Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
ૐ પાર્શ્વનાથાય હી
જૈન' જયતિ શાસનમ
ૐ પદ્માવત્યે હી
આત્મ કમલ-લબ્ધિસૂરીશ્વરગુરુભ્યો ના શ્રી જયંત–વિક્રમ-નવીનસૂરીશ્વગુરુભ્યો નમ
#sily
(9, 06:13 કાનેન્દિર શ્રી (, playing == rules Y દશવૈકાલિક સૂત્ર ચિતનિ કો
: શુભાશિષ દાતા : પૂજ્યપાદ તીથ પ્રભાવક આચાર્ય ભગવંત વિક્રમસૂરીશ્વરજી મહારાજ.
* સંપાદક
પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિક્રમ સૂરીશ્વચ્છ મ. સા. ના વિદ્વાન શિષ્ય પૂજ્ય મુનિ રાજયશ વિજય મ. સા.
~: લેખિકા :–
પૂજ્ય સાધ્વી સર્વોદયાશ્રી મ. ની નિશ્રાવર્તિ
સાધ્વીવર્યા વાયુમાશ્રીજી મ.
*
પ્રકાશક *
શ્રી લબ્ધિ-વિક્રમ-સૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર, અમદાવાદ-૧૩.
પ્રથમાવૃત્તિ : વિ.સ. ૨૦૩૭ શ્રીમતી કચામેન ખીમચ ભાઈ
: લાભ લેનાર :
ઃ નકલ :
૨૦૦૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
ધ ન્ય વાદ પ્રસ્તુત શ્રી દશવૈકાલિક સત્રની અનુપ્રેક્ષાઓનું લબ્ધિ-વિક્રમસંસ્કૃતિ કેંદ્ર તરફથી પ્રકાશન કરતા અમે આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથ રચવા માટે અમે સાધ્વીવર્યા વાચંયમાશ્રી ને ધન્યવાદ શું આપવાના છીએ ? તેઓએ તે પિતાનાં સ્વાધ્યાય અને ગુરુ-ભક્તિ માટે જ આ સર્જન કરેલ છે અને તેથી તેઓને અમે સંસ્થા તરફથી ભાવપૂર્વક વંદના કરીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનની કેપીની તમામ રકમ શ્રીમતી કંચનબેન ખીમચંદભાઈ તરફથી સદ્ વ્યયિત કરવામાં આવી છે
સંધવણ શ્રીમતી કંચનબેન તથા સંઘવી શ્રી ખીમચંદભાઈ અમારા શ્રી કલકત્તા-પાલીતાણા છરી પાલિત સંઘયાત્રાના એક સંધપતિ તે હતા જ, પણ ખૂબ જ ધર્મ પ્રેમી અને આદર્શ જેન દપતી છે.
પ્રસ્તુત પ્રકાશનને લાભ તેઓનાં વાત્સલ્યમૂર્તિ સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજીની પુનિત પ્રેરણાથી મલ્યો છે સાધ્વી સયાશ્રીજી ખીમચંદભાઈ લીંબડીવાળાનાં સંસારી બેન પણ છે. '
શ્રીમતી કંચનબેન તથા ખીમચંદભાઈ ને ધન્યવાદ ! આવા સુંદર પ્રકાશને પ્રસિદ્ધ કરીને વારંવાર શાસન સેવા કરવા માટે અમે અનુરોધ કરી રહ્યા છીએ.
સાથે જ જિન શાસનની સુંદર આરાધના અને પ્રભાવનાને વારસો એમના ચિરંજીવી સુપુત્ર નીલેશકુમાર તેમજ સુનીલકુમારમાં ઊતરે અને તેમની સંસ્કારી પુત્રીઓ નયનાબેન-પ્રજ્ઞાબેન- દક્ષાબેન પણ ખૂબ જ સંસ્કારમાં આગળ વધે, અમે એ જ ઈચ્છીએ છીએ. અને
સંસ્થા તરફથી હું વારંવાર તેઓને ધન્યવાદ આપું છું.
આ સાથે સંપૂર્ણ પ્રન્ટિીંગ કાર્યનું ધ્યાન રાખી કામ કરનાર ગુરુભક્ત શ્રી હસમુખભાઈ કાપડિયાને ધન્યવાદ આપ્યા સિવાય રહેવાતુ નથી. પ્રકાશન મંત્રી, શ્રી રાજેન્દ્ર એ. દલાલ
તથા ન ૧ સ્તર, અળ ,તેની
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
- જે છે કે
૩/૧૧
જે જે છે :
૪૧
૩૦
૪૧૭
૩૪
૪
હું
૪૧૧
૪૫
ધર્મો મંગલ મુક્કિk મહુકાર સમા બુદ્ધા
કામે કમાણી ૪. સંજમં નિદુઓ ચર
મહેસિણું ઉજજુદંસિ આઉસંતેણું ઉપસંપજિજરાણું વિહરામિ
સવ્વભૂયપભૂઅલ્સ ૧૦ જ સેય તે સમાયરે ૧૧. સે દુ નાહિઈ સંજમ ૧૨. સુહસાયગલ્સ ૧૩. અસંભંતે ૧૪. - અણુવિ ૧૫. જઈ મેં અણુગ્ગહું કુજા ૧૬. મહાદાઈ મુહાવી ૧૭. કાલે કાલ સમાયરે ૧૮, આયયઠ્ઠી ૧૯. કિ વિભૂસાએ કારિ ૨૦. સવિજજ વિજાણુગયા ૨૧. મિએ અદુદ્ધ અણવીઈ ભાસએ ૨૨. ન ય દિઠું સુર્ય સવ્વ ભિખુ ૨૩. આસુરત્ત ન ગડેજા , ૨૪. નેવ ગૂહે ન નિહ.
૪/૧૩ ૪૨૬ ૫/૧/૧
પY
પ/૧/૯૪ ૫/૧/૧૦૦
૫/૨/૪ ૫/૨/૩૪
૭૦.
૭૫
૬/૪
૮૦
૭/૫૫ ૮/૨૦
૮/૨પ
V
૮/૩૨
0
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૫. અમેાહ. વયણું કુંજજા. ૨૬. બટ્ટુલ્સય` પજજીવાસેજજા ૨૭. ન ત' વહુસે મુણી
વિસતા
૨૮. ગુરુપ્પસાયા ભિમુહે રમેજજા. ૨૯. અણુ ત નાણાવગ ૩૦. તેસિ સિખા પતિ ૭૧. વચ્ચેન્જ ન પુણાત્તિય
૩૨. અસવિભાગી ન તસ્સ માટખા ૩૩. નિર્દેસવત્તી પુછુ જે ગુરુણ
૩૪ જો છંદ મારાહયઈ સ પુજો અક્રાઉડ્ડપ્લેયસયા સ પુજો
૩૫
૩૬. ગુહિ સાહૂ અશુદ્ધિડ સા ૩૭.પેહે હિયાણુસાસણ
૩૮. વિયાણિયા અપ્પગમપગેણુ
૩૯.
નન્નત્ય નિજ્જયાએ તવહ્રિટ્ટિજજા ૪૦. ધ્રુવન્નેગી
૪૧. અવિહેડએ જે સ ભિખુ ૪૨. પુઢવી સમે મુણી હવેજજા. ૪૩. અત્તાણુ ન સમુસે જે સ શિકખુ
૪૪. નિરુવસે પરિયાએ
૪૫: વ્યુએન્જ દેહ' ન દુ ધમ્મસાસણ પડિમામલદ્દ-લકખેણ મમત્તભાવ ન કહિ પિ મુજજા.
૪૬.
४७
૪૮. સુત્તમ્સ મગેણ ચરેન્જ ભિકખુ
૪૯. તથૈવ ધીરા પડિસાહરેજજા ૫૦. અપ્પા ખલુ સયય' રકિખ અવે
૮/૩૩
૮/૪૩
[૪૯
૯/૧/૧૦
૯/૧/૧૧
૯/૨/૧૨
૯/૨/૧૮
૯/૨/૨૨
૯/ર/૧
૯/૩/૧
૯/૩/૧૦
૯/૩/૧૧
૯/૪/૨
૯/૩/૧૧
૯/૪/૩
૧૦/
• ૧૦/૧૦
૧૦/૧૩
૧૦/૧૯
૧ ચૂ./૧૧
૧ ચૂ./૧૭
૨ ચૂ./ર
૨ ચૂ./૮
ર ચૂ/૧૧
૨ ૨/૧૪
૨ ચૂ.૧૬
૧૦૭
૧૧૨
૧૧૭
૧૨૨
૧૨૮
૧૩૩
૧૩૯
૧૪૩
૧૪૯
૧૫૩
૧૫૮
૧૬૨
૧૬૭
૧૭૨
૧૭૮
૧૮૩
૧૮૮
૧૯૩
૧૯૮
૨૦૨
૨૦૮
૨૧૨
૨૧૮
૨૨૩
૨૨૭
૨૩૨
Page #9
--------------------------------------------------------------------------
________________
# સમર્પણ છે,
અન ત ઉપકારી
વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ ગુરુદેવ તીર્થપ્રભાવક પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય વિકમસૂરીશ્વરજી મ. ના પવિત્ર
કરકમલેમાં...........
,
ન
આપનું આપને.
સમર્પિકા :આપની શિષ્યા વાચંયમ
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રની અંતિમ બે ચૂલિકાઓ શ્રી સીમંધર ભગવાન પાસેથી લાવીને મૃતધરોને તેઓએ સુપ્રત કરી છે. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા ઉત્તમ કેટિના આરાધક અને પ્રભાવક પણ તેઓએ શાસનને સમર્પિત કર્યાનું કહેવાય છે. આર્ય -વજીસ્વામી પણ સ્વાધ્યાય કરતાં સાધ્વીજી મહારાજાઓનાં મુખથી
અગિયાર અંગને પાઠ સાંભળી એકાદશ અંગ પાડી બન્યા છે! ચાકિની–મહત્તરા સાધવીજીથી પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ જેવા મહાન જ્યોતિર્ધર ગ્રન્થકાર પ્રાપ્ત થયા કે જેઓના ગ્રંથોના અભ્યાસ વગર ગમે તેટલો આગમનો અભ્યાસ પણ અધૂરો ગણાય છે. જગ વિખ્યાન “ઉપમિતિ ભવ પ્રપંચ” માં ઉલેખ પામેલ “ગણા”
એક વિદુષી સાધ્વીજી મહારાજ છે. મલ્લધારી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પિતાની “વિશેષ આવશ્યક” ની ટીકામાં સહાયભૂત થયેલ સાધ્વીજી મહારાજાઓને નામોલ્લેખ કર્યો છે. તેમજ ત્યારબાદ પણ સ્તુતિ અને દેવવંદન આદિ રૂપે રચાયેલું કેટલુંક સાહિત્ય પૂ. સાધ્વીજી મહારાજાઓનું ૨ ચત છે.
વર્તમાન કાળમાં પણ ઘણું સાધ્વીજી મ. પિતાના ગચ્છનાયક અને ગણનાયક વડીલો તેમજ ગુરુની આજ્ઞાનુસાર જૈન સાહિત્યજગતમાં વિવિધ રીતે વૃદ્ધિ કરે છે.
આવા સહુ સાથ્વીવર્ગમાં સાધ્વી સર્વોદયાશ્રીના નિશ્રાવતી સાધ્વીવર્યા “વાચંયમાશ્રી’ પણ એક છે. જેમણે કરેલ આગમ ગ્રંથ ઉપર આટલી વિવેચનાવાળું વિવેચન પ્રથમ પ્રથમ જ જેવા મળે છે. આ દશવૈકાલિક સૂત્ર પરના ચિંતનગ્રંથ એક આગમ અન.
ક્ષારૂપ ગ્રંથરત્ન છે.. સુવિહિત ગુરુ ભગવંતો પાસેથી વાચના મેળવી પિતાના ક્ષપશમ પ્રમાણે આગમ વચનેને મને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યારે જ આવી ચિંતન ધારાઓ પ્રગટ થાય છે. મારે મન તે આ ગ્રંથ એક જાહેર અનુપ્રેક્ષા છે. સામાન્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
રીતે અનુપ્રેક્ષા માનસિક છે. જ્યારે આ આગમ અનુપ્રેક્ષાઓ બહુ જનહિતાય પત્ર પર ઉતારવામાં આવી છે. આર્યા વર્ગમાં ચાલી રહેલાં પુષ્ટ સ્વાધ્યાય પ્રયત્નને આ એક નમૂને છે.
આ સાધ્વીજી કેટલા બધાં ઊંડાં ચિંતનવાળાં છે તે વાચક સ્વયં વિચારે. લખવાની શૈલી પણ અનોખી છે. ભાવનાના સ્ત્રોતથી ભરેલી વિવેચન લખનારા સાધ્વીજીએ ૧૧ વર્ષની ઉંમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષા લઈને ખૂબ અભ્યાસ કર્યો છે અને અમારા પરમારાપાદ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપા પ્રાપ્ત કરી હતી. આવા આ સાધ્વીજી અનેક આગમ ગ્રંથનાં રહસ્યોને...ભાવભરી અને સરળ રીતે હૃદયંગમ વિવેચને લખીને ખૂબ-ખૂબ શાસનની સેવા અને પ્રભાવના કરીને અમારા શાસન શેભાના ભાવને સફલ કરનારા થાઓ તથા આવા અનેક સ્વાધ્યાય ગ્રંથે વધુને વધુ સ..સ્વના જીવનને શાસન સમર્પિત બનાવી સંયમ રસના આનંદમાં મસ્ત બનાવી તેમની પર વરસી રહેલા પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદેને સાર્થક કરે !
પ્રભુ પરમાત્માને આદેશેલ-ઉપદેશેલ ચતુર્વિધ સંઘ પોતપોતાની મર્યાદા વધારી શાસનને જયનાદન્કર જૈન જયતિ શાસનમ'ને નાદ વિશ્વવ્યાપી બનાવે એ જ અભ્યર્થના.....
આ વિમસૂરિ
(ઈમ્બતુર)
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
;
આશીવ ચન
તીપ્રભાવક પૂ. આચાય દેવ વિક્રમસૂરી મ
જૈન શાસનમાં અનેકાનેક સરપુંગવા, મુનિપુંગવા થયા છે કે, જેઓએ પોતાની પ્રતિભાના બળથી પુષ્કળ પ્રકરણગ્રંથાની રચના કરેલી છે; અને એ રચનાના આધારથી અનેક આત્માઓએ પોતાની બુદ્ધિની પવિત્રતાને કેળવી, સંયમની સુંદર આરાધના કરી, પ્રભુના ઉપદેશને સાક કર્યાં છે
જેવી રીતે સૂરિપુ'ગવા, મુનિપુંગવા પરમેષ્ટીપદમાં બિરાજમાન છે, તેવી રીતે સાધ્વીજી મહારાજ પણ પરમેષ્ઠિપ૬માં બિરાજમાન છે. આ પરમેષ્ટિપદમા બિરાજમાન સાીજી મહારાજનું પણ ચતુવિધસ ધમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
ચતુર્વિધ-સંધના ખીજા અગરૂપ આ સાધ્વીજી‘ મહારાજાઓ, આર્યાએએ ધ્યાન અને સ્વાધ્યાય જેવાં પ્રમુખ અંગોને સુદી་કાળથી જીવનમાં વણી લીધાં છે. ધ્યાન સ્વાધ્યાય અને ધર્મોપદેશમાં જ લીન સાધ્વીજી મહારાજા પાસે શાસન પ્રત્યે એક અનન્યા. સમણુ અને શ્રદ્ધાભાવ જ રહેતા આવ્યા છે; અને તેથી `શાસનસેવા, રક્ષણુ અને પ્રભાવનાનાં કાર્યોમાં તેઓ એટલા બધા ગૌણ ભાવે રહ્યા છે કે આજે આપણી પાસે આર્યા ચનાથી માંડીને અત્યારના કોઇપણ સાધ્વીજી મ. ની ગુરુણી પરપરાની યાદી પણ પ્રાપ્ત થતી. નથી. આવી પરિસ્થિતિને સમ્યક્ રીતે સહુએ ,વિચારવી જોઈએ.
"
વળી કયાક કયાંક પ્રાપ્ત થતા સાધ્વીજી મહારાજાઓના માનભ ઉલ્લેખાથી તેની પ્રતિભા પરિચય થાય છે. તેમાં મહા-મહત્તરા યજ્ઞા સાધ્વીજી આગમન પોતે ગુણ ગવાયેલ સાધ્વીછે મહારાજ છે.
*;
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રની અંતિમ બે ચૂલિકાઓ શ્રી સીમંધર સગવાન પાસેથી લાવીને મૃતધરેને તેઓએ સુપ્રત કરી છે. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા ઉત્તમ કોટિના આરાધક અને પ્રભાવક પણ તેઓએ શાસનને સમર્પિત કર્યાનું કહેવાય છે. આર્ય નવજસ્વામી પણ સ્વાધ્યાય કરતાં સાધ્વીજી મહારાજાઓનાં મુખથી અગિયાર અંગને પાઠ સાંભળી એકાદશ અંગ પાડી બન્યા છે ! ચાકિનીમહારા સાવી છથી પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ જેવા મહાન જ્યોતિર્ધર ગ્રન્થકાર પ્રાપ્ત થયા કે જેઓના ગ્રંથોના અભ્યાસ -વગર ગમે તેટલો આગમનો અભ્યાસ પણ અધૂરો ગણાય છે. જો વિખ્યાત “ઉપમિતિ ભવ પ્રપંચ” માં ઉલ્લેખ પામેલ “ગણુ”
એક વિદુષી સાધ્વીજી મહારાજ છે. મલધારી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતાની વિશેષ આવશ્યક” ની ટીકામાં સહાયભૂત થયેલ સાધ્વીજી મહારાજાઓને નામેલ્લેખ કર્યો છે. તેમજ ત્યારબાદ પણ સ્તુતિ અને દેવવંદન આદિ રૂપે રચાયેલું કેટલુક સાહિત્ય પૂ સાધ્વીજી મહારાજાઓનું રચિત છે.
વર્તમાન કાળમાં પણ ઘણાં સાધ્વીજી મ. પિતાના ગચ્છનાયક અને ગણનાયક વડીલો તેમજ ગુરૂઓની આજ્ઞાનુસાર જૈન સાહિત્યજગતમાં વિવિધ રીતે વૃદ્ધિ કરે છે.
આવા સહુ સાધ્વીવર્ગમાં સાધ્વી સયાશ્રીના નિશ્રાવત સાધ્વીવય “વાચંયમાશી” પણ એક છે. જેમણે કરેલ આગમ ગ્રંથ ઉપર આટલી વિવેચનાવાળું વિવેચન તેં પ્રથમ પ્રથમ જ જેવા મળે છે. આ દશવૈકાલિક સૂત્ર પર ચિંતનગ્રંથ એક આગમ અનુ. પ્રણારૂપ ગ્રંથરત્ન છે... સુવિહિત ગુરુ ભગવત પાસેથી વાચના મેળવી પિતાના ક્ષેયોપશમ પ્રમાણે આગમ વચનેને મને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યારે જ આવી ચિંતન ધારાઓ પ્રગટ ચાય છે. મારે મન તે આ ગ્રંથ એક જાહેર અનુપ્રેક્ષા છે. સામાન્ય
Page #15
--------------------------------------------------------------------------
________________
રીતે અનુપ્રેક્ષા માનસિક છે. જ્યારે આ આગમ અનુપ્રેક્ષાઓ બહુ જનહિતાય પત્ર પર ઉતારવામાં આવી છે. આર્યા વર્ગમાં ચાલી રહેલાં પુષ્ટ સ્વાધ્યાય પ્રયત્ન આ એક નમૂને છે. ,
આ સાધ્વીજી કેટલા બધાં ઊંડા ચિંતનવાળાં છે તે વાચક સ્વયં વિચારે. લખવાની શૈલી પણ અનોખી છે. ભાવનાના સ્ત્રોતથી ભરેલી વિવેચના લખનારા સાધ્વીજીએ ૧૧ વર્ષની ઉમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષા લઈને ખૂબ અભ્યાસ કર્યો છે અને અમારા પરમારાથ્યપાદ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપા પ્રાપ્ત કરી હતી. આવા આ સાધ્વીજી અનેક આગમ ગ્રંથનાં રહસ્યો...ભાવભરી અને સરળ રીતે હૃદયંગમ વિવેચને લખીને ખૂબ-ખૂબ શાસનની સેવા અને પ્રભાવના કરીને અમારા શાસન શોભાના ભાવેને સફલ કરનારા થાઓ તથા આવા અનેક સ્વાધ્યાય ગ્રંથો વધુને વધુ સ...સ્વના જીવનને શાસન સમર્પિત બનાવી સંયમ રસના આનંદમાં મસ્ત બનાવી તેમની પર વરસી રહેલા પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદેને સાર્થક કરે!
પ્રભુ પરમાત્માને આદેશેલ-ઉપદેશેલ ચતુર્વિધ સંઘ પોતપોતાની મર્યાદા વધારી શાસનને જયનાદ કરતે “જૈન જયતિ શાસનમ્ ને નાદ વિશ્વવ્યાપી બનાવે એ જ અભ્યર્થના....
આ વિક્રમરિ..
(કેઈમ્બતુર)
Page #16
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય....
સ્વાધ્યાય એકતપુ :
ખરુ વાચન આગમનુ
આગમ અને શાસનરસના ઊંડા પ્રેમી પૂજ્ય ગુરુદેવને આગમ કઠસ્થ કરાવવાના ખૂબ જ શાખ હતા. પૂજ્ય ગુરુદેવે સાધુ જીવનના પ્રાર ભમાં શ્રી દશવૈકાલિક સૂત્ર મુખપાઠ કરાવ્યું. હસ્થ થયેલ શ્રી શવૈકાલિક સૂત્રને ટકાવી રાખવા પાઠ તા કરવા જોઇએ. તેમાં ઉપદેશમાલાકાર શ્રી ધર્માંદાસ ગણુજીના એક વાકયે નવા રસ જગાડયા. તેઓશ્રીએ ઉપદેશ માલામાં લખ્યું છે કે... નન્નાપ वट्टमाणस्स खणे नींणे जाई वेरग्गं '
..
w
સ્વાધ્યાયમાં લાગી રહેલ આત્માને ક્ષણે-ક્ષણે વૈરાગ્ય થાય છે. ચિંતન કરતાં સમજાયુ કે સ્વાધ્યાયનું માત્ર ફળ જ શ્રી ધર્મદાસ ગણિ બતાવી નથી રહ્યા, પણ સાથે.સાથે સ્વાધ્યાય કેવી રીતે ક તે પણ કહી રહ્યા છે
ધીમે-ધીમે...મધુરા સ્વરે જ્યારે જ્યારે પાઠ કરતા,ત્યારે આત્મા આનંદ વિભાર બની જતા. આજે પણ કયારેક-કયારેક સળગ દશ-દશ અધ્યયનને ચૂલિકા સાથે સ્વાધ્યાય કરું છું, ત્યારે શરીરમાં જાણે કાયાકલ્પ થયેા હોય,'તૈવી કોઇ હળવાશ અનુભવાય છે. મનમાં એવી મસ્તી પ્રગટે છે કે જગતના લોકો સાથે વ્યાવહારિક કે ઓપ ચારિક વાત કરવાનું મન નથી થતું,
પરમતારક પૂજ્ય ગુરુદેવ વિજય વિક્રમસૂરીશ્વરજી મહારાજા વાર વાર કહે છે “ ભાઈ ! બધું વાચન ખરું ! બધાં શાસ્ત્રા ખરાં,......! પણ... કાણુ જાણે કેમ આગમની વાણી હૈયાને સીધે સ્પર્શી કરે છે.
""
Page #17
--------------------------------------------------------------------------
________________
આજે ઈંગ્લિશમાં જેને touching કહીએ છીએ, તેવા સંવેદનશીલ . હૃદયસ્પર્શે શાસ્ત્રોના અર્થ જાણીને સ્વાધ્યાય કરનારને થયા વગર ન જ રહે તે નિર્વિવાદ વાત છે.
$
>
આ જ દશવૈકાલિક સૂત્રમા સ્વાધ્યાય અંગે કહ્યુ છે કે...... “મોચા લક્ષાય રઘુ ને લ મિલ્લુ' આ પદનું સાચું હાઈપૂર્વકનું ભાષાંતર કરવું હાય, તો લખવુ પડે કે...‘ખાધું નથી કે સ્વાધ્યાયમાં મ`ડી પડયા તે જ સાધુ... ખરેખર તા સ્વામ્વાય એજ સાધુજીવન છે. અને તેથી જ શાસ્રતરામાં આવે છે કે સ્વાધ્યાય સમો તો નથિ” સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી; અને આ દશવૈકાલિક સૂત્ર' તે સુંદર પદ્યમાં રચાયેલો એવા સુદર ગ્રંથ છે કે જો સારા મધુર કડી ત્માએ ધીમે ધીમે રણકતાં મધુર અવાજે સ્વાધ્યાય કરતાં હોય, તો નંદીસૂત્રની પેલી વાત સÆાય નારીથ્રોલક્ષ્ય' ની વાતનું પ્રત્યક્ષીકરણ થાય. સ્વાધ્યાય રૂપ નદીચેાષ એ સાધુ ભડલીની અનેાખી આભા છે.
'
સ્વાધ્યાય એક પરમ આનદ્ર
J.
'
આ સ્વાધ્યાય માત્ર શબ્દોની પરિવના અને પરિપાટી રૂપમાં સીમિત નથી થતા, તેમાં ' અનુપ્રેક્ષા પણ ભળવી જોઇએ અને પરાવના બાદ જે અનુપ્રેક્ષામાં' પ્રવેશ્યા, તેના માટે ધ્યાન તે લગભગ ગુલામ જેવું જ છે.' અનુપ્રેક્ષાના સ્વામી કારે ધ્યાનમાં પ્રવેશી જાય છે, તેની કપના યાતોને પણ હેતી નથી. અનુપ્રેક્ષા એ શાસ્ત્રીય શબ્દ છે એના માટે અત્યારે પ્રક્ષિત શબ્દ ચિ’નન’ છે. ચિંતન અને તેમાંય મહાપુષ્પાના શાસ્ત્રનું ચિંતન એ અનંત આનંદ સાગરની એક મસ્તીભરી .સહેલ છે. જે શાસ્ત્રના શબ્દોનાં ચિતના 'કરી શકે છે, તે પેલા ઉમાસ્વાતિજી મહારાજાનાં વચને ને પ્રત્યક્ષ કરી 'શકે છે. નૈવાપ્તિ જ્ઞજ્ઞસ્ય તત્પુરૂં નવ
Page #18
--------------------------------------------------------------------------
________________
देवराजस्य यत्सुखं इहैव साधोः लोक व्यापार रहितस्य સાધુ માટે સ્વાધ્યાય એ લેકેત્તર વ્યાપાર છે. લૌકિક વ્યાપારનો ત્યાગ કરી જે લોકોત્તર વ્યાપારમાં પ્રવેશ્યા, તેના આનંદની કઈ અવધિ હેતી નથી.
