
-
બહુશ્રુતની પ પાસના આલાક—પરલાકનું હિત કરશે. ગતિમાં લઇ જશે. તત્ત્વના નિર્ણય દ્વારા શ્રદ્ધાની શુદ્ધિ થશે. બહુશ્રુત માહાત્માના અદના સેવક બની. તારું અનંતજ્ઞા કરે. એ જ તારા જ્ઞાનચાહક પિતાની શુભાશિષય..