________________
૨૨૨
જે દિવસથી વીતરાગનો, વાત હૈયે વસી ગઈ છે, ત્યારથી મમત્વભાવના વિષ હટમાં છે . તે દિવસથી જગતનું, પ્રેમીનું સાચું સ્વરૂપ સમજી ચૂકયો છું, તેથી મમભાવ' ન કહિ...પિ કુજા” ના બખ્તર પહેરીને સંસારમાં વિહરણ કરુ' છું. મારા પર પરિગ્રહ સેનાપતિનાં ભયંકર શસ્રા નાકામયાબ બને છે.
>
ચક્રવતી !
“સાંભળીને મારા મુક્ત હાસ્યની પાર્શ્વભૂમિકા”. મારા દોસ્ત બની જા. તને પણ મારી સંપત્તિના માલિક બનાવી દઉં. ચાલ, મારા વીતરાગના શરણમાં, જય જય.
‘મમત્વભાવ ને કહિ’પિકુજા' મમત્વભાવ
કર્યું. મમત્વભાવ કોઈ ચીજ ઉપર પણ નહિ કરું. વ્યકિત ઉપર પણ નહિ કરું.
કયારે પણ નહિ મમત્વભાવ કોઈ