ચિંતનબીજેને કેડાર દશવૈકાલિક સૂત્ર પણ ચિંતનબીજેને એક અનુપમ ખજાને છે પ્રસ્તુત ગ્રંથ માત્ર પચાસ ચિંતનબી પર લખાય છે. કેઈપણ વાચક એમ ન સમજે કે દશવૈકાલિક સૂત્રનું ચિંતનીય તત્ત્વ અહીં આટલામાં જ સમાપ્ત થઈ જાય છે. આખરે લખાણ અને ગ્રંથની એક નિયત મર્યાદા હેય છે, માટે જ અહીં આટલાં ચિંતનબી જેને ખીલવવામાં આવ્યા છે. આવાં અઢળક ચિંતનબી આ સૂત્રમાં ભય પડવાં છે.
લેખિકા સાથ્વીવર્યાના માફક જે વિશેષ કરીને અન્ય આર્યા શ્રેષ્ઠ ચિંતન કરવા પ્રયત્ન કરશે, તો તેમને પણ આવી સામગ્રી પ્રાપ્ત થશે. વર્તમાનમાં પૂજ્યશ્રી શ્રમ સંસ્થા, શ્રમણ મહદ કરતાં સ્વાધ્યાયમાં વધારે લાગેલા હોય છે તેમ કહેવાય છે તેથી જ તેઓએ હવે અનુપ્રેક્ષાયુક્ત સ્વાધ્યાયમાં ઊતરવું આવશ્યક છે. તેઓમાં અનુપ્રેક્ષા રસ ખીલશે, તો જૈન સંઘમાં તેઓના બધથી મહાસતીઓ સમી માતાઓ સત્યાગી નહી બનેલી હોય, તે પણ જૈનત્વના તેજપુંજ દશે દિશામાં પ્રસરાવી શકશે.
ચિંતન કેવી રીતે થાય? ઘણી વ્યક્તિને ઘણી વાર “ચિંતન ” શબ્દ સાંભળીને આશ્ચર્ય લાગે છે, ચિંતન કેમ થાય? ચિંતન કેવી રીતે કરાય ? તેવા પ્રશ્નો થાય છે. ઘણીવાર એવા જિજ્ઞાસુઓ આવે છે. પ્રશ્ન પૂછે છે. “ચિંતન કેવી રીતે થાય ?” આ પ્રશ્નનો જવાબ પણ
Page #19
--------------------------------------------------------------------------
________________
ચિંતન માંગી લે તેવા છે. ખરેખર તે ચિંતનશક્તિ એ પણુ અત્યારની ભાષામાં કુદરતી બક્ષીસ કે Natural gift જેને કહેવા માં આવે છે, તેવી એક શક્તિ છે, પણ તે શક્તિ આ ભવમાં પ્રયત્નથી સાધ્ય નથી તેમ ન માનવુ. આપણને ચિંતન કરતાં શું આવડે ? તેવા ભાવેા લાવી નિરાશ ન થવું.
*
ચિંતન...ખાસ કરીને શાસ્ત્રીય ચિંતન માટે સૉંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષ!ને સુદર વ્યાકરણ પૂર્ણાંકને મેધ હોવા જોઈએ. આવા ભાષાના પરિપકવ મેધ ખાદ ચર્ચા-વિચારણાની શક્તિ ખીલે માટે વર્તમાનમાં જે ન્યાયના અભ્યાસ કરવામા આવે છે તેવા અભ્યાસ કરવે જોઇએ. ન્યાય એટલે ન્યાય...અને તર્ક શક્તિથી બુદ્ધિને વિકાસ કરવા માટે તર્કસંગ્રહ અને મુક્તાવલ જ ભણવાં જોઈએ તેવ આગ્રહ રાખવાની જરૂર નથી. સારી રીતે સ્યાદાદ મજરી... તત્ત્વ. ન્યાય વિભાકર... સ્યાદ્વાદ રત્નાકર... તત્ત્વાર્થ સૂત્રની ટીકા ..વિશેષ આવશ્યકની ટીકા... હરિભદ્રસૂરિજી મહારાજાના પ્રકરણ ગ્રંથ અને તેના પર જો ટીકા વચાય તે સારી રીતે તબુદ્ધિ વધવાની સાથે અન્ય શાસ્ત્રીય પદાર્થોથી પણ વાંચકની મતિ સુદૃઢ બને છે, માટે આવા અભ્યાસ પણ જરૂરી છે. ત્યારબાદ પણ વિશાળ અને વિવિધ ક્ષેત્રનું વિવિધ વાંચન હોવું જરૂરી છે. તે અંગે કોઈ નિયત કરેલા ગ્રંથા વાંચવા તેવું જરૂરી નથી, પણ, જેમાં ઊંડાણુ ભર્યું હોય, જે ચિંતનરૂપ ગ્રંથ હાય, તેનું વાચન કરવું જોઇએ.
આટલું કરવાથી સ્વાભાવિક હા-પાહ શક્તિ વિકાસ પામે. છે. આ વિકાસ પામેલી શક્તિ આપણને સુંદર મા` પર આગળ. વધારે તે માટે આગમશાસ્ત્રના વેત્તા પાસે... અભ્યાસીઓ પાસે નમ્ર ભાવે ચર્ચા કરવી નમ્ર અને જિજ્ઞાસુ ભાવે થયેલી ચર્ચાએને! રસ અને આગમ ગ્રથના પ્રણેતા અને દાતા પરતું અનન્ય. કોટિનું બહુમાન કોઈ પણ વિદ્યાર્થીને ચિંતન તરફ લઈ જાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
સત્રકાર કે 2 થકારે અમુક ગાથામાં અમુક શો શા માટે મૂક્યા ? એ જ અર્થો માટે બીજો શબ્દ શા માટે ન મૂક્યા ? તેઓના મૂકેલા શબ્દો કેટલા વ્યાપક અને યથાર્થ છે? તેના ઠેકાણે અન્ય શબ્દ હોય તો તે કેવા વામન અને અયથાર્થ લાગે...! આવી રીતના આંતરિક ઉહાપોહમાંથી એક એવી ચિતન શક્તિ પ્રગટે છે કે ધીમે-ધીમે સામાન્ય સમજ ધરાવનાર વ્યક્તિ કે વિદ્યાથી પણ ચિંતક બને છે અને શાસ્ત્રીય અનુપ્રેક્ષાપૂર્વક સ્વ ધ્યાયને આસ્વાદ કરી કે ઈ અલૌકિક આનંદન પામે છે. કહી શકાય કે ..
સ્વાધ્યાય એ સાધુ જીવન માટે ભોજન છે.તે અનુપ્રેક્ષા તે ભોજનનો સ્વાદ છે..!
અનન્ય ગ્રંથ પૂજ્ય ગુરુદેવ તરફથી આજ્ઞા થતા આ ગ્રંથનું મે સંપાદન કરેલ છે, આ કાર્યમાં વિશેષ તે સંપાદન શું કરવાનું હોય, પણ ચિંતનને એક સરખે પ્રવાહ વાચક સુધી પહોંચે તે માટે જે જે આવશ્યક લાગતું હતું, તે મેં કરેલ છે.
આવી રીતના સારાએ ગ્રંથને અવગાહીને ગ્રહણ કરેલ ચિંતન બીજો પરના વિવરણનો કેઈ ગ્રંથ માગ. જોવામાં આવ્યું નથી. * દશવૈકાલિક સૂત્ર” નામથી તે જૈન માત્રને માન્ય છે, પણ જે અક્ષરદેહે આપણને પ્રાપ્ત થાય છે, તે રૂપે આજે પણ સમસ્ત જેના વેતાંબર સંઘના તમામ કિરાઓને આ ગ્રંથ માન્ય છે, તે જોતાં તેના આરાધકે અને વાચને એક વિશાળ વર્ગ છે. આ સમસ્ત વર્ગને પ્રસ્તુત ગ્રંથ...
અનુપ્રેક્ષાના આનંદમાં ચિંતનના સુખચેનમાં અને સ્વાધ્યાયના સૌદર્યમાં..
સરકાવી દેશે, તેવી આશા...અભિલાષા ..સર્વથા સુયોગ્ય છે. રાજસ્થાન ભવન, કેઈમ્બતુર
રાજ્ય વિજય તા. ૨-૬-૮૧
Page #21
--------------------------------------------------------------------------
________________
લેખિકાના અંતર ઉદ્દગાર
ગુપૂજા અમારા અને તે ઉપકારી વાત્સલ્યવારિધિ ગુર્દેવને સમ ગ્રહણ કર્યો પચાસ વર્ષ થવાં આવ્યાં હતાં. ગુભક્તો અમારાં ગુબંધુ સાથે વિચારણા કરતા તહા. અર્ધશતાબ્દિ મહેત્સવ કયાં ઊજવાશે કેવી રીતે ઉજવો ? છેવટે દક્ષિણની ધર્મનગરી મદ્રાસમાં મહોત્સવ પ્રારંભ કરે અને આધ્રપ્રદેશના મુકુટમણિ તીર્થ કુપાકમાં મહેસવની પૂર્ણાહુતિ કરવી–આ નિર્ણયને પૂજ્યપાદ શાંતમૂર્તિ આચાર્યદેવ નવીનસૂરીશ્વરજી મ ના શુભાશિ
અનેક ભક્તો આવતા હતા. સો શ્રદ્ધાભક્તિથી લાભ લેવાં *ખતા હતા. અનેરી તપ–વાગ–જ્ઞાન–ધ્યાન શાસન પ્રભાવનાની જનાઓ સાકાર બનવા લાગી.
સૌના ભાવે જેનાં મારા હૃદયમાં રહેલ શુભ ભાવ અધિક જાગૃત બન્યા. મને થયું એકાંતર વાર્ષિક તપ કરવા દ્વારા હું પણ ગુરુ-ભક્તિ કરું. મારા ભાવ મેં રજુ કર્યા. રાજેન્દ્રભાઈએ પણ વધતપને પ્રારંભ કર્યો અમારાં સાધી મંડળમાં મહાતપસ્વી સાધવી ગીતપશ્વાત્રી અને દીપયાથીએ ગુરુપદ ભક્તિ અર્થે વીસ માસક્ષમણને પ્રારભ કર્યો અને અમારા વિધી સાધવી નયપધાશ્રીજી, વસુધાશ્રીજી જિનેશપવાથીજી, પ્રીત શાથીજી, વિમલયશાશ્રીજી, પાર્ષયશાશ્રીજી, અક્ષયશાશ્રીજી, પ્રજ્ઞાતિયશાશ્રીજીએ પણ માસક્ષમણ કરવાને સંકલ્પ કર્યો -
મારા મનમાં થયું; જરૂર તપ ગુરૂભક્તિનો માર્ગ છે, પણ મન કંઈક બીજું પણ ચાહતું હતું પ્રેરક વગર પ્રેરણું ક્યાં મળે ? અમારા ગુરુબધુ પૂજ્ય જયેશ વિજ્ય મહારાજે પ્રેરણું કરી. જે
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૦
સાચે જ ગુરુપૂજા કરવાની ભાવના હોય, તે દશવૈકાલિક ઉપર કંઈક લખે. દશવૈકાલિક સૂત્ર ઉપર અનુક્ષપ્રેક્ષા એ જ સાચી ગુપૂજા છે
વાત સાચી, પણ મારી નબળાઈઓને તે હુ જ સમજું. પ્રારંભ, ભાવાવેશમાં જલ્દી થઈ જાય, પણ પૂર્ણાહુતિ દૂર !!! મામ્બલમમાં એક પ્રકરણ લખ્યું-“મહુગાર સમા બુદ્ધા” અમારા તારક પૂ. ગુર્દેવની સેવામાં મૂક્યું. પૂજ્ય ગુરુદેવ તે ગુણાનુરાગી અને વાત્સલ્યમૂર્તિ. એમણે તે પ્રેરણા પ્રોત્સાહન અને અંતરના શુભાશિષ વહાવ્યા...“બસ, તું લખ્યાં કર.”...
પુડલતીર્થ છેવટે પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞાથી મદ્રાસથી નવ માઈલ દૂર કુંડલતીર્થમાં વીસ દિવસ જાપ કરવાનું નકકી કર્યું. આ તીર્થનું અમને સૌને આકર્ષણ છે. શાંત અને પ્રશમરસવાહિની ચાર પ્રાતિહાર્યયુક્ત આદિનાથ પ્રભુની અલૌકિક મૂર્તિ છે. શંખેશ્વ પાર્શ્વનાથની શીતળ છાયા છે. શાસન રક્ષક માતા પદ્માવતીથી અધિષ્ઠિત તીર્થ ક્ષેત્ર છે.
પૂજ્યપાદ ગુરુદેવે ભક્તામર સ્તોત્રની આરાધનાનો પ્રારંભ આ તીર્થમાં જ વિ. સં. બે હજાર પચ્ચીસનાં પિષ સુ એકમના દિવસે કરેલ, જે અદ્યાપિ અખંડ નિયમિત ચાલે છે; અને હવે તે ગુસત્રતસમી આ આરાધના બની ગઈ છે.
તીર્થમાં પુન: ગમન અમારા પૂજ્ય મોટા મહારાજ સર્વોદયાશ્રીજી મ ના શુભાશિષથી હું સાબી કુલયશાશ્રી અને સારા પાર્ષયશાશ્રીને લઈને જાપ માટે ગઈ વીસ દિવસનાં જાપની શરૂઆત કરી. જાપ દરમ્યાન સમગ્ર વ્યવહાર, વાચન સ્થગિત રાખ્યું. છેવટે પુનઃ પ્રેરણું થઈ. દશ વૈકાલિકનું શું ? બસ, તે દિવસો દરમ્યાન રેજ બે, ત્રણે, તે
Page #23
--------------------------------------------------------------------------
________________
કઈવાર ચાર પ્રકરણ લખવાનાં શરૂ કર્યા. જેમ પ્રકરણ લખય, તેમ પૂજ્ય ગુરુદેવની સેવામાં મેકલાવતા હતાં. પૂજ્ય ગુરૂદેવ વાગે, પૂ. ગુરુદેવ પ્રોત્સાહન આપતાં રહ્યા અને જાપ દરમ્યાન પચાસ પ્રકરણ લખાયાં. આમ, પ્રકરણની સંપૂર્ણ કેપી સાધી અડ્ડતપદ્માથીજીએ કરી અને અમે પૂજ્ય ગુદેવને વંચાવતાં રહ્યાં.
શ્રી દશવૈકાલિક સૂત્ર અગેનું મારું આકર્ષણ પચીસ વર્ષ પુરાણું હતું.
ગુરુ મુખે વાચના વિ. સં. ૨૦૧૦ નું ચાતુર્માસ સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં. અમારા પૂજ્ય ગુરુદેવે પૂ રત્નસૂલાશ્રીજી મ. સા. અને મને દશવૈકાલિકની વાચના આપવાને પ્રારભ કર્યો. વાચનાના પ્રારંભમાં પૂજ્ય દાદાગુરુદેવના આશીર્વાદ લેવા ગયા. પૂજ્ય દાદા ગુરુદેવે શુભાશિષ આપી. કહ્યું, “દશવૈકાલિક સૂત્ર પરમ પવિત્ર આગમ છે. પૂ. સેન સૂરીશ્વરજી મ. દશવૈકાલિકનાં ચાર અધ્યયનને પાઠ કર્યા વગર જલપાન પણ કરતા નહિ વિક્રમ વિજય! તમને વાંચના આપશે, તમે ખૂબ ભણે.” પૂજ્ય ગુરુદેવે વિક્રમ સુરીશ્વરજી મ) હૈયાનાં હીર વહાવી જ્ઞાનનાં દાન કર્યા. ત્યારથી દશવૈકાલિકનું આકર્ષણ જાગેલ અને અમારા પૂ. દાદા ગુરુદેવે અંતિમ અવસ્થામાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ખૂબ પ્રધાનતા આપી હતી, તેથી આ બે આગમ ઉપર અને આકર્ષણ રહ્યું છે.
અમારાં અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માનાં પુણ્યની સ્મૃતિસમા દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા., પૂ. દાદા ગુરુ દેવની પુનિત નિશ્રાથી મારે સંયમને શૈશવકાળ ધન્ય બને. પૂજ્યશ્રીની સ્મૃતિ થતાં શૈશવકાળનાં બાર વર્ષ (સંયમજીવનનાં આંખ સામે તાદશ થાય છે. આ અશ્રુથી સભર બની જાય છે..
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૨
tr
તે પૂજ્યશ્રીનાં અદૃશ્ય ચરણ-કમળમાં ભાવના કરતાં એક જ નમ્ર વિનંતિઃ “ પૂ. દાદા ગુરુદેવ ! બસ આપના ઉપદેશ અને મારા ભાટે સવેલ જે ભાવે। હતા તે સફળ કરવાની શું આ બાલિકાને શાંત ન આપે ? ”
ચિંતન કશ
અમારાં પૂજ્ય ગુરુદેવની સનન પ્રેરણાએ યુવાવસ્થામા પણ જ્ઞાનપિપાસા તીવ્ર રહી. અહુમદનગરમાં એકવાર પૂજ્ય ગુરુદેવે એક મુનિને કહ્યું, “ચિંતન કર, વિનય સમાધિ કેમ ? તપ સમાધિ કૈમ ? શ્રુત સમાધિ કેમ ! અને આચાર સમાધિ કેમ ? '' બસ, ત્યારથી શવૈકાલિક સૂત્ર અંગે એક માનસક ચિતન ચાલતું હતું. આજે પૂજ્ય ગુરુદેવની કૃપાએ હૃદ્યમાં રહેલ શુભભાવ પત્ર પર સ્થિર થયા. મહામના મહાપુરુષોની તારકકૃપા દ્વારા જ મારા માટે અશકય તે શકય બન્યું. દશવૈકાલિકનું ચિંતન કરતાં સદૈવ એક જ ભાવ રહ્યો છે. ધ્યાનયોગમાં કયારે આગળ વધીશ ? ધ્યાન અને જાપમાં ખૂબ જ રુચિ અને આનદની અનુભૂતિ થાય છે. મારે આત્મવિશ્વાસ છે. ગુરુકૃપા દ્વારા સવાઁ ક્ષેત્રમાં સિદ્ધિસાધક બની શકાય છે.
વિવિધ રીતે ગુરુપૂજા
છેવટે ધન્ય દિવસ આણ્યે. વિ સ ૨૦૩૫ નાં જેઠ સુદ ત્રીજે પચાસ પ્રકરણ પૂજ્ય ગુરુદેવને અર્પણ કરી ભાવપુષ્પથી ગુરુપૂજા કરી શકી. આ પ્રસ ંગે શક્તિનાં સ્રોત અને જ્ઞાન-ધ્યાન-તપ આરાધનામાં આન‰ અનુભવતાં અમારાં સાધ્વી મડળને એક મગલ પ્રભાને મા –દર્શીન આપ્યું. આપણે પણ સૌએ ગુરુ-પૂજામાં કંઈક કરવુ જોઇએ
અમારાં વિદુષી વલ્લભગિની પૂજય રત્નચૂલાથી મ. તે * વિતિ કરી : તમે;વિક્રમ-ભકનાભરનું સર્જન કરે. અમને સૌને
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૩
અનેરી પ્રેરણા મળશે. વિદુષી સાથ્વી નયપદ્માશ્રીજી ! વિનય ઉપર પચાસ પાનાં લખાય તે લખા. સાધ્વી અપદ્માશ્રીજી ! તમે. સુરેખ અને કલાત્મક અક્ષરોમાં ભકતામર સ્તોત્ર આલેખે, ચિંતક સાધ્વી શુભ્રાંશુયશાશ્રીજી ! વિધ ક્ષમા ધમ ઉપર પચાસ પાનાં લખાય તે લખો. સાધ્વી શીતાંશુયશાશ્રીજી ! પંચ પરમેષ્ઠી ઉપર સસ્કૃતમાં લખે. સાધ્વી પુનિતયશાશ્રીછ ! તમે પ્‘ચાચાર ઉપર પચાસ પાનાં લખે, સાધ્વી તીયશાશ્રીજી ! તમે જૈન ધર્મની રૂપરેખાનુ ઈંગ્લિશ ભાષામાં રૂપાંતર કરેા.
આ તમારી સમક્ષ મારા મનાથ છે. જો આ સર્જન થાય, તો ભવ્ય ગુરુપૂજા આપણે સૌ કરી શકીશુ.
Ο
મારી તેા ભાવના હતી, આ આલેખન હસ્તલિપિ જ રહો... પણ જિંદગીમાં જેણે સ્વનું કશું રાખ્યું નથી અને શાસન તથા ગુરુચરણે સ་સ્વ સાંપ્`ત કર્યું છે, તેવા અમારા પૂજ્ય મેટા મ. સર્વોદયાશ્રી મહારાજની આંતરિક ઈચ્છા હતી. ગુરુપૂજાનાં નિમિત્ત પામીને લખાયેલ ગ્રંથ પ્રકાશિત થવા જોઈએ. શક્ય સૌની ઈચ્છાને સારવી જોઈ એ, તે ઉપકારીની આજ્ઞા કેમ અવીકા કરાય ? ઉપકારક તો સદા ઉપકાર કરતા રહે જ. તેની પ્રેરણાથી જ સૌજન્યશીલ શ્રી ખીમચંન્નાઈ અને કચનએને હયની હાર્દિક ભાવનાથી આ ગ્રંથ પ્રકાશનના લાભ અમને જ આપો તેવી વિનતિ પૂજ્ય ગુરુદેવને કરી.
1.
"
R
સપાદન કાર્ય
પૂજ્યપાદ ગુરુદેવ ની તારક નિશ્રા એટલે શાસન–પ્રભાવના, શામન રક્ષા અને જ્ઞાનનાં અખડ આરાધન ચાલતાં જ હાય, સમય વીનતા ગયા. અલ્પજ્ઞાનનાં કારણે ત્રુટિ, અસ્ત-ભ્યસ્તતા તે ખરી.,પૂલ્ટ ્ પાદ ગુરુદેવની આજ્ઞાથી અમારા પૂજ્ય ગુરુભ્ભ- રાજયશવિજયજી
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪
મહારાજ કે જે સદૈવ શાસનકામાં રત રહે છે, સાચે પૂન્ય મુનિશ્રીનેા મંત્ર છે, ગુરુદેવની આજ્ઞાનું નહિ, પણ્ અભિપ્રાયનુ ાવનું આરાધન કરવાનુ તેથી તેઓએ આ પચાસ પ્રકરણના લેખન સંપાદનનું કાર્ય સ્વીકારી એને ખૂબ જ સુંદર રીતે સપાદન શ્વરી આપ્યું.
પ્રેસ કેપી અને સહાયક
પૂજ્યપાદ ગુરુદેવ, પૂજ્ય મોટા મ. સા. ( સર્વોદયાશ્રીજી ) ડાઇમ્બતુર પધાર્યા. હૈદ્રાબાદ—સિકંદ્રાબાદમાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી મારા વડીલ પૂજ્ય રત્નચૂલાશ્રીજી મ. તથા મારે પૌંદર્ઠાણાને સ્થિરતા કરવી પડી. શાસન કાર્ય, શરીરની કે ઈક પ્રતિકૂળતા, પ્રમાદ મારા મનની ભાવનાને સફળ થવા દેતા ન હતા, પણ પૂજ્ય રત્નચૂલાશ્રીજી મહારાજે કડક આજ્ઞા કરી. બસ, પ્રમાદ હૈટયા, પ્રયત્ન વિકસિત બન્યા. તે દરમ્યાન જીલારામ આવવાનું થયુ.. ત્યાંની શાંતિ અને રમણીયતાથી મન પ્રફુલ્લિત બન્યું. શરીર સાથ આપે તેવું લાગ્યું. ચાર દિવસમાં કાર્ય'ને પૂર્ણ કરવાનું, સૌનાં સહકાર વગર અશકય અમારાં સાધ્વી મૂ:ડળમાંથી ઉત્સાહી સાધ્વી અપદ્માશ્રી, શુભ્રાંશુયશાશ્રી, પુનિતયશાશ્રી અને પ્રજ્ઞપ્તિયશાશ્રીએ પ્રેસ કાપી કરવામાં ઉત્સાહ બતાવ્યા સૌ પ્રયત્નમાં લાગ્યાં. પણ પ્રજ્ઞપ્તિયશાશ્રીને સહાર પ્રશંસાને પાત્ર છે. આ સર્જન દ્વારા ખુશી થશે મારી લઘુભગિની સાધ્વી શુભાયાશ્રી તે, જે છેલ્લાં કેટલાંક વર્ષોંથી પૂ. ગુરુદેવની આજ્ઞાને આધીન થઈ પલ્લીવાલ ક્ષેત્રનાં ઉદ્ધારનુ કાર્યો કરી રહેલ છે.
ઉપસ’હાર
છેવટે મને આજે સંતોષ છે. પ્રેરકની પ્રેરણા સફળ બની. દશવૈકાલિકનાં પચાસ પદ ઉપર જે ચિતન થયું છે, તે ગુરુકૃપાનુ ફળ છે. ઉપકારી તરફથી મળેલ અધ્ય ઉપકારીની સેવામાં !
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૫
આનંદ ગુરુની પૂજાનો! હું તે પ્રમાદી છું, અજ્ઞાન અને ભાવવાહિતામાં ક્યાંય પ્રભુ શાસન અને મહાપુરુષનાં આશય વિરુદ્ધ લખાયું હોય, તે પ્રથમ ક્ષમા ! હાર્દિક ભાવે નમ્ર વિનંતિ, મારા પર કૃપા રાખી અવશ્ય દિશા સૂચન કરજો. બાકી કંઈ પણ સુંદર લેખન થયું હોય, તે તે ગુરુના આશીર્વાદને સ્ત્રોત છે.
ઝંખના એક જ ઝંખના છે, જે છન્દ મારા હયઈસ પુરજે” ગુદેવનાં અભિપ્રાયને અનુસરવાની શક્તિ મળે. ગુરુચરણનાં આલંબન દ્વારા શાશ્વત સ્થાન તરફ આગેકૂચ કરું. “ જેને જયતિ શાસનમને અનુપમ નાદ ગુંજિત બને. એ જ અભિલાષાએ વિરમું છું.
શ્રી મહાવીર જૈન પાઠશાળા, 9 દ પૂજ્ય સદવી સર્વોદયાશ્રી મ. બુલારામ, હૈદ્રાબાદ.
નિશ્રાવત તા. ૧૮–પ-૮૧ J સાદથી વાચયમાથી
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી દશવૈકાલિક સૂત્રની સાહિત્યયાત્રા
શ્રી દશવૈકાલિક સૂત્ર લેખિકા પૂ. સાધ્વીશ્રી વાચયમાશ્રીજી મ.
એક સક્ષિપ્ત પરિચય
જિનેશ્વર પ્રભુના શાસનમાં પાંચ પ્રકારનાં જ્ઞાનનું નિરૂપણ છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞ:ન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં શ્રુતજ્ઞાન સ્વપર પ્રકાશક છે. શ્રુતનાનના મુખ્ય બે ભેદ છે. (૧) અંગબાહ્ય અને (૨) અ'ગપ્રવિષ્ટ, અ’ગબાહ્ય શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) ઉત્યા લક અને (૨) કાલિક
શ્રી દશવૈકાલિક સૂત્ર અગબાહ્ય ઉત્કાલિક શ્રુતજ્ઞાન છે. પ્રસ્તુત સૂત્રના રચિયતા પૂજ્ય ચૌદપૂર્વધર શય્ય ભવ સૂરીશ્વરજી મહારાજા છે. પોતાના બાળપુત્ર મનકનુ અલ્પાયુષમાં શીઘ્ર કલ્યાણ થાય તે માટે સ્વિસના અંતિમ પ્રહરમાં કઈક સમય અવશેષ હતા, ત્યારે આગમાના મથન દ્વારા દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. મુનિ મનકના કાળધર્મ બાદ સમસ્ત સંઘની વિનંતીથી અલ્પમેધાવી; અલ્પાયુષ્ટ વર્તમાન સમયના વાના કલ્યાણાર્થે સૂત્ર ચિર’જીવ કરાયુ’; અને કહેવાય છે કે ચમ આરાના અતિમ આચાર્ય ભગવંત દુષ્પહ સૂરીશ્વ∞ મહારાજના સમય સુધી શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રવર્તમાન રહેશે
શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુકિતની ચોમી ગાથામાં કહ્યુ છે કે જિનપ્રતિમાનાં દર્શન વડે પ્રતિષેાધ પ્રાપ્ત કરેલ મનકના પિતા દશવૈકાલિક સૂત્રનાં નિયૂહક શ્રી શય્ય ભવ ગણધરને વ ન કરું છું.
**
" से जंभवं गणधरं जिण 'डिमादलणेण पडिबुध्धं । मणगपिअरं सालियस्स निज्जूहगं वंदे ॥
,,
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૭
તે જ નિક્તિની ૧૬ મી તથા ૧૭મી ગાથા કહે છે. દશવૈકાલિકનું નિર્મૂહન આ પ્રમાણે ર્યું છે.
આત્મ-પ્રવાહપૂર્વમાંથી ધર્મ પ્રજ્ઞપ્તિ નામનું એથું અધ્યયન, કર્મ પ્રવાદપૂર્વમાંથી પિંડેષ નામનું પાંચમું અધ્યયન, સત્યપ્રવાદ પૂર્વમાંથી વાક્ય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન; બાકીનાં અધ્યયન ૧ લું, ૨ જું, ૩ જું, ૬ ૬, ૮ મું, ૯ મું અને ૧૦ મું અધ્યયન, નવમા પ્રત્યાખ્યાન નામના પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ છે.
आयप्पवायपुव्वा निज्ज्ढा होई घम्मपनती। कम्मापवायपुव्वा पिंडस्स पसणा तिविहा ॥१६॥ सच्चप्पवायपुव्वा निज्जूढा होई वकसुद्धी उ । अवसेसा निजठढा नवमस्स उ तायवत्थूओ ॥१७॥
વિષય સૂચના શ્રી દશવૈકાલિક સૂત્રની નિતિની ૨૦ થી ૨૪ ગાથામાં અધ્યયનનાં વિષયનું સ્પષ્ટીકરણ કર્યું છે.
વિષય
અધ્યયન ૧. દુમપુપિકા ૨. શ્રમણ્ય પૂવિકા ૩. ક્ષુલ્લકાચાર ૪. ધર્મ પ્રજ્ઞપ્તિ પ
જવનિકા ૫. પિડેષણ ૬. મહાચાર
શ્લોકસંખ્યા શ્લેક પ શ્લોક ૧૧ શ્લેક ૧૫ શ્લોક ૨૮ સત્ર ૨૩
ધમ પ્રશંસા
વૈર્ય આચાર વર્ણન આત્મ સંયમ અને જીવ સંયમને ઉપાય
ભિક્ષા વિશુદ્ધિ વિરતૃત આચાર વર્ણન
*
લોક ૬૮
Page #30
--------------------------------------------------------------------------
________________
૭ વાકય શુદ્ધિ ૮ આચાર પ્રણિધિ ૯ વિનય સમાધિ
શ્લેક ૫૭ - વાક્ય શુદ્ધિ-ભાષા વિવેક શ્લેક ૬૪ આચારનું અનુપમવર્ણન બ્લેક દર
વિનયવર્ણન सूत्र-७ શ્લોક ૨૧
ભિક્ષુનું વર્ણન
૧૦. સભિક્ષુ
यूलित :
यसन्या' विषय । ૧ રતિવાકયો ક ૧૮ • સંયમમાં અસ્થિરને સ્થિરીકરણ
सूत्र-१ ૨. વિવિતચર્યા શ્લેક ૧૬ , વિવિધ મુનિર્યાનું વર્ણન
पढमे धम्मपसंखा सो य इहेव जिणसालणम्मित्ति । बिइप विइए सक्का का जे एस धम्मोत्ति ॥२०॥
तइए आयारकहा उ खुड़ियो. आयसंजमोवाओं। ; तह जीवसंजमोऽवि य होई. चउत्थंमि अज्झयणे ॥२१॥ . मिक्खविसोही तवसंजऽस्स गुणकारिठा उ पंचमए । ' छठे आयाडकहा महई। जोग्गा महयणस्स ॥२२॥
वयणविभत्ती, पुण सत्तमम्मि पणिहणिमहमें भणिय : : णवमे घिणओ दसमे सामाणियं एस भिक्खंत्ति ॥२३॥ .. दो अज्झयणा चूलिय विसी थिययंते थिकरणमेग ।
विश्ए विवित्तरिया असीयणगुणाइरेग फला ॥२४॥
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૯
ગૌરવભર્યું સ્થાન શ્રી દશવૈકાલિક સૂત્ર જિનશાસનના ચાર અનુગમ ચરણકરણાનુગ પ્રધાન વિશિષ્ટ સૂત્ર છે. કેઈ પણ ધર્મ તેનાં વિશુદ્ધ પાલકના આચારબળથી જ વિસ્તૃત થાય છે, તેથી જેનશાસનમાં દીક્ષિત બનતા જ મુનિને આચારાંગસૂત્રનાં શસ્ત્રપરિજ્ઞા અધ્યયનને અભ્યાસ કરાવ્યા બાદ ઉપસ્થાપના (વડી દીક્ષા) અપાતી. હાલ પણ જ્યારથી શ્રી દશવૈકાલિકસૂત્રની રચના થઈ, ત્યારથી શ્રી શૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયનના અભ્યાસ બાદ ઉપસ્થાપના કરવામાં આવે છે. આ જ બનાવે છે કે જેનશાસનમાં આ સૂત્રનું કેટલું ગૌરવભર્યું સ્થાન છે.
શ્રી જૈન સમા માગલિક ઉચ્ચારણ વખતે દશવૈકાલિકનું પહેલું અધ્યયન જ ઉચ્ચારવામાં આવે છે. પ્રાયઃ પ્રત્યેક સાધુ-સાધ્વી આ સૂત્રને કંઠસ્થ કરે છે કેટલાંય સ્વાધ્યાય–પ્રેમી, સાધુ-સાધ્વીજી મ. ચાર અધ્યયનના સ્વાધ્યાય બાદ જ પાણી વાપરે છે. છેવટે સત્તર ગાથાના સ્વાધ્યાય પહેલાં તે કઈ પણ સાધુ–સાવી આહાર કરતાં જ નથી
પંચગીથી પૂર્ણ શ્રી દશવૈકાલિક સૂત્ર પચાંગી પૂર્ણ છે. તેનાં ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને અનેક ટીકાઓ છે. તેમાંથી મુખ્ય ઉપલબ્ધ સાહિત્ય નીચે મુજબ છે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિક્તિના ૩૭ શ્લેક છે. તેના રચયિતા દ્વિતીય ભદ્રબાહુસ્વામી છે. ભાષ્યની ગાથા ૬૩ છે. તે અજ્ઞાન કઈક છે. વર્તમાનમાં દશવૈકાલિકની બે ચૂર્ણ છે. એકનાં રચયિતા અગત્યસિંહસૂરીશ્વરજી છે. બીજી ચૂર્ણના રચયિતા જિનદાસગણિ મહત્તર છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી દશવૈકાલિક સૂત્રની અવસૂરિ પણ છે. શ્રી દશવૈકાલિકસૂત્રની અનેક ટીકાઓ છે, પણ વિશિષ્ટ અને અદ્વિતીય ટીકા છે ૧૪૪૪ ગ્રંથ રચયિતા આચાર્ય પુંગવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની શિષ્યાધિની ટીકા. પાપનીય સંધના અપરાજિત સૂરિ યા વિજ્યાચાર્યની વિજોયા નામની ટીકા છે. પરંતુ ઉપલબ્ધ નથી.) પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત ટીકાના આધાર ઉપરથી શ્રી તિલકાચા ટીકા બનાવી છે. શ્રી ભાણિયશેખરની નિર્યુક્તિ દીપિકા ટીકા છે. શ્રી સમયસુંદરજીની દીપિકા ટીકા છે. શ્રી વિનયહંસજીની પણ ટીકા છે. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.નું વાતિક પણ ઉપલબ્ધ છે. અદ્યાપિ શ્રમણુસંધમા દશવૈકાલિક સૂત્ર ઉપર ચિંતન મનન ચાલુ છે અને તેના ઉપર ગ્રંથનું સર્જન થયા કરે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર એક એવે અદ્વિતીય સંગમ છે, જેણે ચિંતામાંથી ચિંતન તરફ દોરી જાય તે અક્ષય ખજાનાને મહાસાગર આપ્યો છે.
- પૂજ્ય શય્યભવસૂરીશ્વરજી મહારાજને અલ્પાયુષ્ય મુનિ મનકના હિતની ચિંતા થઈ અને દશ અધ્યયનની રચના થઈ; અને કલ્પસૂત્રમાં જેમના માટે વિશેષણ છે. “પુત્રી તુલ્યા એવા યક્ષા સાધ્વીજી મ.ને પિતાના ખુદના આરાધકપણાની ચિંતા થઈ અને પ્રભુ સીમંધર સ્વામીના સમવસરણમાં પહોંચ્યા. યક્ષા સાવજી મહારાજ એક આરાધક મહા મહત્તરા સાધ્વીજી હતા, તેથી પ્રભુ સીમંધર સ્વામી પાસેથી ચાર ચૂલિકા લાવ્યા, જેમાંથી બે ચૂલિકા દશવૈકાલિકમાં સ્થાપિત કરવામાં આવી.
સૂત્રના અંતરંગ સાચે જ ચિંના જીવનને કેરી ખાય છે, ત્યારે હિતચિંતા કંઈ અનોખું આગવું સર્જન કરે છે. પુત્રની ચિંતા અને સ્વની ચિંતા
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૧
ભિન્ન છે. યુગ-કાલ–લિંગ–અવસ્થાના ભેદ ભિન્ન હોય, તે પણ મહાપુરુષોની–ભવ્યાત્માઓની હિતવૃત્તિ-હિતચિંતા ભિન્ન નથી હોતી. એકે આગમ મંથન કર્યું. તે એકે મહાવિદેહ ક્ષેત્રમાં વિતરણ કર્યું, ...પણ...હિતનું આરાધન કર્યું. હિત અને મંગલની ભાવના જ મંગલ છે. કેઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગને ઉદ્દેશીને પ્રારંભ થાય, પણ પછી તેના દ્વારા સર્વનું મંગલ થાય. મુનિ મનકના મંગલાથે સર્જન થયેલ દશવૈકાલિકસૂત્ર એકવીશ હજાર વર્ષ સુધી અવિરત મંગલને સ્ત્રોત બની અનેક સાધકને અધ્યાત્મના અમીપાન કરાવશે.
શ્રી દશવૈકાલિક સૂત્રની શૈલી ગદ્ય-પદ્યમય કાવ્યાત્મક છે. જ્યાં તેના શબ્દો સંચાર થાય, ત્યાં આશ્રવના...કષાયના...ઈદ્રિયના.. -ચોગનાં તોફાન શાંત થવા લાગે છે. શ્રી દશવૈકાલિક સૂત્રની શબ્દ મધુરતા એના સ્વાધ્યાયમાં લીન બનનારા જ અનુભવી શકે છે. જેમ...
“મા” શબ્દ બેલતાં બાળક થાત નથી.કંટાળે અનુભવતા
નથી.
પ્રેમી પ્રેમપાત્રના નામના પુનઃ પુનઃ સ્મરણમાં આનંદ -અનુભવે છે.
તેમ સાધક મહાત્માઓ દશવૈકાલિક સૂત્રના સ્વાધ્યાયમાં એક -અને ખી મસ્તી અનુભવે છે. દશવૈકાલિકને સ્વાધ્યાય કરતા સાધકને જોઈએ ત્યારે લાગે છે. શું આ અમૃતને આસ્વાદ કરી રહ્યો છે ? અને જ્યારે શ્રી દશવૈકાલિકસૂત્રના અર્થ અને તેનું ચિંતન ચાલે છે, ત્યારે લાગે કે શું રત્નના ચાહકને રત્નની પ્રાપ્તિ થઈ રહી છે?
શ્રી દશવૈકાલિક સૂત્રના દશેય અધ્યયને અર્થની દૃષ્ટિએ સાગરથી પણ અધિક વિશાળ અને ગંભીર છે મુનિ જીવનને લગતા દરેક પ્રશ્નોને આ સૂત્રમાં આવરી લેવામાં આવ્યા છે અને સાથે સાથે સુકોમળ ભાષામાં આત્માને સમાધાન થાય તેમ દરેક પ્રશ્નને જવાબ આવરી લેવામાં આવ્યું છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથાને અક્ષર “ધ” અક્ષરશાસ્ત્રના નિયમ મુજબ ઉત્તમ-લાભદાયક–સર્વ સુખદાયક-કલ્યાણદાયક અને વિજયકારક છે.
મહામાંગલિક શ્રી દશવૈકાલિકનું પ્રથમ અધ્યયન અને તેની પ્રથમ ગાથા એટલે લાગે વિશ્વને સાર .! ધર્મ–ઉત્કૃષ્ટ અને મ ગલ.આવા ત્રણ પ્રથમ શબ્દ જ વ્યક્તિમાં ઝંખના પેદા કરે.
ક ધર્મ ઉત્કૃષ્ટ મંગલ...? તરતજ તેનું સમાધાન. અહિ સા–સંયમ અને તપના ત્રિવેણી સંગમ સમે...! ધર્મનું પાલન કર્યું તે શું..? ત્રણ લેક તારા ચરણે.!
પ્રથમ શ્લેકનું ચિંતન જ માનવીને આકૃષ્ટ કરી દે છે, પછી બીજા કે બીજા અધ્યયને વાંચન કરવા સાધકને–જિજ્ઞાસુને. પ્રેરણા કરવી પડતી નથી. સાધકને પહેલાં જ કમાં એવી લગની લાગે છે કે બીજા ગ્લૅક આપ મેળે વિચાઈ જાય છે અને સ્વેચ્છાએ દશવૈકાલિક સૂત્ર પર ચિંતન થઈ જાય છે.
આમ દશવૈકાલિક સૂત્ર સાધુતાના વિકટ રાહ પર એક નિકટને ચિંતક મિત્ર બને છે હિતચિંતક સખા સમે બને છે અને પરમ અને ચરમ ઉપાદેય મોક્ષની પ્રાતિમાં અનન્ય સહાયક બને છે!
બસ, મારા જેવા અનેક આત્માનું માર્ગદર્શન કરીને આ મહાવૈરાગ્યવાહી ગ્રંથ સહુનું કલ્યાણ કરે, એજ અભિલાષા.
Page #35
--------------------------------------------------------------------------
________________
‘ દશવૈકાલિક’–સાધુઆચારના મહાગ્ર થ
કરુણાનિધાન પૂ. શય્ય ભવસૂરીશ્વરજી મ. ના હૃદયમાં ભાવકરુણા લહેરી છે. પેાતાના પુત્ર મનકને તેની માતાના ઉત્તરમાં હતા, ત્યાં જ છેાડી, પૂ. શય્યભવસૂરિજી મ. દીક્ષિત થયા હતા. ખાળક મનક આઠ વર્ષના થતાં પિતાને શેાધવા નીકળ્યેા. તેના પિતા તા જગતમાં મેાજૂદ હતા, પણ માત્ર તેના પિતા રૂપે નહી, જગતપિતા · સાધુ રૂપે! મનકે આ સાધુ બનેલ પિતાને શેાધ્યા તા, ખરા, પણુ... પણ એ ભાવકરુણાના સાગરે તે પુત્રને પણ સંસારતારણી દીક્ષા આપી. દીક્ષા આપ્યા ખાદ ભાવિ જોયુ રે! બસ ! ખાલક માત્ર છ જ મહિનાના મહેમાન છે. કામળ આ બાળક સાધુપણાના કંઠારજીવનમાં છ મહિનામાં સાગર જેવાં શાસ્રોના પાર કેવી રીતે પામશે ? અને શાસ્રના મમ્ નહી." જાણે, તા સૌંસારને તરશે. કેવી રીતે ?
ભાવકરુણાના સ્વામીને મૃત્યુની ચિતા ન હાય, તેને ચિતા હાય તેના આત્માના હિતની, મૃત્યુ બાદ પણ કાં પહેાંચશે તેની; અને તેથી જ ભાવકરુણાના નાયક સૂરિભગવ"ત પૂ. શય્યભવ સૂરીશ્વરજીએ આ પુત્રની સચમયાત્રા
Page #36
--------------------------------------------------------------------------
________________
સાર્થક બનાવવા અ૫સમયમાં સફલ કરવા એક પુરુષાર્થ કર્યો. તમામ આગમ અને પૂર્વમાં રહેલ સાધુ આચારને. બાલક સમજે એ રીતે સંગૃહીત કર્યો. અનેક આગમરૂપ. પુષ્પોમાંથી એક સાધુ આચારના ફરમાનની માળા બનાવી. આ જ ગ્રંથ આજે જગતમાં દશવૈકાલિકના નામથી પ્રસિદ્ધ છે.
આ મહાન ગ્રંથ આમ તે સાધુજીવનના આચારને અનુલક્ષીને રચાય છે, પણ તેમાં માનવજીવનનાં સૈકાલિક સત્ય છે. શ્લોકે કે માધુર્ય છે, શ્લેકે લેકે ભાવકરુણાની ઝલક છે. શીધ્ર આત્મહિત કરવા માટે દેટ મૂકી. શકીએ તેવી એક નવી પગદંડી છે. આ પગદંડી પર હવે. આપણે ચિંતનની ચકેર નજરે પા...પા.. પગલી માંડવાની છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧. ધમે મંગલ મુક્કિ
1
વિશ્વને પ્રત્યેક વિચારક માનવ મંગલની ઝંખના કરે છે મ ગલની સાધના, મંગલના સંશોધન, મંગલની શરણાગતિ માનવીનું લક્ષ્ય છે.
જેમ કસ્તુરી મૃગ સુગંધ માટે આખું જંગલ ફરી વળે છે. પણ ખુદની નાભિમાં રહેલ સુગંધીને-કસ્તુરીને પીછાણી શકતા નથી અને અંતે થાકીને બૂમ મારે છે અરે ! સુગંધ ક્યાં છે ? તેમ માનવ પણ મંગલ માટે માર્યો માર્યો ફરે છે. કોઈ જ્યોતિષી પાસે દોડે છે. કે હસ્તશાસ્ત્રી પાસે દોડે છે. કેઈ એકાક્ષી શ્રીફળની શોધ કરે છે. કેઈ દક્ષિણાવર્ત શંખની આગળ પાછળ ફેરા મારે છે અને તે ખોટુ ખોટું સાબિત થાય છે અને માનવ બરાડી ઊઠે છે મંગલ કયાં છે ? હું મંગલને ચાહક અને મને મોગલ ના મળે ?
જ્યાં સાચી ઝંખના છે ત્યાં કશું અશક્ય નથી સર્વ વસ્તુ સુલભ છે, દુર્લભ નથી પણ કરેડ ટન રેતી પીલે પણ તેમાંથી એક ટીપુ પણ તેલ ના જ નીકળે. સાચે તેલની જરૂરત હોય તો તલ જ પસવા જોઈએ. પથરાળ ભૂમિમાં ગમે તેવા બીજ નાંખો અને પાણી સીએ ત્યાં પુષ્પ ન પાંગરે અરે! એકાદ અંકુર પણ નવપલ્લવિત ન થાય. સાચે પુષ્પની ચાહના હેય તે કાળી માટી અને ફળદ્રુપ ભૂમિમાં બીજ વાવવું જોઈએ પછી પાણું સીચે એકાદ રાત્રિમાં અંદૂરે નવપલ્લવીન થઈ જાય. અને બે ચાર દિવસમાં પુષ્પના પમરાટથી વાતાવરણ મઘ
Page #38
--------------------------------------------------------------------------
________________
મઘતું થઈ જાય. હજાર વાર હજાર બેટી ચાવી ફેરવીએ તે તાળું ના ઊઘડે. તાળું ઊઘાડવું હોય તે એક જ સાચી ચાવી બસ છે. એક જ વાર ચાવી ફરશેને તાળું ઊઘડી જશે
માનવ!
સાચું કહી દે, જરા પણ વાર ન કર તારે મંગલ જોઈએ છીએ ? નિર્ણય કરીને બેલ, ઉતાવળ ના કરતો ગેરબડ ના કરતે અંતરના ઉંડાણથી જવાબ આપ કે તારે શું જોઈએ?
મહાત્મા !
શું આપને મારી વાતમાં અસત્યને સૂર લાગે છે? હું ખોટો લાગું છું ? મંગલ માટે તે મેં સમસ્ત પૃથ્વીની પરિકમ્મા કરી સાચું કહું છું. દશે દિશામાં ભમી વળે પણ મંગલના દર્શન દુર્લભ છે. મહાત્મા પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. હું મંગલ ચાહક છું. મ ગલની પ્રાપ્તિ મારું ધ્યેય છે. બોલ તારી મંગલની વ્યાખ્યા ? બગલને સમજીશ નહિ તે મંગલના નામે અપમંગલને આરાધક બની જઈશ.
જ્યાં પણ મગર
જાપુર્વક કહે
મારૂ એ
તારી મંગલની વ્યાખ્યા આવી જ ને? સુખને કરે તે મંગળ અને દુખને હરે તે મંગળ
પણ કેણ મંગળ ? શ્રીફળ-સ્વસ્તિક-પુષ્પમાળ- બહારના જ પદાર્થ ને ? બનવું છે ગણિતના પારંગત અને ભૂલ કરે છે એક, બે, ત્રણ ગણવામાં મેળવવુ છે મંગળ અને ભૂલ કરે છે મંગલની વ્યાખ્યા સમજવામાં..... “જે દુઃખને કરે તે મંગળ નહિ પણ દુખને પેદા જ ન થવા દે તે મંગળ.” જે સુખને કરે તે મંગળ નહિ પણ સુખની ચાહના ન થવા દે તે મંગળ”
Page #39
--------------------------------------------------------------------------
________________
જે પાપને દૂર કરે ને મંગળ નહિ પણ પાપના અધ્યવસાય પેદા થવા ન
દે તે મંગળ જે રેગને દૂર કરે તે ભગળ નહિ પણ
અશાતા વેદનીય કર્મને બંધ થવા ન દે તે મંગળ” જે મરણને રોકે તે મંગળ નહિ પણ
આયુષ કર્મને બંધ થવા ન દે તે મંગળ જે કષ્ટોને કાપે તે મંગળ નહિ પણ
ભવના બ્રમણને હટાવે તે મંગળ.” જે અહિત ન થવા દે તે મંગળ નહિ પણ
આત્માને હિતમાં સ્થાપી દે તે મંગળ
હવે, આપ જવાબ! ભગળને ઉપાસક છે ? મંગળ મંગળ કહી ફરતે હતો પણ મંગળને જાણ નથી તેવું તે નથી ને?
મંગળ કઈ પદાર્થ નથી અને પદાર્થને કઈ મંગળ કહે છે તે ક્ષણવાર માટે છે. શ્રીકા હાથમાં લઇને મળે તે મંગળ. પણ તે જ શ્રીફળ શિર પર લગાવે તે ખલાસ. ભગળના સ્પર્શ દ્વારા જ અપમંગળના શ્રીગણેશ શરૂ થઈ જાય.
મંગળ તારે આત્મા ને....ના..ભૂલ થઈ સર્વશ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ મંગલ તારો આત્મા.
શું તારે આત્મા મંગલ ? અને તે પણ ઉત્કૃષ્ટ મંગલ શું દિવસે તારા દેખાડવા જેવી વાત કરે છે. હું મંગલ નહિ. પણ મંગળને ઉપાસક.
ના..ના ભવ્યાત્મા! તું જ મંગલ, તારે આત્માજ ઉત્કૃષ્ણ મંગળ પણ તારા આત્માને ત્રિવેણુના જળથી શુદ્ધ કરે છે ?
Page #40
--------------------------------------------------------------------------
________________
જેનું આખું શરીર ગંદુ છે તે એક બિંદુ પાણીથી શુદ્ધ થાય? સ્વચ્છ થાય ? ના . થાય. સ્નાન કરે પણ શરીર લૂછે નહિ તે પાછી માટી લાગે અને ફરી ગ . શરીર લૂછે પણ પછી શરીર પર સુગંધી તેલ ના લગાડે તે સુવાસ ક્યાંથી પ્રગટે ? જેમ મલિનમાંથી સ્વચ્છ થવા માટે પ્રત્યેક પ્રક્રિયા પૂર્ણ રૂપે કરવી જોઈએ તેમ મંગલ બનવા તારે ધર્મનું શરણ લેવું જોઈએ. ધર્મના શરણુ વગર મ ગલ બનાય નહિ. ધર્મમય બને તે જ મંગલની પ્રાપ્તિ ધર્મ જ્યારે સાચા સ્વરૂપે સમજાય ત્યારે તેના ઓજસ જુદા હોય. જેમ મહેમાનના સત્કાર કરવાના. ભજન. વસ્ત્ર, શય્યા, વચન અને દિલથી તેમ ધર્મના આચરણ પણ અંતરના આદર ભાવથી કરવાના. સ્વસ્વરૂપ સમજીને કરવાના
ધર્મના વિશિષ્ટ ત્રણ ભેદ ત્રણ ભેદ વગર ઉત્કૃષ્ટ ધર્મની આરાધના થાય નહિ તે ઉત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ થાય નહિ.
અહિંસા, સંયમ અને તપ ત્રણ ભેદથી ધર્મની જ્યારે આરાધના થાય ત્યારે ધર્મની પૂર્ણ રૂપથી આરાધના.
જેમ ગંગા યમુના અને સરસ્વતીનું જળ એકત્રિત થાય તો જ સંગમહે તીર્થ તેમ અહિંસા, સંયમ, તપનું આરાધન સાથે મળે તે જ ધર્મ ઉત્કૃષ્ઠ મંગળ
ઉત્કૃષ્ટ મગલની પ્રાપ્તિ માટે અહિંસાનું પૂર્ણ પાલન જરૂરી કાયિક, વાચિક માનસિક રીતે હિંસાને ત્યાગ કરવાને. હિંસાને ત્યાગ કર્યો પછી કાયાની દુષ્ટવૃત્તિ કે વચનનું દુષ્ટભાષણ કે મનના દુર્વિચાર જરા પણ ન ચાલે. જગતના કોઈ પણ જીવને દુઃખ કરાય જ નહિ. ચાહે તે જીવ પિતાનું સંરક્ષણ સમજે કે નહિ પણ તે સર્વ જીવન સંરક્ષણના વ્રત લીધા છે. તારાથી કોઈને માનસિક કલેશ પહોંચે તેવું
Page #41
--------------------------------------------------------------------------
________________
પણ અયોગ્ય વર્તન ન કરાય અને અહિ સા વ્રતના સંરક્ષણ માટે જ સંયમ જોઈએ. સયમ ન સ્વીકારે તે અહિંસાનું પૂર્ણ પાલન ન થાય! સંયમ એટલે સમભાવ સંયમ એટલે સારી રીતે કાબૂ કરો કેની ઉપર કાબૂ કરવો ? પાપ આવવાના રસ્તા ઉપર 2 મુખ્ય રસ્તા પાચ હિંસા, જૂઠ, ચેરી, અબહ્ય અને પરિગ્રહ તેને ત્યાગ કુલ પાપ આવવાના સત્તર રસ્તાઆશ્રવથી પાપ આવે, છ દિયથી પાપ આવે, કવાયોથી પાપ આવે, વેગથી પાપ આવે, પાપના દ્વારા કર્મના દ્વાર બંધ કરવા, રોકવા તે સયમ–અહિંસા સંયમ દ્વારા શુદ્ધ થયેલ આત્મા તપની સુગંધીથી મઘમઘાયમાન બને. તપ દ્વારા પણ દેહને તપાવવાને અને કર્મને પણ તપાવવાના ?
દેહ તપે નહિ તે કબ્દની અનુભૂતિ થાય નહિ કર્મ તપે નહિ તે નિર્જરા થાય નહિ.
આત્મા ખાવા પીવાની લપમાં પડે તો ભાન ભૂલે તેથી આહાર સંજ્ઞા-સ્વાદ લેલુપતા દુર કરવા બાથતપ આદરવાને અને આત્મગુણોને વિકાસ થાય તે માટે અત્યંતર તપ કરવાને બાહ્ય અને અભ્યતર બને તપ પ્રભુના ફરમાવેલા અથાશક્ય દરેકની આરાધના કરવાની ઉપેક્ષા એકની પણ નહિ કરવાની. અહિંસા સંયમ તપપ ધર્મજ ઉકષ્ટ મંગલ અને આવો શ્રેષ્ઠ ધર્મ જે વ્યકિતમાં વસી જાય, ધર્મમય જે આત્મા બની જાય તે શ્રેષ્ઠ મંગલ.
જ્યાં મંગલમય ધર્મમૂર્તિ આત્મા ત્યાં દેવના પણ નમસ્કાર દેવની આરાઘના ઉત્કૃષ્ટ ધર્મીએ નહિ કરવાની ઉત્કૃષ્ટ ધર્મની ઉપાસના દેવ તેની ચરણરજ દ્વારા દેવ ધન્ય બને ધમી આરાધના કરે દેવાધિદેવની આજ્ઞાનો ..
Page #42
--------------------------------------------------------------------------
________________
;
માલ મનક !
તુ ધન્ય છે. કૃતપુણ્ય છે. પિતાને શોધવા નીકળ્યો પણ પ્રાપ્ત કર્યા પરમપિતાને જિનેશ્વરને પ્રાપ્ત કર્યું ઉત્કૃષ્ટ મંગલને અંતે મગલને પામી તું મંગલસ્વરૂપ પ્રાપ્ત કર. એજ ચાહના છે સંયમી પિતાની...
શષ્યભવસૂરિ મ. !
આપ પણ મંગલ. આપના પુત્ર પણ મ`ગલ. આપનુ' બનાવેલું દશવૈકાલિક પણ મંગલ, અમે પણ આપના આદેશનું પાલન કરીશુ તે આપના જ પુત્રને! મનક માટે બનાવેલ દશવૈકાલિકના અમે પણ અધિકારી.
ખસ હવે એક જ વિનતિ અમને પણ મંગલ અનાવા... અમારા પણ મંગલ કરા...
Page #43
--------------------------------------------------------------------------
________________
૨. મહુગાર સમા બુદ્ધા
જગતને પ્રત્યેક વ્યવહાર વિશેપણથી જ ચાલે છે. વિશેષ્યની ઓળખાણ વિશેષણ દ્વારા જ થાય છે. વ્યાકરણકારે કહેશે જે વિશેષ્ટામાં વિશિષ્ટતા પેદા કરે તે વિશેષણ
વ્યવહાર શાસ્ત્રના અનુભવી કહેશે જેવા વિશેષણ વાપરશે તેવી વ્યક્તિ બનશે. ત્યારે ધર્મશાસ્ત્રકાર કૃપાળુ હદયે કહે છે. યોગ્ય વ્યક્તિ માટે તેની આત્મિક ગ્યતાને શબ્દ દ્વારા રજુ કરવા વિશે પણ માત્ર સાધન છે.
ત્યાગી વૈરાગી સંત-સાધુ અંગે અનેક વિશેષણ વપરાય છે. અનેક વિશેષ સંશોધન પામી રહ્યા છે, ત્યારે સાધુજીવનની એક આગવી મેગ્યતાને વ્યક્ત કરતુ અદ્ભૂત વિશેષણ છે. “મધુકર સમાન ”
સાધુતાને પ્રારંભ પણ મધુકર સમાનવતથી સાધુતાની સાધના પણ મધુકર સમાન વ્રતપાલનમાં મધુકર સમા વ્રત સિવાય સાધુ સંસારી.
મધુકર સમા વ્રત સિવાય સાધુતાની સાધના અશકય. મધુકર સમા વન સિવાય સાધુતાની સુવાસ નહિ.
સાધુને અનેક વિશેષણથી નવાજતાં પહેલાં પૂ. શય્યભવસૂરિ મહારાજ મહુગાર સમા” કેમ કહે છે ? એમના એ શબ્દોમાં સાધનાની અદ્વિતીય ગહનતા છે,
Page #44
--------------------------------------------------------------------------
________________
“ભ્રમરને કેઈ ઘર નહિ, સાધુને કેઈ ઘર નહિ ” ભ્રમરને સમસ્ત પૃથ્વી પોતાની, સાધુને સમસ્ત પૃથ્વી ની ” ભ્રમરને કેઈ સ્વજન નહિ, સાધુને કેઈ સ્વજન નહિ”
ભ્રમરને સુગંધથી મહેતા પુષ્પમાં કઈ પરજન નહિ, સાધુને ધર્મભાવથી શોભતાં ગૃહસ્થમાં કેઈ પરજન નહિ”
ભ્રમરને પિતાના આગમનની વધાઈ આપવાની નહિ પણ પ્રકૃતિ વિકસિત બની ત્યાં પહોંચી જવાનું, સાધુને પણ પિતાના આગમનની નોંધ કરાવવાની નહિ પણ... “કાલેણ નિખમે ભિખુ ” ગૃહસ્થને ત્યા ભિક્ષાને કાળ થાય ત્યારે પહેચી જવાનું.
ભ્રમર જ્યાં જાય ત્યાં પિતાના આગમનને સૂચિત કરવા ગુજારવ કરે, સાધુ જ્યાં જાય ત્યાં ધર્મલાભને મધુર ગુંજારવ કરે.
ભ્રમર વિકસિત પુષ્પને રસ ગ્રહણ કરે, સાધુ ગૃહસ્થ માટે બનેલ આહાર ગ્રહણ કરે ભ્રમર પુષ્પમાંથી રસ ગ્રહણ કરે પણ પુષ્પને પીડા ન કરે, સાધુ ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે પણ પુનઃ છે કાયની વિરાધના થાય તેમ નહિ
ભ્રમર પુષમાંથી રસ મળે તેમાં જ સંતોષ માને. જમર પુષ્પરસ સિવાય કંઇ લેવા ન ઝંખે, સાધુ નિર્દોષ આહાર સિવાય કઈ પણ લેવા ન ઝખે, ભ્રમર આજની આજીવિકા આજે જ પુષ્ટ કરે પણ વધુ ગ્રહણ ન કરે. અને ફેકે પણ નહિ સાધુ પણ રાજની જે સમયે જેટલી જરૂર હોય તેટલી “કુકી સંબલસ્સ” વૃત્તિ રાખે પણ તેને નહિ કાલની ચિતા કે નહિ સાંજની પણ ચિંતા. , પુષ્પને રસતે મધમાખી પણ પીવે છે અને કમર પણ પીવે છતાં સાધુને મધમાખીની નહિ, ભ્રમરની ઉપમા કેમ ?
Page #45
--------------------------------------------------------------------------
________________
મધમાખી સંગ્રહ કરવા પુષરસ પીવે છે પણ બમર આજીવિકા માટે રસ પીવે છે, તેમ સાધુ શરીરની પુષ્ટિ નહિ પણ સંયમજીવનની પાલના માટે ભિક્ષા લે છે.
“ભ્રમર રસ પીધા પછી ગુંજારવ કરતે દૂર-સુદૂર ચાલ્યો જાય, સાધુ આહાર લીધા પછી ધર્મલાભ કહી મેક્ષમાર્ગની સાધના માટે અપ્રતિબદ્ધ વિહારના ક્રમે આગળ વધે.
વિશ્વમાં વિવિધ ધર્મો છે. કેટલાક ધર્મોએ આત્માના પ્રકટીકરણ માટે અંતિમ લક્ષ્યમાટે સાધુતાની આવશ્યક્તા સ્વીકારી છે. પણ વિશ્વમાં વીતરાગના એક ધમે સ્પષ્ટ કહ્યું છે કે સાધુતાની પ્રાપ્તિ વિના મોક્ષ અશકય છે. મેક્ષ માટે સાધુતા અનિવાર્ય છે. સાધુતાની પ્રાપ્તિ માટે સાધુ બનવું સ્વાભાવિક રીતે જ જરૂરી છે. સાધુતા સૌએ કહી પણ સાધુતાના પાલનમાં પૂર્ણ નિયમે પૂર્ણ પણે કયાય નહિ મળે. વીતરાગતાના શાસને સાધુતા પ્રરૂપી, સાથે જ સાધુતાની સાધનાના પૂર્ણનિયમોની સુંદર સુરેખા આપતાં ધર્મગ્રંથો બનાવ્યા
મોક્ષની સાધનાને પ્રારભ શરીરમાં રહેલે આત્મા કરે છે. સાધક શરીરને મોક્ષની સાધનાનું અંગ બનાવી દે છે. મેક્ષ સાધનાનું સાધન શરીર છે એટલે શરીરનું જતન કરવું પડે. પણ જતન એટલે જતન. લાડકેડ અને લાલન પાલન નહીં. શરીરની શક્તિ જાળવી રાખવાની તેના પરની આસક્તિને ફગાવી દેવાની.
મોક્ષની સાધનામાં સહાયક શરીર, તે શરીરનું રક્ષણ આહાર દ્વારા.. એટલે સાધુને માટે આહાર વિધિ સૌથી વધુ આવશ્યક
આહારની અસર શરીર અને મન પર તેથી જ જૈનાગમાએ સુમ તેમજ વિશદ વિવેચન આહાર વિધિ માટે કર્યું છે. વિશાળ જેનાગમ
Page #46
--------------------------------------------------------------------------
________________
તેને અભ્યાસ તેનું રહસ્ય કોઈ પુણ્યાત્મા જ મેળવી શકે...પણ ભાવ કરુણામૂર્તિ પૂ. શય્યભવસૂરિ મહારાજ જે દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનમાં હજારે મુખ્ય નિયમોને...લાખે પેટા નિયમને આવરી લેતા એક વિશેષણ વાપર્યું. “મહુકાર સમા બુદ્ધા ઓ જે વિશેષ સાધુતાની અનેક આંતરિક સંપત્તિનું વિભૂતિનું અનુપમ દર્શન કરાવે છે. મા અંતિમ લક્ષ્ય
મોક્ષની પ્રાપ્તિ ધર્મધારા ધર્મનું પૂરું પાલન સાધુ જીવનમાં સાધુતાનું સાધન શરીર
શરીરને રક્ષક આહાર મોક્ષના સાધક માટે જ્યારે આહાર અનિવાર્ય બને છે. ત્યારે આહાર ગ્રહણ અને આહારના ઉપભોગ અંગે પણ કડક નિયમે જરૂરી બને છે ત્યારે વાત્સલ્યમૂર્તિ પૂ શમ્ય ભવસૂરિ મહારાજ જે ભિક્ષા અંગેના અનેક નિયમેને એક નાનાશા વિશેષણમાં સાકળી લીધા... “મહુકાર સમા બુદ્ધા”
આહાર જેવી જીવનની અનિવાર્ય જરૂરિયાત અંગે પણ મધુકર સમ કઠોર વત..
તે...
સાધુ જીવનના પાલનમાં કેટલા ઉત્સર્ગ અને અપવાદની આવશ્યકતા. કેટકેટલી ચીજના ત્યાગની અનિવાર્યતા, કેટકેટલા જ્ઞાન ધ્યાન અને ગુરૂગમની આવશ્યકતા, ગુરુગમઠારા મેળવેલ જ્ઞાનને સાચવવા સ્વાધ્યાયની કેટલી આવશ્યકતા-અને વિકથાનો ત્યાગ કેટલું જરૂરી આવા અનેક વિચાર પ્રવાહને સમાવેશ પૂ. શય્યભવસૂરિ મહારાજનું એક વિશેષણ “મહુકાર સમા બુદ્ધા” માં થઈ જાય છે
Page #47
--------------------------------------------------------------------------
________________
પાંચ જ ગાથાનું આ પહેલું અધ્યયન એક અનોખી મહત્તા રાખે છે ! સાધુ ભગવંતે આ પાંચેય ગાથાને તેરસ આદિના માંગલિક પ્રતિક્રમણમાં પણ માંગલિક સ્વાધ્યાય સઝાય તરીકે ઉપગ કરે છે.
આ પાંચ ગાથાઓના પ્રભાવ વિષે અનેક માન્યતા છે. આ ગાથાઓ પરથી સુવર્ણસિદ્ધિના કપે રચાયા છે ! પણ નાનકડું આ અધ્યયન ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તે બાકિના નવ અધ્યયન આજ ભાવનો વિસ્તાર છે પણ અધ્યાત્મના પિપાસુઓ માટે એ પિષ્ટપેષણ નથી પણ ઇષ્ટ પિષણ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩. કામે કામે કમાહી
એક ને નહીં અનેકને, અનેકને જ શા ૬ ખમય કયારેક લાગ્યુ છે! કેટલાકે તા દુઃખને છે. મનાવી લીધો છે...
૨૦ ρὸ
માટે ? સતે જીવન જીવનના પર્યાય માન્યા
દુઃખના ડુંગરા તે શું, પણ દુઃખના કકર પણ માનવ સહુન કરવા તૈયાર નથી. ચેાગી કે ભોગી ..શેઠ કે સંત...દેવ કે નારક સહુને દુઃખના ડુઇંગર ઓળંગી જવા છે? પણ થેાલો...દુ:ખને એળંગવાની જરૂર નથી...દુઃખના દરીયાને બાંધવાની જરૂર નથી. એ પ્રયત્નો કદી સફળ થવાના નથી. દુઃખને કૂદીને દુઃખ ઓળંગાઇ ગયુ. હાત તે આજ કયાંય દુઃખહાત જ નહીં. કયાંય... કોઈ દુ:ખી હાત જ નહીં. એટલે સાચા રસ્તા...દુઃખને એળ'ગી જવાનેા રાજમાર્ગ શય્યંભવસૂરિજી મહારાજ ફરમાવી રહ્યા છે...
દુઃખને નહી દુખના મૂળને ઓળંગ દુ:ખનું મૂળ છે કામના...ઈચ્છા...અભિલાષા.
શષ્ય ભવસૂરિ મહારાજ ખાલમુનિ મનને કહે છે તુ ચાલ નહિ પણ એળંગી જા. વાત્સલ્યનિધિ પિતા ખુના એકના એક વ્હાલસાયા પુત્રને પ્રત્રજિત બનાવી મુનિજીવનની મહત્તા સમજાવતા સાધનાની ઉચ્ચ ભૂમિકા પર લઇ જતાં એક સેનાપતિની કઠારતા લાવી સૈનિકને જે
-
Page #49
--------------------------------------------------------------------------
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૪
સીનતા તમને પ્રશ્ન પૂછવા પ્રેરશે બેન! કૂલથી ય કેમળ પુત્ર છે પછી દુઃખ કેમ ? કર્મનું વરદાન અને શ્રાપ સાથે જ મળ્યા. સુંદર પુત્રની માતા પણ જન્મથી હાર્ટનું દર્દ છે. જન્મથી શ્વાસ લેવામાં પરાધીન.
સુંદર કહેવરાવવામાં પંચેન્દ્રિયની પૂર્ણતા સાથે નિરોગી શરીરજેશે.
નિગી શરીરવાળા કઈક ૧૪-૧૫ વર્ષના શક્તિના ઘેધ સમા કિશેરોને તમે બાલ ગુનેગાર ગૃહમાં જોશે? આમ કેમ? માતાપિતાને વિયોગ... સમાજની ઉપેક્ષા, કામ કરવાની શરમ, મોજ મજાક કરવાની ઘેલછા અમને અહીં લઈ આવી.
જરા ફૂટપાથ પર નજર કરે વહેલી સવારથી મોડી રાત સુધી શ્રમ કરનાર શ્રમજીવીને પૂછે કેમ ભાઈ ? શ્રીમંત લેહી પી જાય છે લેહીનું પાણી કરીએ. અમારે શ્રમ અને તેમના તાગડધિન્ના
અદ્યતન સર્વ સામગ્રીથી સજજ શાંત ઘરમાં બેઠેલે શ્રીમંતને પૂછો કે તમે સુખી ? મારા સુખને પૂછશો નહિ, મારી વાત જાહેરમાં ચર્ચાય તેવી નથી. મારા કરતા મારે પહેરેગિર મુકત હાસ્ય કરી શકે છે. ખુલ્લામાં તાપમા નિંદ લઈ શકે છે. ભાઈ આ સામગ્રી સાધન અને સગવડ અને ધનના ઢગલાં વચ્ચે મારું સુખ તે હાથતાળી દઈને મૃગજળની જેમ કયાંય ભાગી ગયું છે. છતાં પણ સુખની ઈચ્છા છોડયા વગર હું સુખની ઈચ્છાથી અવિરત જાગૃત બની પ્રયત્ન કરું છું પણ...
બોલતાં બેલતાં મેટું લાલ થઈ ગયું. અતિ દુખના કારણે આંખે આંસુના તોરણ બંધાઈ ગયા પણ આંસુ ન પડયાં. ' સમસ્ત વિશ્વના સમસ્ત પ્રાણી દુખી શા માટે ? ઈચ્છાની ભયંકર ભૂતાવળનાં કારણ જ, ઈચ્છાની કયારે પણ પૂર્ણાહુતિ થતી નથી. એક ઈચ્છાની તૃપ્તિ અનેક ઈચ્છાને જન્મ આપીને જ જાય,
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૫
સાપ ઈંડા મૂકે ત્યારે હજારા અને લાખાની સખ્યામાં જ. ઇચ્છાની તૃપ્તિ કરવા જતાં માનવ મલકાય છે...આ ઈચ્છા પૂર્ણ થતાં તે સુખી થઈશ પણ તેને ખબર નથી ઈચ્છા કયારે પણ એક નથી આવતી એ તેા રાવણની રાક્ષસી માયા છે. અનેક રૂપામાં પ્રગટ થયા કરશે. પારાને પકડવા જર્જીશ તેા હજાર ઠેકાણે રેલાઈ જશે તેમ ઇચ્છા પણ અનેક રૂપા કરીને તમને હેરાન કરશે
વિશ્વના એક ગરીબમાં ગરીબ ભિખારીથી માંડી રાજમહાલયમાં નિવાસ કરતાં રાજા સુધી સૌના દુઃખના કારણે તપાસ...એક જ જવાબ મળશે. ઈચ્છાને સમિત ન કરી શકયા. ઇચ્છાને પૂર્ણ કરવા ગયા તેથી જ દુ:ખી થયા.
શય્ય‘ભવસૂરિ મહારાજ અનત દુઃખાનાં અનંત યાતનાના મૂળ બીજને જાણે છે, બાલક મનકને લઘુવયથી એક અમૃત સીંચે છે, બેટા...! કામય ખુ દુખ
કાઇપણ પદાર્થની પ્રાપ્તિ ક્યારે પણ સુખી નથી કારણ કે કેાઈ પણ પદ્મા'...કાઇપણ અનુકૂળતા કોઈપણ સાધન મળે તે પુણ્યના ઉદ્દયથી પણ...
સાધનની અભિલાષા...આશા ઈચ્છા ઝંખના માહનીય કમના ઉદયે.
ક્રમ માત્ર એક દુ:ખ...કમના ઉદ્દય માત્ર એક સજા તા કર્મના સર્જક મેાહ ભય કર દુઃખ...ઇચ્છા મેાહનીય કના ઉધ્યે. આ શિશુ !
તું શ્વાને ઓળ`ગી જા... દુ:ખને ભયંકર સમુદ્ર પાર પામી
જઈશ.
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૬
શષ્ય'ભવસૂરિ મહારાજે શિશુ મનકને ઈચ્છા મેળ`ગવાના બહાને મેાહનીય કમ સામે જરંગ ખેલવાનું આહવાન કર્યું” છે.
આ મતક !
મેાહના જગને જીતી જા, બસ પછી તો અજેય વીર બનીશ.
હિતસ્ત્રી પિતા સિવાય આવાં હિતશિક્ષાનાં અમૃત કર્યાંથી મળે? મન લલચાય છે...પણ આવા પિતાના ખેાળા ખુદા...જેમણે પારણામાંથી મેાહનીય ક સામે જંગ જમાવવાનાં અભેદ્ય વ્યૂહ દેખાડયા છે ..
:CO.
Page #53
--------------------------------------------------------------------------
________________
૪. સંજમ નિહુ
ચર
પ્રતિક્ષણ-પ્રતિપળ જગતમાં કર્માધીન પ્રાણુના જન્મ અને મરણ થાય છે જગતે પણ તે લેકસ્થિતિને સહજ સ્વીકારી લીધી છે. છતાં જગત સ્મૃતિ કરે છે. ખુદના સ્નેહી જનથીય અધિક આપ્ત જનની. જગત કયારે પણ ભૂલતું નથી એવા મહાપુરૂષોને જેણે જીવન જીવી જાયું છે.
કેટલીક વ્યક્તિ જીવનને પૂર્ણ કરે છે. કેટલીક વ્યક્તિ જીવનને ઉજાળી જાણે છે જીવનને પૂર્ણ કરવામાં કઈ મહાનતા નથી. જીવનને ઉજાળવામાં કઈ ભવ્ય ધ્યેયની પૂર્ણાહુતિની જરૂર પડે. કેઈ પદ, સત્તા, સ્થાન મળવા સહેલા છે પણ તે સ્થાન ટકાવવા અઘરા છે તે સ્થાનોને ભાવવા તે દુર્લભતમ છે
કેઈપણ ચીજની પ્રાપ્તિ પુણ્ય પર આધારિત છે પણ તેને ભાવવી તે પુરૂષાર્થને આભારી છે. એકલે પુરૂષાર્થ ન ચાલે ઉત્સાદ યુક્ત માર્ગ તરફનો પુરુષાર્થ જોઈએ...
મનક! તું કે પુણ્યશાળી છે જિનેશ્વર ભગવંત જે માનવજન્મને દુર્લભ કહે તે માનવને જન્મ તને મલ્યા જેના મૂલ્ય ના થાય તેવા આર્યદેશ આર્યકુલ ૫ એન્દ્રિયપૂર્ણ નિરોગી શરીર. શાસ્ત્રશ્રવણ દુલભ શ્રદ્ધા અને દુર્લભતમ સર્વશ્રેષ્ઠ ચારિત્ર તને બાલઉંમરમાં મલ્યું. તારા પુણ્ય પાસે અમારું પુણ્ય ઘણું વામણું છે તું જે ચારિત્ર પામ્યા છે તેની વિચારણે અમે કરીએ સદૈવ આનંદ સાગરમાં સ્નાન કર્યા
કરીએ...
Page #54
--------------------------------------------------------------------------
________________
પણ..તારક પરમાત્માએ યમ નથી બતાવ્યા એ ખ્યાલ કરજે યમ એટલે ઈદિને બળાત્કારે કાબુમાં રાખવી આંખ ભૂલ કરે તે ફેડી નાંખવી. હાથ ચોરી કરે તે કાપી નાંખવા .. આવી વાતે સર્વસના શાસનમાં ન હોય..આ તે બધી તાપસની વાત. આ પણ એક આત્મહત્યાને પ્રકાર છે આત્મહત્યાને નેતરનારૂં કુકર્મ છે. તેમાં કદાચિત પશ્ચાતાપને ભાવ હોઈ શકે છે પણ તે અજ્ઞાનપૂર્ણ આવેગ છે તેમાં પુનરુત્થાનની કઈ જના નથી સર્વિસનું શાસન અસતના વિસર્જન પૂર્વકજ સતનું સર્જન કરવામાં માને છે.
જિનશાસનમાં સ્વપ્નમાં પણ બળાત્કારની વાત નહિ, આ શાસન જ્ઞાનપ્રધાન છે. સમજ પ્રધાન છે. હુકમ પ્રધાન નહિ પણ ઉપદેશ પ્રધાન છે.
વીતરાગના શાસનમાં ગુન્હે પણ શિષ્યને ઉપદેશ આપે છે, પ્રેરણા આપે છે અને આદેશ ઝખતાને આજ્ઞા ફરમાવે છે શિષ્ય કહે, ઈચ્છ છું” મારી પર કૃપા કરી મહાવ્રત આપે તેજ જીવનભરના વ્રત ઉચ્ચરાવે... અરે નવકારશી જેવું પચ્ચકખાણ પણ શિષ્યની ઈચ્છા વગર ના આપે
ગુનું કર્તવ્ય શિષ્યને-શ્રોતાને ધર્માભિમુખ કરવાનું છે શિષ્યનું કર્તવ્ય ગુરુના ભાવને પણ આજ્ઞાતુલ્ય માનીને અનુસરણ કરવામાં છે.
મનક! તું યમી નહિ તુ સંયમી યમી માત્ર વિનાશક હોય સંયમી શુભને સર્જક પણ હોય, યમી ઇન્દ્રિયની દુષ્ટતા માત્ર ને જ જાણે છે તેથી ગભરાય તેને નાશ કરે છે.
સંયમી ઇન્દ્રિયની સાધકતા શ્રેષ્ઠતા પણ સમજે છે એટલે તેનાથી ગભરાયા વગર સમજી વિચારીને તેને ખુદની સાધનાના સાધન બનાવે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે West માંથી Best ના સર્જન કરવાની કળા કઈમાં હોતી નથી એવા સર્જનને કરનાર સર્જક અનોખો...
ઈદ્રિયને આધીન બનનાર અનેક ભેગપિપાસુ. ઈદ્રિને માત્ર દમન કરી યમી બનનાર અનેક અજ્ઞાની..
ઈદ્રિયોને આત્મતત્વની સાધનાના સાધન બનાવનાર પ્રભુના સંયમી મહાત્માઓ...
કેઈ બાળક કઈ મૂરખ કેઈ અજ્ઞાનીના હાથમાં જરા તલવાર આપે પછી જુઓ. જે તલવાર રક્ષણ હતી તે જ ઉપયોગ કરતાં ન આવડે તે ભક્ષક બને. વિષને અમૃત બનાવવા કોઈ અનોખી પ્રક્રિયા જોઈએ માત્ર યમ નહી પણ સમ્યફ યમ સંયમી જોઈએ. ઈદિ જે સાધનામાં તોફાન મચાવનાર છે તેજ ગુંડા પાટીને સાધનાના રક્ષણની જવાબદારી સોપવી તે કેટલું સાહસભર્યું કામ છે.
આ કાર્ય માટે કુનેહ પણ જોઈએ ને સાહસ પણ જોઈએ સંયમી સાધુ ઈદ્રિયના સેનાપતિ મનને, જ્ઞાન ધ્યાન આત્મવિચારણા સોપી દે પછી મન ઈદિને કામ સોંપી દે..મારા આટલા કાર્યો તારે કરવાના છેપકાર.... તીર્થયાત્રા પૂજ્યસ્તુતિ શાસ્ત્રપાઠસુગંધ-દુર્ગધના પુદ્ગલેનું ફકતજ્ઞાન જિનદર્શન-શાસ્ત્રવાચન, જીવદયા સદ્ગુણશ્રવણ-શાસ્ત્રશ્રવણ કરે મારે ખાસ જરૂરી છે. મારી વફાદાર સેવા સદૈવ સેનાપતિના હુકમને અનુસરે છે. જે ઈદ્રિયો સાધનામાં વિબ કરતી હતી તેને સેનાપતિ મન આત્મરાજને શરણે ગયો, કારણ તેને વિચારવાની ધ્યાનની, ચિંતનની, બહુમોટી જવાબદારી મળે. ઈદ્રિયસેના તે મને સેનાપતિને જ આદેશ પાળનારી છે. સંયમી આત્માને મન સેનાપતિ કદિ પોતાની ઈદ્રિય સેનાને અયોગ્ય આદેશ આપતા નથી.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૦
મહાત્મા મનક! આનું નામ સંયમ, જીવનભરના સાદ્ય પાપના ત્યાગ, આ જીવન પ`ચમહાવ્રતના પાલન અને ઇંદ્રિયને સારીરીતે સાધનામાં સહાયક બનાવવા તું તત્પર બન્યા છે, તારી પ્રશંસા હું એકલા ના કરૂ. તીર્થંકર પરમાત્મા પણ કરે. ઈંદ્રિય વિકસિત બને તે પહેલાં સાધના પ્રારભી. નિર્દોષ ગોચરી દ્વારા તારુ શરીરપુષ્ટિ પામ્યું. તારા લાહાના કણકણમાં પવિત્રતા વ્યાપી અને તેના દ્વારા ઈદ્રિાના વિકાસ સાચે તારી ઈન્દ્રિયેા ભાગેન્દ્રિય નહિ પણ જ્ઞાનેન્દ્રિય બની તારા હૈયાની પવિત્રતા એટલી, અપૂર્વ હશે, વિલાસી અને વ્યભિચારી તારી નજીક આવી નહિ શકે, અને કાઈ વિલાસી વ્યભિચારી આવશે તેા જરૂર તારી પવિત્રતા દ્વારા તેના પાપ ધોવાઇ જશે. તારી પાસે પાપાત્મા આવવાની હિમત નહિ કરે, અને કદ્દાચ કોઈ ભૂલ્યે ભટકયા પાપાત્મા આવશે તે મહાત્મા બનશે. તાંરા આકણુ જેના હૈયામાં જાગશે તે તારાથી પવિત્ર થનારા તારા ગતજન્મના કોઈ ઋણાનુ બધા હશે ! તે પણ આ જન્મે તારી સમીપ આવી તારા આત્માના શુભ સંસ્કારના વારસદાર અને
સંસારીને ત્યાગીના આક`ણુ જલ્દી થાય નહિ અને કદાચ થાય તે પણ... પૂર્વજન્મના અનુરાગના કારણે પણ મહાત્મા પાસે આત્માના એવા એજસ હાય છે. ત્યાં રાગના વાસનાના તફાન શમી જાય છે.
કોઇ સંગીત સમ્રાટે સંગીતની મસ્તીમાં આવી માલકાશમાં રાગ ગાયેા હાય તા ખીજા સગીતકારની તાકાત નથી કે ત્યા તે ખીજો રાગ ગાઈ શકે. ગમે તેવા નિષ્ણાત હેાય તે પણ માલકોશના સૂરમાં ચાલ્યો જાય...
જો કલાકારની શક્તિ આટલી હોય તેા સાધક-મહાસાધકની શક્તિ કેટલી હેાય ? જેના જીવનની ક્ષણ ક્ષણ પળ પળ સદાચારથી સુવાસિત અની છે તેવા જગમતી'ના પરિચયમાં આવનાર સયમની સુવાસ ના પામે એ મને ?
Page #57
--------------------------------------------------------------------------
________________
વજૂસ્વામીની પ્રશંસા સાધ્વીજી મહારાજના મુખેથી સાંભળી રૂકમણી વજૂસ્વામીની અનુરાગી બની પણ એ સંયમપૂત આત્માદ્વારા તે પણ વીતરાગપંથની ઉપાસિકા બની આજ પવિત્ર પુરુષની ખૂબી છે.
ગેરસપ્પાના ધોધમાંથી વીજળીની પ્રાપ્તિ સુલભ હોય કે ન પણ હોય .. પણ સંયમની પવિત્રતાના ધેધમાં આધ્યાત્મિકતાની આત્મપ્રભાવની શાંતિની વિદ્યુત સદૈવ સુલભ છે.
- બેટા મનક! વધુ નથી કહેવું તને જે સંજમ મળ્યું છે તેમાં મતની પ્રસન્નતા એ વિચર. ચક્રવતી છ ખંડ પૃથ્વી જીતીને જે આનંદ ન માણું શકે તે તું માણ ૩૨ લાખ વિમાનને માલિક સૌધર્મેન્દ્ર એક ભૃકુટિ દ્વારા સારા દેવલોકને કંપાવતે પણ ઈન્દ્રિાણી પાસે બિચારે. ત્યારે મારા મનક! તું સંયમદ્વારા સર્વસ્થળે-સર્વ સમયે સર્વત્ર સર્વદા અજેયવીર છે બસ અજેયવીર રહે.. અનંત... શાશ્વત સુખના સામ્રાજ્ય પ્રાપ્ત કર...
અને તેથી આ દશવૈકાલિક શાસ્ત્રમાં કહેવાયું “સંજમં નિહુઓ ચર”.
યમી નિભૂત મનથી પ્રસન્નતાવાળે ન હોય તે બને! પણ સંયમી તે નિભૂત જ હાય પ્રશાંત મનનો જ હોય આવો સંયમી નિભૂત મનવાળે ભલે ને જગત ના ચેકમાં ચરે વિચરે વિહરે, પણ તે પિતાની સાધનાથી કદિય વિખૂટો ના પડે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૫. મહેસિણુ
જગત કયારે ૫ સગ્રહુશીલ વ્યક્તિને નમન કરતુ નથી જગત ક્યારે યુ અહં'કારીને, માનની ઝ ંખનાવાળાને માન આપતું નથી
强
HT
જગત યારે ય જ્ઞાનનેા ડાળ કરનારને જ્ઞાની કહેતું નથી
જગત પાસે પણ માનવીના મૂલ્યાંકન કરવાની એક આગવી અનેાખી દષ્ટ છે. .
.
શ્રીમંતેાના નામ પર લોકો ચૂકયા છે.
વિલાસી સામે લેાકેાએ તિરસ્કાર વરસાવ્યા છે.
આપખુદી સત્તા સામે જનતાએ ખળવે પાકાર્યો છે.
જગત ઝખે છે કોઇ સર્વાંત્તમ-સર્વશ્રેષ્ઠ અનુપમ પાત્રને જ્યાં અનુપમતા, અદ્ભૂતતા, અદ્વિતીયતા, અલૌકિતતા અને સર્વશ્રેષ્ઠતા હાય છે.
ત્યા ‘મારા’...‘તારા’ના ભેદ સહેજ ભૂલાય છે. મારી ભૂમિને... મારા સ્નેહી મારે સ્વજન .. મારા દેશળ-એ બધા મર્યાદાના સીમાડા અશક્તિના, અપૂર્ણતાના પ્રર્શક છે.
પૃથ્વી પહાડ અને સરિતા પર કોઇ ભારાનું લેબલ લગાડતાં હશે પણ એ અનેખા તત્વા કહે અમે તો કોઈના નહિ .. અમારે તા
Page #59
--------------------------------------------------------------------------
________________
અમારૂં સનાતન સ્વરૂપ જાળવવાનું તમે તમારું કાર્ય કરો યા ના કરે પણ અમે તે સદા અમારા ધર્મથી-કર્તવ્યથી પીછેહઠ કરવાના નહિ. કર્તવ્યના કપરા યજ્ઞ દ્વારા સહજ સ્વરૂપમાં સ્થિર રહે તે જ પૃથ્વી, પહાડ અને સરિતા .
છતાં કાળબળ એક એવું વિષમ તત્વ છે કે સહનશીલ પૃથ્વીમાં ફાડ પડે, ધીર પહાડને ચલિત કરી શકે ખળખળ વહેતી સરિતાની ગતિ બદલી શકે પણ કાળબળ સામે ય ઝઝૂમનાર છે. મહેસિણું મહર્ષિઓ...
પૂ. શવ્ય ભવસૂરિ મહારાજ બાળ મનકને કહે છે. એ પુત્ર... ના..ના, એ શાશ્વતપથિક ! તું મહર્ષિ બન. - એક અનુભવી. શાસ્ત્રપારગામી.. અનેક શિષ્યના અનુપમ ગુરુદેવ... વાત્સલ્યમૂર્તિ પિતા.... પોતાના એકના એક સંતાનને દીક્ષા આપી .. હજી તે પૂરી આઠ સાલ જેને વીતાવી નથી એવા બાલને કહે છે. “મહર્ષિ બન...
સાચે મહાત્મા જ દેહના ઓથે ઢંકાયેલ વિરાટ મહાત્માને બોળી શકે છે. તેથી જ તેમની દષ્ટિએ આઠ સાલને બાલક એક અનુપમ બાલક એક સાધક દેખાય છે. આ નાના શા સાધકને સિધ્ધ સાધક આહવાહન કરે છે. મહર્ષિ બન... ઋષિ નહિ પણ મહર્ષિ બન...
જ્યાં વાત્સલ્યની સરિતા વહે છે. જ્યાં કંઈક અનુગ્રહ કરવાની ઝખના જાગે છે. જ્યા સ્વપ્ન સાકાર બને એવી યોગ્યતા લાગે છે ત્યાં જ મોરથ પૂર્ણ વિકસ્વર બની શકે છે.
વાત્સલ્યમૂર્તિ પિતા પુત્રમાં એક દિવ્ય ચેતના જગવી રહ્યા છે. બેટા ! તારે જન્મ દેહના ડુંગરા ખુંદવા માટે નથી. તારે જન્મ
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૪.
એકાદ જન્મના માતપિતાના–મોરથ પૂર્ણ કરવા નથી તેને મળેલી પંચેન્દ્રિય જગતના પદાર્થ વિજ્ઞાનને જાણવા નથી. તે પ્રાપ્ત કરેલ બુધ્ધિગૌરવ જગતને સાચા બેટા સારા ખરાબના પ્રમાણપત્ર આપવા નથી...
આ અનંત શક્તિના સ્વામી !
પહેલા સાધનાની તળેટીએ આવ..મહર્ષિ બનવાનું લક્ષ્ય રાખ. ઋષિ નહિ. મહાન ઋષિ બન . જગતમાં તારા જીવનને આદર્શ બનાવી સાધનાની પગદંડી પર ડગ ભર. મહર્ષિ બનવા તારે કપરી સાધના કરવી પડશે. મહર્ષિ બનવાની સાધના કઠીન છે. અશક્ય નથી.. વિમાન સંચાલક દિશાને જે સૂક્ષ્મતાથી લક્ષ્યમાં રાખે તે દૃષ્ટિથી તુ તારા આત્માના લયને પકડી રાખ. તું ઉપવાસ કર કે ભજન કરે... તું જાણે કે સુઈ જાય તું ચાલે કે બેસે... તું એક જગ્યાએ સ્થિર રહે કે વિશ્વમાં પરિભ્રમણ કરે... તું સ્વાધ્યાય કરે કે વૈયાવૃત્ય કરે. તું મૌન કરે કે સૌના દિલ ડેલાવી દે તેવું વ્યાખ્યાન કરે.
પણ..તારું લક્ષ્ય આત્મશુધિ તારું ય કર્મક્ષય... તારું પદ નિજાનંદની પ્રાપ્તિ ધ્રુવબિ દુ મક્ષ તે જ તું મહર્ષિ... તારી સમસ્ત પ્રવૃત્તિ... તારી સમસ્ત વૃત્તિ .. તારી સમસ્ત ભાવના.... તારી સારી જિંદગીની તમામ ઝખનાને એક લક્ષ્યબિંદુમાં લગાવી દે... તારી સાધનાની સિધ્ધિ એટલે મેક્ષ પ્રાપ્તિ .. તે જ તું મહર્ષિ...
મહર્ષિ બનવા શું વિષયને છોડવા પડશે ? શું? માતપિતાના ત્યાગ કર પડશે ? એવી કાયર માયકાંગલી વાત નહિ ચાલે.
Page #61
--------------------------------------------------------------------------
________________
છોડવું અને ત્યાગવું આ બે માં આકાશ અને પાતાળનું અંતર છે. પૂર્વ અને પશ્ચિમનું અંતર છે. છોડવામાં પદાર્થ છૂટે છે. પણ આસક્તિ રહી જાય છે. ત્યાગમાં પદાર્થ છૂટે કે ન છૂટે પણ પદાર્થની મમતા ભાંગીને ભુક્કો થઈ જાય છે. ત્યાગેલી ચીજની નમાં પણ ઝંખના જાગતી નથી.
ત્યાગમાં અદ્દભૂત અલૌકિક ચીજને સ્વીકાર એ જ મુખ્ય છે. શ્વર ચીજોને, ના મૂલ્ય ચીજોને તિરસ્કાર તે “છોડવામાં આવે છે.
જગતના એ હા માન સન્માન કીર્તિ ..પદ સત્તા સ્વામિત્વ.. અધિકાર... આ બધી ઝંખનાને અભિન્મવ કરાવી દે, આ બધી ઝંખનાને વિલય કરાવે તેવી મોક્ષની ઝખના ..નિજાનંદની લાલસા–સ્વરૂપ પ્રાપ્તિની ઉત્કંઠા જાગે ત્યારે જ મહર્ષિ પદને રંગ જામે.
મેક્ષની એક જ એષણા .. ઝંખના . નાભિમાંથી નહીં તારા ૩ કરોડ રૂંવાડામાંથી પેદા થાય ત્યારે તું મહર્ષિ પદ પ્રાપ્તિ કરી શકીશ
બેટા મનક. બાલમુનિ... મહષિ બન....
અગત્યસિ હસૂરિ મહારાજે શય્યભવસૂરિ મહારાજનું હૃદય વાંચ્યું છે તેથી જ દશવૈકાલિકની ચૂણીમાં તેઓ મહેસિણું નો અર્થ કરે છે. મોક્ષની ઝંખના કરનાર... જે સાધુ મોક્ષની તીવ્ર અભિલાષા કરે છે તે વાત્સલ્યનિધિ શય્યભવમૂરિ મહારાજની હિતશિક્ષાને ગ્રાહક બની જાય છે શણ્ય ભવસૂરિ મહારાજની હિતશિક્ષામા છ મહિનામાં આત્મ કલ્યાણ થાય તેવી અમેધ શક્તિ છે આપણે સૌ તે પ્રાપ્ત કરીએ
Page #62
--------------------------------------------------------------------------
________________
૬. ઉજજુદંસિણ
આજે જ્યારે મુત્સદી થવાની આગવી શિખામણ અપાઈ રહી છે ત્યારે વિશ્વ વાત્સલ્યનિધિ સૂરિ એક બાળકને પહેલા ધરણને પહેલે પાઠ ભણાવે છે.
બેટા! જુદશી થજે...સરદષ્ટિ બનજે.
માત્ર એક જન્મની નહિ પણ જન્મ જન્મની સફળતા મેળવવા અને પુનઃ પુનઃ સફળતા મેળવવા અને પુનઃ પુન સદગતિ સુલભ બનાવવા રિદેવ ફરમાવી રહ્યા છે. “બેટા! જુદશી થા!”
જુદર્શન એટલે શું ? સીધું જેવું. શિકારી સીધું જ જુએ છે. લક્ષ્યવેધી પણ લક્ષ્ય તરફ જ નજર કેન્દ્રિત કરે છે. શું આ બધા ઋજુદશ છે આવા જુદશી થવા પિતાની પુત્રને પ્રેરણા ? ગુરની શિષ્યને પ્રેરણું ?
સ્વાર્થ..સત્તા...કીર્તિ....અધિકાર ..લાલસા...આસકિતના કારણે ઘણું સીધુ જોયું સીધુ બલા પણ સાચા અર્થમાં તે ઋજુદર્શી નથી.
પરમાર્થને જે સિદ્ધ કરી શકે તે જુ ” “પરોપકારને જે, પૂર્ણ કરી શકે તે હજુદશ” “જીવનમાં નકકી કરેલા આચારના કઠોર નિયમને અનુસરી શકે તે જુદશી.”
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૭
સ્વ અને પરના ભેદ જેને મન તે ઋત્તુદશી` શાને ? સ્વ અને પરના કાર્યોંને અલગ લેખે તે ઋજુશી શાના? સ્વના દુઃખના મૂલ્યાંકના અલગ અને પરના દુઃખના મૂલ્યાકના અલગ તે ઋજુશી શાને ? સ્વના આવેગા આવેશેા-લાગણીને પૂર્ણ કરવા ઝગ્મે અને પરના આવેગે આવેશા લાગણીને પોતાની રંગભરી નજરે જુએ અને દ્વેષ ભરી નજરે લોકો સમક્ષ રજુ કરે તે ઋજુશી શાના?
સ્વના સ્વાર્થીને કચડે તે ઋજુશી. પરના કાજે-પરા–કાજે જીવન ભર ઝઝૂમે તે ઋજુદી.
ઋજીશીના શબ્દ કેશમાં સ્વ અને પર આ બે શબ્દો કયારેય પણ ન હોય. મારૂ અને તારૂ’.. પારકુ અને પોતાનું આ બધા ભેદ માયાવીના
ઋન્નુશી ફકત આત્મા તરફ જુએ. આત્મા તરફ જુએ એટલે પરમાત્મા પદની ઝંખના જાગે. પરમાત્મા પદ્મની તીવ્ર અભિલાષા એજ ઋત્તુદર્શીની સાચી એળખાણુ. આમ પૂ. હરિભદ્રસૂરિ મહારાજ દશવૈકાલિકની ટીકામાં કહે છે.
>
ઋજુદી હોવાથી સંયમી. જેને સત્યન લાધે તે જ સયમી બની શકે. ઇન્દ્રિયના ઘેાડાને દુનિયાના ચોગાનમા છૂટા ના મૂકી દે. સત્ય દર્શીન હેાવાથી લાભ અને નુકશાનના સરવૈયા પહેલાં કરે લાભ દેખાય ત્યાં પવનવેગે દાડે અને નુકશાન દેખાય ત્યાંથી એટના જળની જેમ ક્ષણ વારમાં સરકી જાય.
ઋજુદન એટલે સમ્યગ દર્શન
ઋજીદ્દન એટલે સત્ય ન ઋજીન એટલે પરમાત્મ દર્શન
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૮
ઋજુદર્શન એટલે દેહની સીમિત શકિતના દર્શન ઋજુદર્શન એટલે આત્માની અનંત શક્તિના દર્શન ઋજુદર્શન એટલે દેહ અને દહીના વિવેકનું દર્શન ઋજુદર્શન એટલે સયમની સાધના દ્વારા સિદ્ધિના દર્શન જુદર્શન એટલે એક એક સમ્યગ આચારના પાલનમાં સંપૂર્ણ
સાધુતાના દર્શન ઋજુદર્શન એટલે એક અક્ષરના પણ સમ્યગ જ્ઞાનમાં કેવળજ્ઞાનના
કેવળજ્ઞાનના દર્શન જુદર્શન એટલે અનંત જડશકિતને તિરસ્કાર ઋજુદર્શન એડલે અનંત આત્મશકિતને સત્કાર
એ મનક !
તારે જન્મ જન્મના ફેરા ટાળવા છે? જેને જન્મના ચક્ર મીટાવવા છે. રાગદેપની ભમરીમાંથી દૂર જવું છે તેને ઋજુદશ થવું જ પડે. કપરું કાર્ય છે અન તકાળથી શીખેલા ગણિતના ગોટાળા દૂર કરવા પડશે. કક્ષાએ તને સુખમાં દુખ અને દુખમાં સુખના ભ્રામક ખ્યાલે પિષ્યા છે. આશકિતએ તને અનાશકિત નિરાશસભાવ સામે નજર નાંખવા દીધી નથી. તેથી તારા પ્રાથમિક જીવનમાં પ્રાથમિક ગુણનો પહેલો પાઠ ભણતા ગોખવાનું નહિં રટવાનું નહિ પણ જીવનના શ્વાસે શ્વાસમાં વણી લે, આચરી લે, હજુદશતાના આ ગુણ સહજ દર્શન સાથે સંકળાયેલ છે. પણ તેનું રહસ્ય આચાર સાથે વણાયેલું છે. એ ભૂલતે નહિ હો!
પ્રભુમાર્ગને અનુયાયી સાચા માર્ગની એકલી ઘા નથી...પણ. એકલી બુમાબુમ તો પાંગળા કરે... પ્રભુમાર્ગના અનુયાયીને સમ્યગદર્શન સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થાય. તેથી જ બાળક મનકને પિતા ઋજુદશી થવાના બહાને યથાખ્યાત ચારિત્ર તરફ મીટ માંડ કરી દે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
બેટા ! તું સામાયિક ચારિત્રમાં છે. પણ તારું લક્ષ્ય યથાખ્યાત ચારિત્ર સામાયિક ચારિત્ર છેદોપસ્થાપની ચારિત્ર એતો યથાખ્યાત ચારિત્ર - રૂપ એકડાની પૂર્વાવસ્થા છે.
એક એકડો લખતાં હજાર લીંટા અને મીંડા કરવા પડે છે. તેમ યથાખ્યાત ચારિત્ર મેળવવા તારે અનેક વાર દ્રવ્યચારિત્ર સ્વીકારવું જ રહ્યું.
જેમ લટા મીંડા કરનાર બાળકને ખ્યાલ આપવો પડે છે. બાકી તું ચકરડી ભમરડી રમવા લીંટા મીંડા નથી કરતો પણ તું એક શીખવા લીંટા મીંડા કરે છે. તે ચારિત્ર જુદશી થવા લીધું છે.
જે ઋજુદશી બને છે તે ગ્રીષ્મઋતુમાં આતાપના લઈ શકે છે. કડકડતી ઠંડીમાં સ્મશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહી શકે છે. વર્ષાઋતુમાં અંગોપાંગ સલીન બનાવી સલીનતા તપ આદરે છે પ્રત્યેક પ્રસંગમાં સુસમાહિત રહે છે જગતને હચમચાવે એવા કઠીન કાળમાં પણ તેની સાધના અવિરત ચાલે છે
હજુદશી આત્માને સિદ્ધિ સત્કાર કરવા આતુર છે. હું એક એ પિતા છું મારા પુત્રને અનંતગુણને સ્વામી જેવા ચાહું છું.
બેટા ! મને તારી ગતિ નહિ પ્રગતિ ગમે. બેટા ! મને તારી સાધના નહિ સિદ્ધિ ગમે. બેટા ! મને તારા વિકલ્પ નહિ સંકલ્પ ગમે. બેટા ! મને તારા દુર્ગણ નહિ સદ્ગુણે ગમે.
બસ વધુ શું કહું ? તને ઋજુદશી થવાના બહાને અનતગુણ સમુદ્રને અવગાહન કરતે દેખવે છે. એક જ આશા...જુદશી થા અને તારા અનંતગુણ ખજાનાને પ્રગતિ કર !!!
Page #66
--------------------------------------------------------------------------
________________
૭, આઉસ તેણે
સંસ્કારી વ્યક્તિ, સંસ્કારી વડીલે જ્યારે પણ કેઈને બેલાવે છે ત્યારે તેના નામને ગૌણ કરે છે. તેના ગુણ, તેના કર્તવ્યને આગળ કરી બોલાવે છે.
આત્મામાં દોષ તે અનાદિના છે. દોષના કારણે દેવી વ્યક્તિ એ તે સહજ છે. ખામીમાંથી ખૂબીનું સંશોધન કરે તે જ મહાપુરુષ.
મહાપુરૂષની વાણુ વૃથા વહેતી નથી. મહાપુરૂષના હૃદયમાં વિશ્વના સમસ્ત જીવો માટે વાત્સલ્ય સરિતા ખળખળ વહે છે. વાત્સલ્યસરિતાના નિર્મળ નીર દ્વારા ભવ્ય આત્મામાં બીજ રૂપે રહેલી
ગ્યતા વૃક્ષ રૂપે વિકાસ પામે છે.
મહામના મહાત્માઓ કરૂણસિંધુ હોય છે. સામાન્ય વ્યકિતના સહજ સુલભ ગુણને પણ તેઓ એક પારંગામી દષ્ટિએ જુએ છે અને હિમાલયમાંથી ગંગાના પવિત્ર નીર દવે તેમ તેમના હૃદયમાંથી પવિત્ર વાણી વહે છે.
પૂ. શય્યભવસૂરિ મહારાજ મહાપાવન આગમ દશવૈકાલિક સૂત્ર દ્વારા બાલમુનિ મનકનું ઘડતર કરતાં કહે છે... છે આયુષ્યમાન !
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૧
બાલમુનિ મનકની વયમર્યાદા હસી પડશે. આઠ વર્ષે દીક્ષા લેનાર ૮૫ વષઁના બાળકને પૂધર મહર્ષિ
એ બુધ્ધિના વામન ! રૂક જા...
જાણનાર અલ્પજ્ઞ મનુષ્ય જરા અને ૬ મહિનામા કાળ કરનાર આયુષ્યમાન કહે.
હશે !
હશે !
સમ
આકાશના અનંત તારલાને ગણવા કદાચ તુ પૃથ્વીના પડનુ જ્ઞાન કરી ભૂસ્તરશાસ્ત્રી બનવાની તારી શકિત વનમાં રહી પંખીની સાથે જીવી કદાચ તેની ભાષા જાણવા તું સમ હશે ! કદાચ સમુદ્રના જળ અને અફાટ રતીકને તારૂ ગણિત ગણી શકતું હશે! માપી શકતુ. હા પણ... હેજી મહાપુરુષના હ્રદયની દ્દિવ્ય કરૂણાને સમજવા પણ તું વામન છે તારી બુધ્ધિ નહી આંબી શકે. નહી માપી શકે ..અનંત કરૂણાનિધાન...કરૂણામૂર્તિ ગુરુજનાની અનંત કરૂણાને...
પૂ. શય્ય‘ભત્રસૂરિમહારાજે જે મનકને સ આવેલ વિશેષણ આયુષ્યમાન
પ્રત્યેક સાધકને માટે દીવાદાડીની ગરજ સારે છે. શાશ્વત ચિ’તનના રાહ બતાવે છે પૂ. અગસ્ત્યસિ હસૂરિ મહારાજ, પૂ. જિનદાસગણિ મહત્તર મહારાજ અને પૂ. હરિભદ્રસૂરિ મહારાજ જેવા દિગ્ગજ વિદ્રાના પૂ. શષ્ય ભવસૂરિ મહારાજના હાર્દને પામવા તેમના ચરણમાં આળેટી રહ્યા છે. મનક ! આ મનક !
તું અલ્પાયુષી નહિ, તું આયુષ્માન કારણ...તારૂં આયુષ્ય સયમ ચેાગ્ય બન્યુ સાધના સેવાને ચેાગ્ય બન્યુ તારા માનવ જન્મ સફળ થયા.
પૂ. શય્ય`ભવરિ મહારાજ એક માત્ર મનકના જ એાછા પિતા છે? પાંચમા આરાના અંત સુધીના સમસ્ત સાધુકુળના એ પિતામહે છે સમસ્ત સાધુ મહાત્માના જ્ઞાનદાતા ગુરૂ છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૨
હૈયાના હીર નીચેાવી જેને વિદ્યા આપવી છે શું તેની પાત્રતા નહિ વિચારવાની ? આયુષ્માન વિશેષણ દ્વારા કહી રહ્યા છે. જિનશાસનનું જ્ઞાન ચિરંજીવીને આપવુ', જેથી જિનશાસનની પરંપરા અવિચ્છિન્ન રહે.
એક જ્યોતિષી પણ ન્નતકની કુંડળીને જોતાં સૌથી પહેલાં આયુષ્ય સ્થાન કેમ જુએ છે ? સમસ્ત ફળાદેશને આધાર આયુષ્ય પર છે. જો જ્યોતિષીને મન આયુષ્ય પ્રથમ તે જેને જીવમાત્રના, આત્માના જોષ જોવાના છે જેને જિનશાસનની પરપરાને અવિચ્છિન્ન રાખવી છે, તે આયુષ્યમાનને પસંદ ના કરે એ બને ખરૂ` ?
દીર્ઘાયુષ બાદ બીજા ગુણુ વિચારવાના...આયુષ્ય એ ક... કર્મ એટલે દેય. પણ સંયમીનું દીર્ઘાયુષ્ય એટલે ગુણુ. ખુદ ગુણી બને... નાની બને...અનંતને ગુણી બનાવે અનતને જ્ઞાની બનાવ.
આયુષ્યમાન વિશેષણ...હજી આગળ પ્રેરે છે
ભલા સાધક !
મેં તારા માનવ આયુષ્યના ગુણ ગાયાં તેથી સમજજે. “માનવનુ આયુષ્ય તે. ગુણા દ્વારા મેળવ્યું છે. બીજી ગતિના આયુષ્યમાં ગુણાની જરૂર નથી, પણ માનવના આયુષ્યને મેળવવા તે કેટલાં ગુણા મેળવ્યાં તે કયારે પણ ભૂલતા નહિ. ”
માયા, પ્રપંચ, ફંડ, કપટ, ઇર્યાં, મત્સરને તે તિલાંજલિ આપી. સરળતા-ઉદારતા-સ્પષ્ટતા-સાત્વિકતાને તે જીવનસંગી અનાવ્યા... લેાભને હટાવ્યેા... દાનરૂચિ પ્રગટી અને ભલે તું સર્વાંગુણ સપન્ન ન અન્ય...પણ...જીવન મરણના ભાગે પણ તને પ્રાપ્ત થયેલ ગુણાને મધ્યમ ભાવે રહ્યા. ત્યારે જ તુ માનવ ન્યા. માલ, તારા આ માનવ
Page #69
--------------------------------------------------------------------------
________________
આયુષ્યને ન બિરદાવું ? ગુણ દ્વારા મળેલાં માનવ આયુષ્યને નવાજુ છું. તેથી સાથે જ તને સદૈવ આ ગુણે સાચવવા ગુપ્ત સલાહ આપું છું. આયુષ્યરૂપ ગુણની પ્રશંસા દ્વારા તારી ઉત્તમ જાતિ તારૂં ઉત્તમકુળ તારા ઉત્તમ સંસ્કારને પણ પ્રોત્સાહન આપું છું. આયુષ્યમાન એ તે સંકેત છે. પણ સાચે તે તારા ઉચ્ચ ગુણોની અનુમોદના છે. મારે તને સિદ્ધાંતના રહસ્ય આપવા છે જે તારી આત્મિક ગ્યતા ન હોય તે તું સિદ્ધાંતના રહસ્યને પચાવી નહિ શકે “ઉત્સર્ગમાર્ગને ઉપયોગ બીજા અલ્પ સત્વવાળાને માટે કરીશ . અપવાદને ઉપયોગ તારી સુકમલ વૃત્તિને પોષવા કરીશ.” તેથી જ જ્ઞાન દેતાં પહેલાં આત્મિક યોગ્યતાને સૂચક આયુષ્યમાન શબ્દ વાપર્યો છે.
શાસ્ત્રમાં આયુષ્યમાન શબ્દનો અર્થ ચરણની સેવા કરતાં એવો પણ થાય છેશાસ્ત્રમાં એ હતું પણ આવે છે કે સહુને આયુષ્યજીવન પ્રિય છે એટલે આયુષ્યમાન કહી શિષ્યને બોલાવવા આ અસત્યામૃષા છે.
જિનશાસનના રહસ્ય કદાચ જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમના કારણે સહેલાઈથી સમજી શકીશ...પણ..જિનશાસનના પરમ રહસ્યોને ત્યારે જ પચાવી શકાશે...મોહનીય કર્મને ઉચ્ચ પશમ હશે! શ્રદ્ધાની નિર્મળતા હશે. તેથી જ આયુષ્યમાન ચિરંજીવીના સંકેત દ્વારા જ્ઞાનના પાત્ર બનવા પૂ. શયંભવસૂરિ મહારાજ પ્રેરે છે. એ સમસ્ત સાધુકૂળના પિતામહ !
કૃપા કરે ..દયા કરે ..આમ અજ્ઞાની પર.. નિર્ગુણી પર . નથી તે શાસ્ત્ર સમજ્યા નથી તે શાસ્ત્રકારોને સમજ્યા . બસ, તમારા ચરણની આશ સદૈવ રાખી...ઈચછીએ આપના હૈયાના ભાવ પ્રમાણે અમે ચિરંજીવી બનીએ.
ચિર ..શાશ્વત અખંડજિનશાસનની અવિચ્છિન્ન પરંપરાને વહન કરવા યોગ્ય સુપાત્ર બનીએ.
Page #70
--------------------------------------------------------------------------
________________
૮. ઉવસંપજિજરાણું વિહરામિ
ને
કોઈ પણ વિદ્યા, કોઈ પણ શાસ્ત્ર, કેઈ પણ સાધના, પુસ્તકમાં વાંચીને પણ કરી શકાય છે જ. તેવું કહેનાર ભલે ગમે તેટલે નમ્રતાને દેખાવ કરતે હોય પણ આંતરિક રીતે તે માનને જ દાસ છે.
જગત કહે છે નગુરુ કેઈન જોઈએ જેને ગુરુ નહિ તે કેઈને પણ ગુરુ ના બની શકે.
ગુરુ શિષ્યની પ્રથા એટલે આધ્યાત્મિકતાની આપ લે. ગુરુ વગરના તીર્થંકર પરમાત્મા હોય જે સ્વયં સંબુદ્ધ હેય, બાકી અલ્પજ્ઞાની ગુરુ ના કરે તે કેમ ચાલે ? મનક !
મહાવતે જાતે સમજાય નહિ. જાતે સ્વીકારાય નહિ મહાવ્રતધારી જ્ઞાની ગુરુ શ્રી મુખ્ય વ્રતના દાન કરે છે. ત્યારે આપણા આધ્યાત્મિક માર્ગના ગક્ષેમની જવાબદારી સ્વીકારી લે છે.
જીવન એ તે એક સમરાંગણ છે. જ્યાં હજારે નહિ બલ્ક લાખ સમસ્યા ખડી થવાની છે. ત્યાં ગુરુના સહારા વગર એકલું અટુલે તું તારી ત્યાગભાવના-અધ્યાત્મભાવનાનું રક્ષણ કેવી રીતે કરી શકે ?
ઉવસંપજિજરાણું વિહરામિ” નું પુનઃ પુનઃ ચિંતન કર. ઉવસંપજિજરાણું એટલે ગુરુની સમીપમાં મહાવ્રત સ્વીકારીને હું
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૫
વિચરણ કરું છું મહાવ્રતને સ્વીકાર.... સ્વીકાર સ્વચ્છ અને મહેચ્છાએ હેય. મહાવત કયારેય કોઈને પરાણે અપાતા નથી. ઈચ્છા વગર અપાતા નથી. આંતરિક અભિલાષાએ કઈ વસ્તુ પ્રત્યેની સહર્ષ સંમતિ જાહેર કરવી તે સ્વીકાર.
ગુરુની સમીપમાં એટલે આપના (ગુના) જ્ઞાન તપ-ત્યાગ–અને ચારિત્રના પવિત્ર વાતાવરણમાં હું મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે આપના (ગુના) સયમપૂત શ્રીમુખે મહાવતને સ્વીકાર કરું છું
ગુરુ સમીપમાં એટલે આપની કૃપાને પાત્ર બનીને મહાવ્રતનો સ્વીકાર કરું છું.
ગુરુની સમીપમાં એટલે આપની આર્ષદૃષ્ટિ વડે મારા આત્માની આધ્યાત્મિક ચિકિત્સા કરાવવા મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે આપના જ્ઞાનના પ્રકાશમાં મારા આત્માના અજ્ઞાન દૂર થશે. એવી શ્રદ્ધાથી મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે પથ્થરને પણ પારસ બનાવનાર મહાપુરુષની શુભાશિવ ગ્રહણ કરી મહાવ્રત સ્વીકારું છું.
ગુરુની સમીપમાં એટલે કષાય સામે વિષય સામે સતત લડાઈ ચલાવનાર સેનાપતિના હાથે સંયમી સૈનિક બનતા વિજયનું તિલક કરાવું છું.
ગુરુની સમીપમાં એટલે સદા આપના ચરણ દાસ બની મહાવ્રત સ્વીકારું છું.
Page #72
--------------------------------------------------------------------------
________________
નથી જાણતે સજજન બનવાની પ્રક્રિયા. નથી જાણતા સંત બનવાની પ્રકિયા, નથી જાણતે મહંત બનવાની પ્રક્રિયા કે, નથી જાણતા ભગવંત બનવાની પ્રક્રિયા.
પણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે, આપના શ્રીચરણમાં તેથી આપના ચરણે સમર્પિત બની આપના ચરણને સેવક બની મહાવ્રત સ્વીકારું છું.
જેમ ઝવેરીની સાથે રહે અને તેનું શિષ્યત્વ સ્વીકારે તો તે ઝવેરાતની પરખમાં નિષ્ણાત બની શકે છે આપ મહાવ્રત ધારી છે! અધ્યાત્મમૂર્તિ છે ! આપના શિષ્યત્વને સ્વીકાર્યા વગર મારા વ્રતના પાલન કેમ થાય ?
મહાવ્રત ઉચ્ચરાવવા દ્વારા ગુરુદેવ પિતામાં રહેલી આધ્યાત્મિક શક્તિને શક્તિપાત વિનિમય શિધ્યમા કરે છે. શિષ્યની બધી આસક્તિઓ ગુરુની શક્તિ દ્વારા શુદ્ધ બની જાય છે
પવિત્ર મહાપુરના આત્માના ઓજસ એવા હોય છે કાળ અને કર્મના દેશો પણ હરિલે છે. કાળ સુકાળ બની જાય છે. કર્મ ધર્મનું સહાયકારી તત્વ બની જાય છે. શિષ્યની કુપાત્રતા નષ્ટ થઈ જાય છે. અને સુપાત્રતા પેદા થાય છે. -
વિષય-કષાય-વાસના રંગ રાગ દ્વારા ૫ગુ બનેલ આત્મા મહાત્માના સમીપે જવાથી વૈરાગ્યના કઠેર પથ પર દેડ મૂકી શકે છે.
ગુરુ સહારે ગુરુ કૃપાએ મહાવ્રત સ્વીકાર્યા બાદ શિષ્યમાં નિર્મમભાવ પેદા થાય છે. એટલે ગ્રામ-નગર-વિશ્વ–નદી-પહાડના વેરાન
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૭
માગે સંચરતા પરિષહ ઉપસર્ગથી હાર નથી, થાક નથી, કંટક અને કંકરને કર્મ નિર્જરામાં સહાયક માને છે તેથી સદૈવ વિહાર માં મજા અનુભવે છે.
ગુરુ કૃપાએ મહાવ્રત સ્વીકાર્યા બાદ નિર્મમભાવ પેદા થાય છે તેથી સ્નેહી સ્વજનના બંધન તેને મુક્ત વિહારમાં રોકી શક્તા નથી.
ગુરુ કૃપાએ મહાવ્રત સ્વીકાર્યો બાદ જ વસુધૈવ કુટુંબકમ ની અનુપમ ભાવના પેદા થાય છે. એટલે અપ્રતિબદ્ધ વિહારમાં જે જે મહાનુભાવોને સમાગમ થયે તેના પ્રત્યે વાત્સલ્યભાવ પેદા થાય છે.
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા પછી જ અનાસક્તિભાવ પ્રગટે છે. એટલે દેશ દેશની, ઘર-ઘરની ગૌચરીમાં સંયમની સાધના સમજાય છે. અને પ્રસન્નભાવે વિહરણ થાય છે
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા હોવાના કારણે જ આધ્યાત્મિક શક્તિના પ્રગટી કરણ થાય છે. એટલે સહજ સમભાવ. સહજ ઔદાર્ય સહજ અષાયભાવ પેદા થાય છે અને આત્મામાં વિહરણ થાય છે.
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા હોવાથી જ જગત તત્વનું સાચું સ્વરૂપ સમજાય છે તેથી અદ્ભુત મધ્યસ્થભાવ પેદા થાય છે અને આત્મા આત્મામાં વિચરતો થાય છે.
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકારનારમાંજ નિજાનંદની મસ્તી પ્રગટે છે એટલે આત્મભાવનું ચિંતન થાય છે અને સિદ્ધોની દુનિયામાં વિહરણ થાય છે.
વિહરણ જે માત્ર વિહરણ હોય ! તેના પૂર્વે ઉવસંપજિજરાણું ન હોય. વિશ્વમાં વિહરતા અંતરથી ગુરુ સામીપ્ય ન હોય તે આત્મા ભટકતે જ થઈ જાય. અનંત સંસારની અટવીમાં કયાંય અટવાઈ જાય અને એટલે જ જેને આ સંસારની ગહન શેરીમાં અટવાવું ન હોય તેને વિહરણ કરવાનું...પણું. “ઉવસંપજિત્તા ” “ઉ૫સંપધ” કઈ પણ લૂટી ન જાય તેવા સાંનિધ્યને પ્રાપ્ત કરીને.
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૮
અનક!
જેને ગુરુ ગૌતમે મહાવતના દાન સાથે કેવળજ્ઞાનના કેવા દાન કર્યા, તેં પણ ભાગ્યવાન ! ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા છે. હવે વિહરામિ” ની ઉોષણા કર. - ગુરુદેવ ! વિદાય ! છેલ્લી વિદાય ..સિદ્ધોની ભૂમિ પર વિહાર કરું છું.
મનક ! તું પણ ધન્ય બનીશ અને તેને વિદાય આપી હું પણ ધન્ય બનીશ.
જે ગુરુએ શિષ્યના હિતાર્થે મહાવ્રતના ઉચ્ચારણ કરાવ્યા હોય તે ગુરુ શિષ્યની આધ્યાત્મિક પ્રગતિથી કેટલા ખુશ થાય ! તેમને આત્મા કેટલે પ્રસન્ન બને.
જિનશાસનનું ચારિત્ર અદ્વિતીય અને ચારિત્ર ગ્રહણની પદ્ધતિ પણ અદ્વિતીય અને ચારિત્રના પાલન પણ અદ્વિતીય.
વિહરામિ – હું વિહાર કરું છું આ બેલતાં સમસ્ત સંસારના સમસ્ત બંધનેને ક્ષણવારમાં તિલાંજલિ... વિહરામિ હું માર્ગ પર પ્રયાણ પ્રારંભું છું. વીતરાગના મેક્ષમાર્ગ પર અવિરત – ગતિ એ મારું પ્રસ્થાન શરૂં કરું છું.
વિહરામિ – જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા મારા આત્મરાજ ના ભવ્યમહેલમાં મઝાથી મહાલું છુ.
વિહારામિ – શુદ્ધ અધ્યવસાય દ્વારા ચિત્ત પ્રસન્નતા રૂપ નગરમાં સુખે સંચરૂં છું.
પૂ. શય્યભવસૂરિ મહારાજ અમે પણ ગુપાસે મહાવ્રત સ્વીકાર્યા છે મહાત્મા મનકે વિહરામિ સિંહનાદ કર્યો. અમને પણ એ વિહરામિના સિંહનાદ કરવાની શકિત આપે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૯. સવ્વભૂઅમૃભૂઅસ્સ
સમ્મ ભૂયાઈ પાસઓ...
એક દૂધમાલ
આર્ષદૃષ્ટા મહર્ષિ યુગ–પારગામી આચાર્યદેવ બાળકને કહી રહયા છે..
વત્સ! ચામડાની આંખે દુનિયાના દર્શન કરે તે ચમાર દુનિયાને જેવા માટે ચામડાની આંખ અપૂર્ણ છે ધૂળમાં કચરે દેખે તે ગમારધૂળમાં તેનું દેખે તે સેનાર. (ધૂળ ધેયો) બીજમાં વૃક્ષ દેખે તે માળી. પવન દ્વારા વર્ષોના અનુમાન કરે તે તિષિ. અને કઈ દિશાને પવન અને કેવી વર્ષો. એ વર્ષો દ્વારા લાભ કે અલાભ એ કહેનારે જ સાચે ભવિષ્યવેત્તા...
વત્સ . બાલ.. ચામડાની આંખે દુનિયા ના દેખ. કરૂણા નિધાન પરમાત્માવીરે દુનિયાને જોવાની એક દષ્ટિ આપી છે. એ દષ્ટિમાં એક અનોખી પવિત્રતા છે કર્તવ્યપથનું આહવાન છે. પ્રેરણામૂર્તિ પિતા! હિતશિક્ષાદાતા ગુરૂ!
મારી વાત સાંભળો... બાલ છે ભારે દેહ . પણ મારે આત્મા અબાલ છે. આપની હિતશિક્ષાને અનુસરીશ મને સમજાવ, પરમાત્માની પરમકરૂણ યુકત દૃષ્ટિ
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૦
સામે જો કોણ છે ? કંઈક શું છે?
દેહ કેવા છે ?
તારા જેવા ? તુ` કેવા ?
શું તું વિવેકી માનવ ? હા આપની કૃપાએ જ વિવેકી માનવ. એ શિષ્ય ! દેહ અને દેહીના ભેદ સમજનાર શું તું પણ ભૂલ કરે ? જીવમાંથી શિવ બનનાર તારૂં પણ ગણિત આવું કાચું ? તારું દર્શન અપૂર્ણ છે. પરમાત્માનું દર્શન અને ખુ
મને ના લલચાવા જલ્દી બતાવેા.
પાપીને પાપી કહું તે દુષ્ટ. પાપીને પાપી ના કહેતા સૌના દિલમાં કુમળી લાગણીને જુએ તે સંત-દેહના આવરણને ભેદી દેહીના દર્શન... દેહીના દર્શન દારા ચિત્ત-શકિતને પીછાણુ...આત્માની તિાભૂત અન’તશકિતને જો. એ શકિતના તને દશન થાય ત્યારે તું સાચા સંત. સ્વાથી'ને મન મારું તે સારુ....બીજાનુ તે ખરાબ... પણ...
""
“ કંઈક છે એક દેહ છે.
પંચેન્દ્રિય છે.
ના. ના. અવિવેકી પશુને. હું વિવેકી માનવ.
સતને મન ખરાબ કાણુ ? કર્મ' કે આભા ? ëા સ્વભાવ આત્મશકિતને અવરાધ કરવા તે. આત્માના સ્વભાવ કર્યાં આવરણ હટાવી શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવાને તે બન્નેના સ્વરૂપને વર્ષો સુધી જેને અભ્યાસ કર્યા છે...ચિંતન કર્યું છે મનન કર્યું છે તે કેને ખરાબ અને કેને સારૂ કહે ? તેની પાસે જવાબ છે પદાર્થોના ધર્મ વિભિન્ન છે. આત્મા ચેતના શક્તિ, પુદ્દગલ જડ...
બસ...હવે સ્થિર થા...આ તારી દૃષ્ટિને જ વિસ્તૃત બનાવ .. હુ આત્મા, દુનિયાના દરેક જીવ પણ આત્મા. તારા આત્મામાં જેવી ઈચ્છા, આશા અભિલાષા જન્મે. તારામાં જેવી લાગણો પેદા થાય તેવી જ જીવમાત્રમાં થાય... તને જેમ નાની નાની બાબતમાં પણ સુખદુ ખા અનુભવ થાય તેવા જ સહુને થાય. તારામાં જેવી
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૧
આત્મામાંથી મહાત્મા અને મહાત્મામાંથી પરમાત્મા બનવાની શકિત... તારામાં જેવા દિવ્યશકિતના સ્રોત એવા દિવ્ય સ્રાત જીવમાત્રમાં પછી એ જીવ નિગેદ જેવા સૂક્ષ્મ શરીરમાં રહેલે છે કે ઈન્દ્ર જેવા મેના શરીરમાં ..
પરમાત્માની દ્દિવ્યદૃષ્ટિ છે કે સવ આત્મામાં તારા જેવા દિવ્ય આત્માના દર્શન કર. તારા દુઃખ સુખ માટે તુ આકાશ પાતાળ એક કરે છે—તેમ પ્રાણીમાત્ર માટે તું કર્તવ્ય રત ખન પછી તે વિકસિત. અવિકસિત જાગૃત ચેતના . અજાગૃત ચેતના...માનવ...પશુ . પાપી પુણ્યશાળી દુષ્ટ.. સંત આ બધા ભેદ ભૂલી જા... વિસરી જા.
પામરાત્મા પોતાની છા પૂર્તિમાં જગતની ઋચ્છા પૂર્તિ સમજે છે. અધમાત્માએ જ પાતે સુખી થયા એટલે દુઃખી જગતની ઉપેક્ષા કરી શકે છે. અલ્પ વિચારવાળા જ પોતાના દુઃખે સહુને દુઃખી કરવા તૈયાર થાય છે. પરમાત્માની સુંદર દૃષ્ટિને પામેલા તા જગતના તમામ આત્મામાં પેાતાના આત્માનું તાદાસ્ય સાધે છે, નાનીશી ભાખની પાંખ દુભાતા પણ સાધક પેાતાના ચિત્તમાં ગ્લાનિનુ સ વેદન અનુભવે છે. પરના સુખદુ:ખને જાણે સ્વમાં જ પેદા થતા સુખ દુ.ખ છે તેવું સવેદન થાય ત્યારે જ કલામયી દૃષ્ટિ અને. ત્યારે જ દ્વિવ્યદૃષ્ટિ અને,
તારી નિત્યનોંધનું એક નવું પાતું આલેખ. સજીવ મારા જેવા .. ‘સમ્મ` ભૂયાઈ પાસ.’ આ જ દિવ્યગાન... આ જ મંત્ર જીવનના શ્વાસે શ્વાસમાં ડીએ... પ્રાણોમાત્રમાં પોતાના આત્માના દર્શન જેવા મારા જતન... જેવા મારી પ્રગતિના સાણલા... તેવા જ જીવમાત્રના સાલા સેવે તે જ સાચા દૃષ્ટા. આ પ્રભુ પરમાત્માની હિતશિક્ષા. બાળક મનકને પૂ. રાય્યભવસૂરિ મહારાજ સમજાવી રહયા છે .. આ સનાતન હિતશિક્ષા છે... માનવમાત્રના નહિ પણ પ્રાણીમાત્રના ઉધ્ધારક આપણને પણ એ પૂપુરૂષના નાદ સંભળાય અને આપણે પણ આત્મવત્સભૂતેષુના મંગલગીત જ નહિ મ ગલ આચરણ કરવા શકિતશાળી બનીએ.
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૦. જે સેય તે સમાયરે...
દેહ ઉપર રાજ્ય કરવાની પદ્ધતિ અલગ, દિલ ઉપર રાજ્ય કરવાની પદ્ધત્તિ અલગ. દેહનું અનુશાસન કરે તે ગવાળ– આત્માનું અનુશાસન કરે તે સંત–
મહર્ષિઓએ ક્યારે ય સત્તા અને અધિકારથી ધર્મ સામ્રાજ્યની સ્થાપના કરી નથી. તેથી જ સાધના દ્વારા સત્ય લાધ્યા પછી પણ તેઓ ઉપદેશ કરે છે, આદેશ નથી કરતાં.
પૂ શય્ય ભવસૂરિ મહારાજ પણ એક સિદ્ધ સાધક મહાત્મા છે હજારે સાધક લાખ આરાધક જેમના ઉપદેશ ઉપર ન્યોછાવર થયા છે, તે પૂજ્ય એક આઠ વર્ષના બાળકને મોક્ષમાર્ગની અનુપમ સાધનાની પ્રાથમિક ભૂમિકા ઉપર લાવી હવે કહે છે, પુત્ર ! તું બાળક છે ..પણ સિંહનું બાળક છે, શૂરાનો સપૂત છે પરમાત્મા મહાવીરને તુ અનુયાયી છે, તને આદેશ નહિ, મારે તો ફક્ત તને માર્ગદર્શન આપવાનું.
તારામાં પણ એક ચિંતન મનન કરવાની શક્તિ છે, તું અનંતને અભિલાષી–કોઈને દોરવા ના દેવાય! તારી જાતે તારી રીતે વિચાર પછી આગે કદમ ભર...
જ સેય તં સમાયરેક્ટ
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૩
તું પાપને પણ જાણ પુણ્યને પણ જાણું– તું સાધના માર્ગના સહાયક તત્વને પણ જાણુ અને સાધના માર્ગના વિઘાતક તત્ત્વને પણ જાણતું પ્રેયને પણ સમજ અને હેયને પણ સમજ
તુ શ્રેયને પણ સમજ અને ધ્યેયને પણ વિચાર ' હેય.પ્રેય શ્રેય અને ધ્યેય આ ત ને સમજ હેય સામે તે તે કયારની પીઠ કરી દીધી છે. હવે તારે મનેમ થન કરવાનું છે પ્રેય અને શ્રેયની વચ્ચે
પ્રેયને માગ સુંદર છે પણ એ રેતીને પહાડ છે. બસ તારે પગ જ્યા ભરાઈ ગયો ત્યાં તું પટકાયે, શ્રેયને માર્ગ કઠિન છે, પથ્થરને પહાડ છે, ચઢતા પગમાં કાંકરા વાગશે-કયારેક લેહી નીકળશે. ભલે એ સુંવાળે માર્ગ નથી પણ તારુ રક્ષણ અવશ્ય કરશે.
સ્નેહી-સ્વજનમાં પ્રેમ આપવાની તાકાત છે, પણ વિગના દુખથી તને દુઃખી થતાં રોકવાની તાકાત નથી, આ પ્રેયનો માર્ગ... ગુજને ઘેલછાભર્યો મેહ જગવતા નથી-હિતસ્વીઓ મોહ કરવામાં માનતા નથી, તેઓ મોહક બનવા મથતા નથી, પણ તેમના વાત્સલ્ય. ભર્યા ઉપદેશમાં એક અદ્ભુત તાકાત છે, સબંધીઓને સોગ થવા દેતા નથી. સંગ નહિ તે વિયેગનું દુઃખ કયાંથી ? આ શ્રેયને માર્ગ.
મનક !
તું પ્રેમ અને શ્રેયના વિવેકને ભૂલતે નહિ. પ્રેમ અને શ્રેયની ભેદરેખા એકવાર સમજી જા. સત્ય સમજાય પછી તું અસત્યના માર્ગે નહિ ચાલે. કારણ તું મારૂ લેહી છે. મેં પણ એકવાર પ્રેયના માગે
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૪
દોટ મૂકી હતી. પણ પૂ. પરમોપકારી ગુરૂદેવના શિષ્યોએ મારી સામે સાવધાનીને ઘંટ વગાડ. બસ, તારક ગુરૂવરના શબ્દએ ભારી શ્રેયમાગે સાધના પ્રેરી. તેથી જ એ ઉપદેશની મધુરી વાત તારી સમક્ષ હું રજુ કરું છું.
તું સત્ય-અસત્ય, પાપ-પુણ્ય, ધમ-કર્મને સમજ, પછી તેને જે શ્રેય લાગે તે આચરજે.
એક આઠ વર્ષના બાળકને સમજી વિચારી સાધનાને પ્રારંભ કરવાને તે પછી બીજાને કેવી રીતે ?
પરમાત્મા સર્વાના માર્ગમાં પુત્રે પિતાનું અનુકરણ કરવાનું નથી. શિષ્ય ગુરૂનું અનુકરણ કરવાનું નથી. પુત્રીએ માતાના માર્ગે દેડવાનું નથી! પણ શ્રેયમાર્ગ સમજી વિચારી અનુસરણ કરવાનું છે.
અનુકરણ વાનરવૃત્તિ છે.
અનુસરણ માનવવૃત્તિ છે. અનુકરણમાં બુદ્ધિ વગરની નકલ કરવાની છે.. અનુસરણમાં સમજી વિચારી શરણાગતિ સ્વીકારવાની છે. મનક! જે શ્રેય લાગે તે સારી રીતે આચર.
પૂ. શય્યભવસૂરિ મહારાજનું નાનું આ વાકય સમસ્ત સાધકને ચિંતન મનન કરવા અંગે એક નમ્ર અનુરોધ કરે છે. સાથે શ્રેયમાર્ગે આગે કદમ ભરવા પ્રેરે છે
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૧. સે હુ નાહિઈ સંજમં
,
વૈદકશાસ્ત્રના પારંગામી બનવા જેમ વાત પિત્ત કફના વિકારો સમજવા જરૂરી છે. જે તે ન સમજાય તે રેગના મૂળ જાણું ન શકાય. રોગ ના સમજાય તે નિદાન ન થાય... અને નિદાન ન કરી શકે તે વૈદ શાને ?
ગણિતશાસ્ત્રના પારગામી બનવું છે. બીજગણિત અંકગણિત વિગેરે અનેક શાખા પ્રશાખાઓ જાણવી છે. પણ... એકથી નવના અંકને શીખવા નથી. તે ગણિતશાસ્ત્રના રહસ્ય મળે ?
કઈ પણ વિદ્યા કેઈપણ શાસ્ત્ર કેઈપણ કાર્યમાં નિષ્ણાત બનવા પહેલાં તેના મૂળને સમજવા જોઈએ. મૂળ સમજ્યા વગર ડાળીઓને પકડવાથી શું લાભ ?
મનક! તારે માત્ર સંયમનું પાલન નથી કરી જવું પણ સંયમ દ્વારા શોભી ઉઠવું છે. સંયમમય બની જવું છે... સંયમ દ્વારા ધન્ય બનવું છે... પણ. સંયમમય બનવું સહેલું નથી સંયમમય બનવા માટે ખૂબ સાવધાની સતત ઉપગ અને તત્પરતાની જરૂર છે. સૂક્ષમતત્વદૃષ્ટિની જરૂર છે. તું સંયમનાં પાલન કેવી રીતે કરીશ ? સ યમ કયાં રાખવાનો ? સંયમ કે રાખવાને ? સંયમના પ્રકાર કેટલા? શું પ્રવૃત્તિ કરે તે સંયમમય બનાય? કયું અકર્તવ્ય કરે તે સંયમને નાશ... સંયમની વિરાધના થાય ? એ બધું તારે જાણવું જ પડે !
સુંઠના ગાંગડે ગાંધી ના બનાય” પણ.... પૃથ્વી પરની અનેક વનસ્પતિઓના નામ આવડવાં જોઈએ તેની જાતિ ઉપજાતિની ખબર પડવી જોઈએ. પ્રત્યેક વનસ્પતિના પંચાંગ ખબર હોય તે જ સાચા ગાંધી બનાય. તેમ સંયમના પાલન માટે માતાપિતા છોડયા. માથું મુંડાવ્યું, એ મુહપતિ લીધા. પંજતા પ્રમાર્જતા આવડી ગયું તેટલાથી તારી જાતને પૂર્ણ માનવાનું સાહસ ના કરતે.
Page #82
--------------------------------------------------------------------------
________________
४८
કરતાં યારે યુ ડરીશ નહિ. સેાનાં રૂપાં ઘર ક્ષેત્રની મમતા ઉતરશે. આંખને આંજે તેવુ· રૂપ કોકીલ કઠ જેવા સ્વર, વારવાર જોવું ગમે તેવા ચહેરા' આ બધું દેહના ધર્મ સમજ્યા પછી તેના પર પણ મમત્વ નહી' રહે.
અજીવના જ્ઞાન દ્વારા જ તુ અજીવ સયમનું પાલન સમજીશ જેમ તું જીવ ઉપર ગુસ્સો ના કરે તેમ વસ્ત્ર-પાત્ર-સ્થળ ઉપર પણ ગુસ્સા નહિ કરે. અનાદિના સંસ્કાર છે જે વચ્ચે આવે તેના પર બધે ગુસ્સા ઢાલવી દેવા. પણ અછવતત્વના જ્ઞાન સાથે અજીવ સંયમ સમજાશે એટલે તારા સાધુના આત્મા પોકારશે મારે સત્ર સર્વાવસ્થામાં સર્વ પ્રત્યે સમભાવી રહેવાનું છે. જીવનાં જતન કરવાના અને અજીવના પણ જતન કરવાનાં જીવને જ્ઞાન ગુણ વિકસિત કરીશ તા અજીવ પુદ્ગણ તત્વાના સહાયક ગુણના પણ વિચાર કરીશ. એટલે તેને તારી સાધનાનું ઉપકરણ બનાવીશ.
તું જીવનુ સ્વરૂપ જાણે તેા જ તને જિનેશ્વરનું સ્વરૂપ સમજાય. અને સયમ દ્વારા તારા આત્માને પણ શિવમંગલ બનાવી શકે !
મનક ! જીવ અને અજીવના જ્ઞાનથી તને સમસ્ત સંસારની ઇદ્ર જાળ સમજાઈ તેથી વૈરાગ્ય માર્ગ સ્વીકાર્યાં લાગ્યા. અને મેક્ષના પવિત્ર રાજમા પર વિહરણ કરવા લાગ્યા જીવ અને અજીવના ભેદ જાણતા હતા તેથી જ તને સયમનાં માર્ગે દોરી શક્યા. હવે તુ... ખરાખર જીવ અને અજીવનું જ્ઞાન સમજી લે. તે સમજવાથી જ તુ
સયમ સમજી શકીશ.
સેા હુ નાહિઈ સજમ"
પરમકૃપાળુ પૂ. શય્ય‘ભવસૂરિ મહારાજે દર્દી વૈકાલિકના જ અધ્યયનમાં કમાલ કરી છે. સૈદ્ધાન્તિક દૃષ્ટિએ જીવ અને અવનુ જ્ઞાન કેટલુ ઉપયાગી છે. અને તે દ્વારા જીવન ઉન્નતિના એક એક સૈાપાન કેવી રીતે આરેાહી શકાય છે તેનુ રોચક વર્ણન કર્યું છે. ધણીવાર તા આ પદોને સ્વાધ્યાય કરતાં આત્મામાં સ્પંદન પેદા થાય છે...જાણે અમે પણ પ્રગતિપથ પર ચડી રહ્યા છીએ આપના આશીર્વાદ કોઇક વાર તા અવશ્ય સાધનાની સાષાન શ્રેણી પર આરેાણ કરાવશે તે ભાવ લઇ પુનઃ પુનઃ સ્વાધ્યાયમાં લીન બનીએ.
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૨. સુહસાયગલ્સ
જગત જ્યારે સુખના પાછળ ઘેલુ બન્યું છે સુખ પાછળ ધમ પછાડા કરી રહ્યું છે. સ્વપ્નમાં પણ સુખ શબ્દ સાંભળે છે. તે ય આનંદની અનુભૂતિ કરે છે. ત્યારે એક નાનકડાં બાળકને પિતા પ્રબોધી રહયાં છે.
લાડલા, સુખના મા સાહામણા છે . રળિયામણા છે. તારી આંખો ખુશ થઈ જશે, કાન આતુર બની જશે, જીભ લપ લપ લપ કરવા લાગશે. ભુખડી બારસ જેવી તારી પાંચે ઈન્દ્રિય તાફાન મચાવી દેશે, મન માઝા મૂકી કલ્પનાના તર ંગા રમી એક આગવી સૃષ્ટિ ખડી કરી દેશે માનવમાત્રના શબ્દકોશના મહામૂલ્ય જો કોઈ શબ્દ હાય તો તે એક જ છે. ‘‘સુખ”
જગતના સર્વ જીવા સુખની પાછળ આસકત છે. તેની પાછળ તું આસકત ન બને એ કંઈ બનવા જેવી વાત છે?
પણ મારે તને સુંવાળા માર્ગે નથી ચલાવવા. સુખની સૃષ્ટિ એ સત્ય છે કે ઈંદ્રજાળ છે. તે સમજાવવું છે. તું જ મનેામંથન કરે! સત્યદર્શન હૈયામાંથી ઉદ્દભવે છે.
ܡ
શું સુખ તારા જીવનનું ઘડતર કરશે?
શું સુખ તારી જીવનશક્તિઓને વિકસિત કરશે ?
શું સુખ તને સશકત બનાવશે ?
શું સુખ તને સ્વાધીન બનાવશે ? શું સુખ તને સૌના સ્નેહી રાખશે?
Page #84
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનું પ્રરૂપેલું સંયમ શ્રેષ્ઠ છે અને સંયમનું પાલન પણ શ્રેષ્ઠ છે. અને સંયમમય બની જવું તે અતિશ્રેષ્ઠ છે જેટલી ચીજ મૂલ્યવાન તેટલા તેના જતન પણ ઝાઝેરા જ કરવાના...ને !
સંયમન પાલન માટે જ્ઞાન ખૂબ જરૂરી છે જ્ઞાન વગર સંયમના પાલન મહાવિદેહ ક્ષેત્રમાં પણ ન થઈ શકે તે ભરતક્ષેત્રમાં કયાંથી થઈ શકે ?
ઋજુ અને પ્રાણ ૨૨ તીર્થંકર પરમાત્માના સાધુઓ પણ જ્ઞાન વગર સંયમનું પાલન ન સમજી શકે તે પરમાત્મા મહાવીરના વ અને જડ સાધુઓ જ્ઞાન વગર સંયમની પાલના કેમ સમજી શકે ? આંખ વગર જેમ દેખી ન શકાય, કાન વગર સાંભળી ન શકાય તેમ જ્ઞાન વગર સંયમ સમજી ન શકાય તે પાલન કયાંથી ?
જેમ જીવન ધારણ માટે પ્રાણ જરૂરી છે તેમ સંયમ પાલન માટે જ્ઞાન જરૂરી. ભયંકર જંગલમાંથી પસાર થવું હોય પણ સાથે ભોમિયે ન હોય તે અરવી પસાર ન થઈ શકે. દુરકર સંયમનું પાલન કરવું હોય તે જ્ઞાન વગર થઈ શકે ?
એક સ સારી અજ્ઞાની હોય તે ચાલે, પણ સાધુ અજ્ઞાની હોય તે ચાલે ? તેની સાધના જ્ઞાન વગર રભે પડી જાય. સાધુ અજ્ઞાની રહે તે તેના સંયમના પાલન, મહાવ્રતના રક્ષણ તુટી પડે છવનમાં જેટલી આખની આવશ્યકતા તેથીય અધિક સંયમપાલનમાં જ્ઞાનની આવશ્યકતા
જ્ઞાન ન હોય તે સત્તર પ્રકારનો સયમ કેવી રીતે જાણે ? જ્ઞાન ન હોય તો સંયમનાં ૭૦ ભેદ કેવી રીતે જાણે ? જ્ઞાન ન હોય તે ચરણસિત્તરી અને કરણસિત્તરીના ભેદ કેવી રીતે સમજી શકે ? જ્ઞાન ન હોય તો પૂજ્ય અપૂજ્યના ભેદ કેવી રીતે જાણી શકે છે જ્ઞાન ન હોય
તે આરાધના વિરાધનાનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકે ? જ્ઞાન વિના સંયમવિરાધના અને આત્મ વિરાધનાના રહસ્ય કેમ સમજી શકે ? નાન વગર વીતરણ દેવ અને મિથ્યાત્વી દેવા ભેદને કેમ જાણી શકાય? ભલા સંયમ પાળવું છે તે કમ્મર કસી પુરૂષાર્થ કર અને તેમાં પણ
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૭
મહાત્મા તારે જ્ઞાન સયમના પાલન માટે જોઈએ છે તે તારે કેટલે પુરૂષા કરવા પડે? વિશ્વની જ્ઞાન વિજ્ઞાનની અનેક શાખા અનેક પ્રશાખાએ નહિ જાણે તેા કેમ ચાલશે ?
જીવ અને જીવતું જ્ઞ ન હશે તેમ જ તારૂં ગાડું આગણ ચાલશે કારણ પ્રભુ પરમાત્માને સાધુ છે તેને જીવ સયમ અને અજીવ સયમ બન્નેનું પાલન કરવાનુ હાય છે
જીવનું જ્ઞાન તેને તારૂ' સ્વરૂપ સમજાવશે. અજીવનું જ્ઞાન તનેસ સારનુ સ્વરૂપ સમજાવશે. જીવનુ જ્ઞાન તને તારા જન્મ જ્ઞાન કરાવશે. તારા સ્થા. તારા રૂપ અપ્રીતિ-દ્વેષ નહી કરે.
મરણ અને અનેક ચેાનિએનુ જોઈ કાઇ પણ જીવ પ્રત્યે તુ
અજીવનુ જ્ઞાન તને પુદ્ગલનું સ્વરૂપ સમજાવશે અજીવની સમજ વિસ્તરતાં તને સમજાશે કે કયાક તું વર્ણ લેાલુપી બન્યા...તે ક્યાંક તું રસમાં આસકત બન્યા. એટલે જ તુ અથડાયા . ફૂટાયા અને જન્મમરણના ચક્રમાં ફસાયા,
જીવનું સ્વરૂપ જાણ્યા બાદ કેાઈના પર તને દૂષ નહિ થાય...તા અજીવનું સ્વરૂપ સમજ્યા બાદ ક્યાય રાગ નહી થાય રાગદ્વેષના રૌદ્ર રૂપે જ્ઞાનીને નાન દ્વારા સમજાય અને સમજ્યા બાદ સયમ દ્વારા રાગદ્વેષથી અચાય જીવ અજીવનુ જ્ઞાન મેાક્ષમહાલયમાં પહેાંચાડવા માટે સમ ખની શકે તો સંયમમા કેટલુ` સહાયક થાય ? તે વિચાર કર
જીવતું જ્ઞાન તને હિસાથી બચાવશે હિંસાના ભેદ સમજીશ તે માનસિક હિસા, વાચિક હિંસા કાયિક હિંસા-સ્વરૂપ હિ સા—પરિણામ હિંસા સ્વ હિસાપર હિસા સમજાશે સાથે જ હિંસાને ઉત્તેજક ક્રોધ, માન, ઇર્ષ્યા વેર વેરાનુખ ધ–રૌદ્ર પરિણામ કઠારતા નિર્દયતા સમજાશે. સયમના પાલન માટે આ બધાને ત્યાગ જરૂરી છે. માટે જીવ સયમનું પાલન કરવું છે જીવ સયમના પાલન માટે પડિલેહણા પ્રમાના યા કરૂણા, વાત્સલ્ય, મધુરૂ' વચન અને નિર્મળ અધ્યવસાયાને સમજીશ તે આચરીશ ને ?
અજીવનું જ્ઞાન તને ખૂબ ખૂબ દૂર કરશે. એટલે અજીવ સયમના પાલન
સહાયક થશે. ને તારા રાગને માટે જે જરૂરી ત્યાગ છે તે
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૮
કરતાં ક્યારે ય ડરીશ નહિ. સેાનાં રૂપાં ઘર ક્ષેત્રની મમતા ઉતરશે. આંખને આંજે તેવું રૂપ કાકીલ કંઠ જેવા સ્વર, વારવાર જોવુ ગમે તેવા ‘ચહેરા' આ બધુ દેહના ધર્મ સમજ્યા પછી તેના પર પણ મમત્વ નહી' રહે.
અવના જ્ઞાન દ્વારા જ તું અજીવ સંયમનું પાલન સમજીશ જેમ તુ' જીવ ઉપર ગુસ્સા ના કરે તેમ વસ્ત્ર-પાત્ર-સ્થળ ઉપર પણ ગુસ્સા નહિ કરે. અનાદિના સંસ્કાર છે જે વચ્ચે આવે તેના પર બધા ગુસ્સા ઢાલવી દેવા. પણ અજીવતત્વના જ્ઞાન સાથે અજીવ સયમ સમજાશે એટલે તારા સાધુના આત્મા પોકારશે- મારે સત્ર સર્વાવસ્થામાં સ પ્રત્યે સમભાવી રહેવાનુ છે. જીવનાં જતન કરવાના અને અજીવનાં પણ જતન કરવાનાં જીવને જ્ઞાન ગુણ વિકસિત કરીશ તા અજીવ પુદ્ગણુતત્વાના સહાયક ગુણના પણ વિચાર કરીશ. એટલે તેને તારી સાધનાનું ઉપકરણ બનાવીશ.
તું... જીવનું સ્વરૂપ જાણે તેા જ તને જિનેશ્વરનું સ્વરૂપ સમજાય અને સંયમ દ્વારા તારા આત્માને પણ શિવમંગલ બનાવી શકે !
મનક । જીવ અને અછવના જ્ઞાનથી તને સમસ્ત સોંસારની ઇદ્ર જાળ સમજાઈ તેથી વૈરાગ્ય માર્ગ સ્વીકાર્યું લાગ્યા. અને મેાક્ષના પવિત્ર રાજમાર્ગો પર વિહરણ કરવા લાગ્યા જીવ અને અછત્રના ભેદ જાણતા હતા તેથી જ તને સયમનાં માગે. દોરી શકયા. હવે તુ.. બરાબર જીવ અને અજીવનું જ્ઞાન સમજી લે. તે સમજવાથી જ તુ
સંયમ સમજી શકીશ.
સેા હુ નાહિઈ સજમ
પરમકૃપાળુ પૂ. શ’ભવસૂરિ મહારાજે દશ વૈકાલિકના જ અધ્યયનમાં કમાલ કરી છે. સૈદ્ધાન્તિક દૃષ્ટિએ જીવ અને અજીવનું જ્ઞાન કેટલું ઉપયોગી છે. અને તે દ્વારા જીવન ઉન્નતિના એક એક સાપાન કેવી રીતે આ।હી શકાય છે તેનુ રાચક વર્ણન કર્યું છે. ધણીવાર તા આ પદોને સ્વાધ્યાય કરતાં આત્મામાં સ્પંદન પેદા થાય છે...જાણે અમે પણ પ્રગતિપથ પર ચડી રહ્યા છીએ આપના આશીર્વાદ કાઇક વાર તેા અવશ્ય સાધનાની સાષાન શ્રેણી પર આરાહણ કરાવશે તે ભાવ લઇ પુનઃ પુનઃ સ્વાધ્યાયમાં લીન અનીએ.
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૨. સહસાયગલ્સ
જગત જ્યારે સુખના પાછળ ઘેલું બન્યું છે સુખ પાછળ ધમ પછાડા કરી રહ્યું છે. સ્વપ્નમાં પણ સુખ શબ્દ સાંભળે છે. તે ય આનંદની અનુભૂતિ કરે છે. ત્યારે એક નાનકડાં બાળકને પિતા પ્રબોધી રહયાં છે.
લાડલા, સુખને માર્ગ સોહામણે છે.. રળિયામણો છે. તારી આંખે ખુશ થઈ જશે, કાન આતુર બની જશે, જીભ લપ લપ લપ કરવા લાગશે. ભુખડી બારસ જેવી તારી પાંચે ઈનિત્ય તોફાન મચાવી દેશે, મન માઝા મૂકી કલ્પનાના તરંગો રમી એક આગવી સૃષ્ટિ ખડી કરી દેશે માનવમાત્રના શબ્દકોશનો મહામૂલ્ય જો કોઈ શબ્દ હોય તો તે એક જ છે. ““સુખ”
જગતના સર્વ જીવો સુખની પાછળ આસક્ત છે. તેની પાછળ તું આસક્ત ન બને એ કંઈ બનવા જેવી વાત છે?
પણ મારે તને સુંવાળા માર્ગે નથી ચલાવ. સુખની સૃષ્ટિ એ સત્ય છે કે ઈંદ્રજાળ છે. તે સમજાવવું છે. તું જ મને મંથન કરે સત્યદર્શન હૈયામાંથી ઉદ્ભવે છે.
શું સુખ તારા જીવનનું ઘડતર કરશે? શું સુખ તારી જીવનશકિતઓને વિકસિત કરશે? શું સુખ તને સશક્ત બનાવશે? શું સુખ તને સ્વાધીન બનાવશે? શું સુખ તને સૌને સ્નેહી રાખશે?
Page #88
--------------------------------------------------------------------------
________________
પO
શું સુખ તને કર્તવ્ય પથ પર સ્થિર રહેવા દેશે? શું સુખ અને પિતાને પ્રગતિના પંથે પ્રયાણ કરવા દેશે? શું સુખ તને સુખે જીવવા દેશે?
છેલ્લે હજી એક પ્રશ્ન પૂછી લઉં. ગભરાતો નહિ શું સુખ તને છેલ્લો શ્વાસ લેવા દેશે,
હું સમજું છું, આ પ્રશ્નાવલી તને કડવી લાગશે... આકરી લાગશે. તારું મુખ પ્રશ્ન સાંભળી મુરઝાઈ જશે....પણ...નું રવસ્થ બની. શાંત મને વિચાર કર, તને તારા હૃદયને જાગતો દેવ જવાબ આપશે. આજ સુધી સુખની પાછળ ઘેલા બની તે માંહ્યલાને મુંઝવ્યો છે. તેનો રોહ કર્યો છે. હવે જરા કુરસદ કાઢ.
એક વખત મુકત મને હસી લે. સંસારની બધી ઝંઝટને દૂર દૂર ફેકી દે. પછી શાંન પ્રશાંત બની વિચાર કર. બાલ નારા સુખની વ્યાખ્યા?
સાધન તેજ સુખને ? સગવડ તેજ સુખને? અનુકૂળતા તેજ સુખને ?
સાધન–સગવડ અને અનુકૂળના એજ સુખ હોત તે જગત સુખ માટે ફાંફા ન મારત. ભાઈ. પાયામાં જ પહેલી ભૂલ કરે છે.
આલ્પસના મહાડુંગરા પર તારે આરોહણ કરવું છે. અને તળેટીથી પગ ના ઉપાડે તે ચાલે? તળેટી છોડે તે જ શિખરના સફરની મજા મહાણી શકાય. સુખ સમજ્યા વગર સુખના ફાંફા તને સુખી નહિ બનાવે. ભયંકર દુખસાગરમાં ડુબાડી દેશે. તારી કલ્પના તારા વાતાવરણે તને સગવડતા સાધન અને અનુકૂળતામાં સુખની ભ્રમણા કરાવી છે. તેથી જરા કાંઈક મનભાવ મુજબ જોયું, ઘેલા થઈ પાછળ પડયો. પૂર પાટ દોડ ચલાવી. જરા મનમોહક આકર્ષક પદાર્થ મળ્યા. આંખે ઇશારે કર્યો. નાકે સાથ આપ્યો. જીભ સળવળી. અને હાથ
.
.
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૧
મશીનની જેમ તૈયાર થઈ ગયા. એક મિનિટ માટે લાગ્યું હું સુખનો બેતાજ બાદશાહ. મારા જેવા ભેગ્ય પદાર્થ કોની પાસે? સુખી સુખી સુખનું બૂમરાણ કરી જગતને ગજાવી મુકયું. સૌ તને અભિનંદન આપવા આતુર બની આવવા લાગ્યા. સૌ હસતા આવે છે. પણ તે તે કાગારોળ કરી મૂકી છે.” મરી ગયો બાપલીયા” બચાવો બચાવે. અસહ્ય વેદના અગણિત દુ:ખ. ભયંકર દુ:ખી છું .અરે ભાઇ. તમે કેમ આવ્યા. મારા દુ:ખીને ઝુંપડીએ.
તારા સુખની બૂમરાણ સાભળીને દોડી આવ્યા. તને અભિનંદન આપવા, ત્યારે હું પણ દુ:ખની બૂમરાણ કરે છે. સાચું શું?
ભાઈ મને વધારે ના બોલાવે. થાકી ગયો છું. નસે નસ ખેંચાય છે. આંતરડાં તૂટે છે. મારો શ્વાસ લૂંટાય છે. બે ટુકડાં જરા સારા ખાવા મલ્યાં મેં સુખને અનુભવ કર્યો. પણ ત્યાં તો એ ટુકડાએ તેનું નગ્ન સ્વરૂપે પ્રગટ કર્યું. બસ જૂઓ મારી પરિસ્થિત મને ના બોલાવો. મારાથી મારા દુ:ખનું વર્ણન થતું નથી હવે તો રડીને પણ આંસુ ખૂટયાં. કંઈ રીતે વ્યક્ત કરું મારી દુખની વેદના બસ તમે દૂર ભાગો. ' મેં સાધનમાં સુખ જોયું.
મેં સગવડમાં સુખના દર્શન ક્ય.
મેં અનુકૂળતાને સુખ માની લીધું તેની પાછળ આસક્ત બન્યો. સુખના લોલુપી એવા મને તેની ભીંતરમાં રહેલ સત્ય સ્વરૂપનાં દર્શન ના થયા.
ઓ મનક! સાંભળ, આ એક જ વ્યકિતની એક જ કથની. નારે આનાથી અધિક વિચાર કરવાનો છે.
સુખને લાલુપી સ્વાર્થી બને છે. સુખને લુપી ઇર્ષાળુ બને છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પૂર
સુખના લાલુપીને ક્રોધ માન માયા લાભ ભરખી જાય છે. ભૂતની જેમ વળગી જાય છે. સુખના લાલુપીને સત્તા અધિકાર ભાન ભૂલાવે છે. કર્તવ્ય પથથી ભ્રષ્ટ કરી દે છે. પરિણામે તેની ઘટમાળ એક જ હોય છે. આકાશ પાતાળ એક કરી ઈષ્ટને પ્રાપ્ત કરૂં. અનિષ્ટને દુર કરૂં. ન મળે તેા મારૂં કે મરૂ બળું કે બાળુ... આ ભયંકર દુર્ભાવ તેને દુતિમાં લઈ જાય છે. સદ્ગતિ દૂર થાય છે.
મનક... મેાક્ષને મુસાફર ! સયમના ઉપાસક ! તું સુખ લાલુપી ના બનતા.. સુખની આસક્તિ તારી સદ્ગતિને રોકી દેશે. તારી આત્મિક પ્રગતિને થંભાવી દેશે.
તારી નેધપાથીમાં આલેખી લે. તારા હૃદયપટમાં કોતરી લે.. હું સાધુ ! હું મેક્ષચાહક મને મેક્ષ બાધક...મુખ સ્વદુતા ના જોઈએ. સુખની આસકિત મને ના ખપે...
જો હું સુખ લાલુપી બનું. પ્રાપ્ત સુખામાં પણ ભાન ભૂલુ તા મારા લલાટે દુર્ગતિના લેખ લખાઈ જાય. સદ્ગતિ મારાથી રીસાઈ ને ભાગી જાય. આત્મશુદ્ધિ મારો સત્કાર કરવા તૈયાર છે તે દુર સુદુર. થઈ જાય.
બેટા મનક..
“ સુખના સ્વાદ એટલે દુર્ગાતિને આમ ત્રણ” સાથે સુખની આસક્તિ દૂર કરવાના બહાને તને મેાક્ષની નજીક લઇ જાઉં છું એ ભૂલતા નહિ. તે સુખના સ્વાદ છેડયો એટલે સુખના પ્રબલ સાધન પ્રધાન સદ્ગતિ તારા ચરણમાં.
સુખ સ્વાદની ઝંખના તને કયાં લઈ જશે ? તારૂં અધ:પતન કેટલું થશે. તે મેં સમજાવ્યું છે. આત્મવીર. હવે તું તારી જાતે વિચાર. સુખના સ્વાદ માણું કે સાધનાનો સ્વાદ માણું? સુખના
""
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૩
સ્વાદ દુગ િઆથશે, સાધના સિદ્ધિ આપશે. બસ. સુખથી કોશો દુર ભાગ. અને સાધના માર્ગે હરણફાળ ભર.
એ પૂર્વધર મહાત્મા
મહાત્મા મનને સુખને અવગણી સાધના માર્ગે હરણફાળ ભરી ત્યારે તે છ મહિનાના અલ્પ સમયમાં સમાધિના શિખર સર કર્યા. અમારે સુખની વ્યાકુળતા છોડવી છે. સમાધિમાં લીનના કેળવવી છે. આપ આશીર્વાદ અમ સેવક જન ઉપર .
-
-
-
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૩. અસંભ તો
જગતના સમસ્ત માનવીઓની એક વાત છે. જરૂરી કામ છે. કાર્ય ત્વરિત પૂર્ણ કરવું છે. હવે થોભવાનો સમય નથી બસ દોડવા દો અમે દોડયા જ કરીશું. નાના બાળકની જેમ નહિ પણ–નદીના ઘોડા પૂરની જેમ દોડીશું. વણથળે દોડીશું . શું દોડવાની જ મઝા માણશો. દોડવામાં જ લહાવો છે કે થોભવામાં? સવાલ જવાબની માથાકૂટ માટે ઊભે રહું તો મારી આગેકૂચ બંધ થઇ જાય.... હું દોડવાને ટેવાયેલો છું.
જીંદગી અલ્પ છે, કાર્યની વણઝાર છે. એક સેંકડ બગડે તો મારી જીતની બાજી હારમાં પલટાઈ જાય. સવારથી ઊઠું છું ને પેલી ઘડીયાળ ડંકા કરી મારા સામે અટ્ટહાસ્ય કરે છે, હું પણ સમયની રાક્ષસી માયાજાળ સામે દાંત કચકચાવી – હાથની મુઠ્ઠીઓ વાળી કંઈક નિશ્ચય કરું છું. જલ્દી દોડું છું. શૌચ – સ્નાન પતાવું જરા મોડું થશે માટે ભાગું છું. લાઈનમાં . મારો નંબર જોઈ હસું છું. ત્યાં પાછળવાળાનું બુધ હાસ્ય મને કનડે છે. ભાઈ? નંબર લગાવ્યો. લોટ કયા? આનંદ શોકમાં પલટાઈ ગયો.. જીત હારમાં ફેરવાઈ ગઈ. આ એક સંસારીની કથા જેવી મારી પણ એક વ્યથા છે.
મને સમજાતું નથી દોડું છતાં હારું કેમ? મને સમજાતું નથી અધ્યયન કરું છતાં જ્ઞાન કેમ નહિ? મને સમજાતું નથી કામ કરું છતાં ભકિત કેમ નહિ? મને સમજાતું નથી ચારિત્ર પાળું છતાં કર્મને ક્ષય કેમ નહિ?
Page #93
--------------------------------------------------------------------------
________________
પપ
મને સમજાતું નથી તપ કરૂં છતાં કર્મને તાપ કેમ લાગતો નથી? મને સમજાતું નથી વિહાર કરૂં છતાં આત્મ વિહરણકેમ થતું નથી? મને સમજાતું નથી વિનય કરૂં છતાં ગુરુકૃપા કેમ મળતી નથી? મને સમજાતું નથી નવકાર ગણું છતાં નમ્રતા કેમ પ્રાપ્ત થતી નથી? મને સમજાતું નથી ગુણીના સમાગમમાં રહું પણ ગુણની સુવાસ, કેમ મળતી નથી.
મને સમજાતું નથી વિતાની સેવા કરૂં છતાં અજ્ઞાન કેમ દૂર થતું નથી !
મને સમજાતું નથી વીતરાગીની સેવા કરું છતાં રાગદ્વેષ દુર કેમ. થતાં નથી.?
આ પ્રશ્ન સમગ્ર સાધકોના આરાધકના છે. અને બાલમુનિ મનકની મનભૂમિમાં પણ આ ભયંકર વિકલ્પજાળ પેદા થઈ શકે તે શ્રુતકેવલી પૂ. શય્યભવસૂરિ મહારાજ જાણે છે. જીવ–અજીવના તત્ત્વોના પારગામી સાધકના મનની. બાલસાધક તેમાં પણ ખુદના લાડીલાની વ્યથાની કથા કેમ ન જાણે.?
મહાપંથના મુસાફર મનક...
તારી હારને જીતમાં પલટાવવા તારે લક્ષ્ય રાખવું પડશે. એક વાતનું પાકું ધ્યાન રાખવું પડશે. .
પિતાજી ! મમ જીવન ઘડવૈયા .
મને આપો. દિવ્ય ગુટિકા હારને જીતમાં પલટાવું આપ કૃપાએ વિજ્યની વરમાળા પહેરે
ઓ....
સાધક અધીરો ન થા. તારા માર્ગના કંટકે અને ગુલાબ બંને જાણું છું. એક લાખ વાર તારા મનને પૂછી લે “હું સાધક છું કે નહિ”
“સાધકનો જીવનમંત્ર અસંભ્રાન્ત દશા”
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૬
અસંભ્રાન્ત દશા એટલે સતત જાગૃત અવસ્થા. અસંભ્રાન્ત દશા એટલે આત્માની ઉન્નત અવસ્થા. અસંભ્રાન્ત દશા એટલે અનંત પ્રતિ અમીટગતિએ દોડ મૂકનાર અસંભ્રાન્ત બન. ભ્રાન્તિ ભ્રમ ..તારા માર્ગના ભયંકર વિદન છે.
ભ્રાન્ત આત્મા કર્તવ્યપથથી સ્મુત થાય છે. ભ્રાન્ત મંઝીલે પહોંચી શકતા નથી. તે પછી સંભ્રાન્તનું તે પૂછવું શું?
સંભ્રાન્ત પ્રત્યેક ક્રિયામાં સ્વાર્થ તત્પર બને છે સાધક વાર્થ પર બને છે. ત્યારે સ્વ – પરના રક્ષક તારક ઉદ્ધારક સ્વમાં સીમિત બની જાય છે. ચૌદરાજ લેાકના સમસ્ત જીવને વિચાર કરનાર પેાતાની પરિધ પર ઘૂમવા લાગે છે. આત્માની સાધના ભૂલી દેહની સાધનામાં લીન બને છે. સાંભળ—ધ્યાનપૂર્વક સાંભળ.
આહાર દેહની જરૂરિયાત એ વિશ્વની વાત. સાધકને મન આહાર એટલે મેાક્ષસાધક દેહનું માત્ર સાધન. સાધક સાધન પણ સાધનાથી મેળવે તેનું સાવધાનીથી રક્ષણ કરે. આકાર જેવી દેહની જરૂરિયાત માટે પણ દેહ ભાવ ભૂલી જવાના. મેક્ષના ભાવ મુખ્ય રાખવાને એટલે જ અસંભ્રાન્ત બનવાનું. અસંભ્રાન્તને હુ પહેલા પહોંચુ તેવા ભાવ પેદા ન થાય.
અસંભ્રાન્તને “ મને મળશે નિહ તેવા દીનભાવ પેદા ન થાય અસંભ્રાન્તને પગ મૂકતાં પહેલા ઇર્યાસમિતિ યાદ આવે. તેથી જીવદયાના ખ્યાલ રહે.
""
અસંભ્રાન્તને બેાલતાં પહેલાં ભાષાસિતિને ખ્યાલ આવે તેથી તેનાથી પાપમય દિલ દુ.ખહર સર્વજ્ઞની આજ્ઞા વિરૂદ્ધ વચન કયારે પણ ન બાલાય.
અરાંભ્રાન્તને ગૌચરી જતાં પહેલાં ગુરુ આજ્ઞા ગુરુ કૃપા યાદ આવે. એટલે બાલે ઇચ્છાકારણ—સંદિસહ ભગવન.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૭
અસંભ્રાન્તને આહાર લેતાં પહેલાં એષણા સમિતિ યાદ આવે એટલે સાધુ જીવનના કલ્પ્યા કલ્પ્સના અનેક નિયમ – ઉપનિયમે – લાભ—નુકશાન વિગેરે યાદ આવે.
અસંભ્રાન્તને આહાર વાપરતાં પહેલા ગુરુની ભક્તિ યાદ આવે એટલે ગુરુભકિત દ્વ્રારા બાલ — વૃદ્ધ ગ્લાન તપસ્વીની સેવાની
સાધના થાય.
અસંભ્રાન્તને આહાર વાપરતાં પહેલા મેાક્ષમાર્ગની સાધના યાદ આવે —— તેથી મહર્ષિ ની યાદે આંખ આંસુથી ભરાય.
અસંભ્રાન્તને આહાર વાપરતાં અણાહારી વીતરાગની યાદ આવે કુરગડુ મુનિની યાદે હાથમાં કાળિયા અને મન મુક્તિમાં પહોંચે.
મતક...
તારે જીદગી જીતવી છે. તે! જીંદગી જીતવાની જડીબુટ્ટી લઈ લે. અસંભ્રાન્ત થા. અસંભ્રાન્ત બનીશ એટલે તારા શબ્દકોશમાંથી હાર. પરાજય. નાપાસ. નિરાશ. ભૂલ શબ્દો અદૃશ્ય થશે.
સાધનાનું ઉત્તુંગ શિખર સર કરવા બેટા અસંભ્રાન્ત થા. સિદ્ધિ તારા ચરણ ચૂમશે.
અસંભ્રાન્ત દશા એટલે જાગૃત સાધક દશા. પ્રત્યેક ક્રિયા. પ્રત્યેક પ્રવૃત્તિમાં જિનાજ્ઞા મુજબ જ ચાલનાર જિનાજ્ઞા નજર સામે રાખી, મેાક્ષનું લક્ષ્ય રાખી સાધના માર્ગમાં સ્થિર થવું તે અસભ્રાન્તતા.
38
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૪. અણુવ્યિો
“સાલું ! શું કરૂં ગમતું નથી. આ તે કંઈ જીંદગી છે. કંટાળે આવે છે” ભૌતિકયુગનો કોઇ ભયંકરમાં ભયંકર અભિશાપ હોય તે આજ છે.
વિચાર હતો ડોકટર થવું પણ ડોકટર કહે અમારી જીંદગીમાં ભૂલથી પણ પગ મૂકશો નહિ. છાશવારે નવી દવા. નવા રોગ. અને દદીને જોઈએ તરત આરામ. અમને જોઈએ સેવાને નામે મેવા. અમે રોગ નથી જોતાં. રોગી નથી જોતાં. દવા નથી જોતાં. પથ્ય નથી જોતાં. ફક્ત જોઈએ છીએ સંપત્તિ અને સગવડ. પણ કોઇના નિ:સાસાથી મળેલી સંપત્તિ અને સગવડ અમને ભરખી ખાય છે. હવે એ બધાંથી કંટાળ્યા છીએ. પણ કયાં જઈએ?
ના. ના. ડોકટર નહીં થતાં ઊંઘની ગોળી પણ અમને ઊંઘ આપતી નથી.
ડેકટરની જીંદગીને હવે સલામી કરી. હવે થયું કે વેપારી બનું તે કેવું સારું?
પણ આ શું? વેપારી મહાજન પ્રભાતનાં મંગળ સમયે પણ કાણ માંડીને બેઠાં છે.
વર્તમાન પત્ર વાંચ્યું બજેટ જાયું કાયદાની ભયંકર જાળ જોઈ નાહી નાંખ્યું. જીંદગીમાં કમાયા તે બધું ટેક્ષમાં ખલાસ. હાય આ ન મેળવ્યું હોત તો સારું ઉપાધિ જ ન હોત.
વેપારીની પરવશતા જોઈ થયું ચાલ પ્રધાન બનું પહોંચી ગયો ત્યાં. “પ્રધાનને મળવું છે.” આજે તેનો મુડ આઉટ છે. કારણ?
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૯
અરે બધાનાં કારણ કહેવાતાં હશે ? મનદાન વખતે વચન આપ. વાનાં હાય... પાળવાના હોય.. સેવા સાદાઈની વાન કરવાની પણ સંતતિની ચિંતા કરવાની કે નહિ ? અમારી સતતિએ સાના જોરે જાહેરમાં છબરડા કર્યો હવે સત્તાની આ ત્રણપાયાની ખુરશીનાં ધરતીકંપની આગાહી થઈ ચૂકી છે. બીમારીનાં ઢોંગે જીવવા દો.
નાના બાળક જેમ દહૂદા કરે તેમ મે પણ મારી સૃષ્ટિમાં ઉથલ પાથલ કરી. નિ ય કર્યો. બસ હવે તે શિક્ષક બનીશ કશી ઝંઝટ નહિ એય ! ઊભા રહે અમારી જીંદગી ખૂબ જોખમમાં છે. બાળ છેડના ઘડવૈયા. સંસ્કાર દાતા અમે વિદ્યાના દાન નથી કરતાં વેચાણ કરીએ છીએ. તેથી અમારી વિદ્યાના પણ કાળાબજાર થાય છે. ગુંડા જેવા વિદ્યાર્થીને પાસ કરી સાચા વિદ્યાર્થીને નાપાસ કરી અમે આદર્શ શિક્ષક બન્યા
સસ્વતી અમારાથી રૂસણાં લઈ રહી છે સુખની લાલસા છૂટતી નથી સરસ્વતીનું અપમાન ખમાતું નથી. અમે પણ ઉદૃવિગ્ન છીએ.
જગતમાં જ્યારે ચારે બાજુ આસકિત નિરાશા ઝંખનાઓ માનવ માત્રને મુખ્યઉદ્વિગ્ન કરી દીધા છે. જગતના બેતાજ બાદશાહ સ્ટેલીન જોયા. પણ. ઉદ્વિગ્નતાની ભઠ્ઠીમાં શેકાય છે. ત્યારે. સદૈવ. શાંત પ્રસન્ન અભયભાવમાં રાચતાં પૂ. શષ્યભવસૂરિ મહારાજ દૂધમલ બાલક મનકને કહે છે.
એ સાધક ! એનુદ્ગિગ્ન થા
એક મ્યાનમાં જેમ બે તલવાર ન રહે તેમ સાધના સાથે ઉદ્વિગ્નતા ન રહે. તું ઉદ્વિગ્નતાને ખ ંખેરી નાંખ. સાધના માની સાથે તેને ભયંકર શત્રુતા છે.
‘ઉદ્વિગ્નતા કટાળા કોને આવે તે જાણે છે ? · પ્રભા ! પ્રકાશે... મારા માર્ગના અધેરા ઉલેચા, સાંભળ.
Page #98
--------------------------------------------------------------------------
________________
કંટાળો તેને આવે જેને પિતાના માર્ગની માહિતી ન હોય. કંટાળો તેને આવે જેને પોતાનો માર્ગ નિરસ લાગે. કંટાળો તેને આવે જે આપત્તિનું સાચું સ્વરૂપ ન જાણતો હેય.
કંટાળો તેને આવે જેને રાત્રિના અંધકાર પછી મંગલ પ્રભાત થવાનું છે તેની ખબર નથી.
પૃથ્વીમાં બીજ દટાય નહિ તો બીજ વૃક્ષની ભવ્યતા પામી શકે? પત્થર ટાંકણા ન સહન કરે તે મનહર મૂર્તિ બની શકે? પાયાનો પથ્થર બની જમીનમાં દટાય નહિ તો ઉત્તુંગ શિખરનાં દર્શન શક્ય બને ? બે તટની મર્યાદામાં સરિતા ન વહે તો પવિત્ર પાવની લોકમાતા બની શકે? કચરો-મોતી કે છીપલા જે આવે તેને સમાવે નહિ તે સમુદ્ર રત્નાકર બની શકે? ગર્ભની પીડા સ્ત્રી સહન ન કરે તો માતૃત્વને મંગલ આનંદ માણી શકે?
જીવનનું કયું ક્ષેત્ર છે કે જ્યાં વેદના વગર સુખ છે? સાધક !
તું તો સાધના ઉપાસક ! તેં તો દીક્ષાના દિવસે મંત્ર ઉચ્ચાર્યો છે કે અનુદવિગ્ન થઇશ. અનુદવિગ્ન એટલે? સુખ માટે ધર્મથી પીછે હઠ નહિ કરનાર, અનુદવિગ્ન એટલે કર્તવ્યથી પીછે હઠ નહિ કરનારો. અનુદવિગ્ન એટલે દુ:ખથી કરી કર્તવ્યથી ભાગનાશે નહિ.
સાધક એટલે
ઠંડી યા ગરમી પડે અનુકૂળતા મળે યા પ્રતિકૂળતા મળે
માન મળે યા અપમાના મળે
પણ એ બધાને ઘોળીને પી જનારો તેથી જ અનુદવિગ્ન સાત્વિકલામાં સિંહથી પણ અધિક પરાક્રમી બની દુ:ખની સાથે લડી લે. સુખની આસક્તિ તેને મૂંઝવે નહિ. તેને ભય ભૂલાવે નહિ.
Page #99
--------------------------------------------------------------------------
________________
ગુસ્સો ગુલાંટ ખવરાવે નહિ. સાધક પાસે કર્મસત્તા અને ધર્મસત્તા બનેની માહિતી છે. તે બંનેની શકિત જાણે તેથી કર્મવિજયી બને તો પણ ગભરાય નહિ. કારણ. તે જાણે છે. એક દિવસ સોનાનો સૂરજ ઉગવાનો છે.
તું વીતરાગના દર્શાવેલા માર્ગે ચાલે છે. તે તને સિદ્ધિને સંશય રહે જ નહીં, જો તને સિદ્ધિનો સંશય ન થાય તે તારી સિદ્ધિ નિશ્ચિત છે! તારી સિદ્ધિ નિશ્ચિત છે તેથી તું આનંદમાં રહેવો જ જોઈએ?
ઉદ્ગવિગ્નતા નિષ્ફળને હેય. ઉદ્વિગ્નતા સફળતાનાં ફકધારીને હોય. ઉદ્દવિગ્નતા નિ:સહાય અને નોંધારાને હેય. પણ તારા જેવા સાધકને ઉદ્ધવિગ્નતા શાની હોય? ઉદૃવિગ્નતા એટલે ખેદ,
આ ખેદ જ આરાયેલી આરાધનાને છેદ કરે છે. આ ખેદને તું દૂર સુદૂર ફગાવી દે!
સાધક,
નું અનુદવિગ્ન બન. તારા વિજ્યના મંગળગીતો તને રાંભળાવા. લાગશે.
Page #100
--------------------------------------------------------------------------
________________
99
"૧૫. “જઈ મે અણગ્રહ કજાતિઓ
ઘણા એવા કાર્યો છે જે સજજન અને દુર્જન બંનેને કરવા પડે છે.
પ્રવૃત્તિ પરથી માનવીનું મૂલ્યાંકન ન કરાય. વૃત્તિ પરથી માનવીનું મૂલ્યાંકન ન થાય.
બાલકને મા પણ મારે અને શેરીની ક્રોધી સ્ત્રી પણ મારે. એક બાળકના હિત માટે મારે અને એક બાળકનું તોફાન સહન ન કરી -શકે માટે મારે.
પૈસા આપવા માત્રથી દાન ન કહેવાય. એક સારા કાર્યમાં ધણી વ્યક્તિઓએ પૈસા લખાવ્યા – ઘરે ગયા પછી સૌની રજૂઆત જુદી.
આજે તે માર્યા ઠાર. બધાની વચ્ચે હતા લખાવવા પડયા. આ વાત કોઇપણ કરતું હોય પણ તે મમ્મણશેઠને ભાઈ સમજવો.
આજે તે પૈસા લખાવીને આવ્યો, બધાની વચ્ચે વટ રહી ગયો. આ વાત કોઇપણ કરતું હોય તો તે દાની નહિ માનનો દાસ જાણવો.
આજે પૈસા તો લખાવ્યા પણ નામ તો જીંદગીનું થઈ ગયું. આ વાત કીર્તિના પ્રેમીની.
આજનો દિવસ ધન્ય; ધાર્યું ન હતુ પણ ઉત્તમ લાભ મલે. આ ઉદ્દગાર કોઈ હાર્દિક દાનવીરના.
પ્રવૃત્તિ ગમે તેટલી મહાન કરશે તેથી મહાનતાના શિખર સર નહિ થાય. પ્રવૃત્તિ સામાન્ય હોય પણ તેની પાછળ હૈયાની હાર્દિક ઉમદા વૃત્તિ પોષાતી હોય તે તે પ્રવૃત્તિ મહાનતાના શિખર સર કરવા એક ડગ તો આગળ ચલાવશે જ.
-
Page #101
--------------------------------------------------------------------------
________________
મનક! તું મારો પુત્ર નથી, પરમાત્મા મહાવીર પુત્ર. મહાત્મા નારી પ્રવૃત્તિ જ નહીં તારી વૃત્તિ પણ મહાન. તારા વ્રત પણ મહાન. તારી આચરણા પણ મહાન. ગુરૂ ચરણે તારું સમર્પણ અનેખું અને તેના સિદ્ધાંત પણ અદ્વિતીય – તારી ભાષા પણ ઉચ્ચ પ્રભુના શાસનના સાધુના મુખમાથી જે ભાષા નીકળે તેના ઉપરથી ખબર પડે. આ વાત વાત્સલ્ય ઝંખતા શિય સાથેની છે
મહાભાગ ! તું પુણ્યશાળી બાહ્ય ઉમ્મરમાં પ્રભુના શાસનને પામ્યો – શાસ્ત્રજ્ઞાન મેળવી રહ્યો છે. મોક્ષ મેળવવાની અભિલાષાથી શુદ્ધ ચારિત્રનું પાલન કરીશ ચારિત્ર પાલન માટે માધુરી વૃત્તિ – ગૌચરી ખૂબ જરૂરી છે. ગોચરી લેવા જઈશ ત્યારે પણ ધર્મલાભ. ગૌચરી મલી કે ના મલી તે પણ ધર્મલાભ ગૌચરી લાવ્યો પણ ધર્મના લાભ માટે. ગૌચરી વાપરીશ પણ ધર્મના લાભ માટે. હવે ગૌચરી લાવ્યા બાદ મુનિ ભક્તિને ભૂલ? ગગરી દ્વારા મુનિને દેહને જીભને કયાં ખુશ કરવા છે? અને ગોચરી દ્વારા તેને તરવું છે. તેથી પેટપૂજા પહેલા પૂજ્યપૂજા યાદ આવે. પૂજ્યની પૂજા તેમને સારું લાગે– તેમને જરૂર છે માટે કરવાની? ના, ના, કોઈને ય ખુશ કરવા નહીં પોતાનો આત્મા પ્રસન્નતાની ખુશીથી ભરાઈ જાય માટે જ કરવાની છે.
કોઈની જરૂરિયાત પૂર્ણ કરે તે સહાયક પૂજયોની પૂજા આરાધના દ્વારા ભરવા માગે તે શિષ્ય. મનક!
તારું કુળ સાધુકૂળ છે. વિનય એ તારો સર્વશ્રેષ્ઠ ગુણ છે. નારા શબ્દો એવા હોવા જોઈએ જેમાં તારા હૈયાના ઉમદા ભાવો વ્યકત થતા હોય. ગુરૂ સાથે વાત કરતાં શબ્દના સારિયા નથી પૂરવાના, આપણે સાહિત્યકાર છીએ માટે ઉચ્ચ ભાષા નહિ બલવાની. ભાષા શાસ્ત્રના નિષ્ણાત છીએ માટે વ્યાકરણશાસૅના નિયમ પુરસ્સર ભાષા
Page #102
--------------------------------------------------------------------------
________________
૬૪
નહિ બાલવાની, મારા ગુરૂ તીર્થંકર સદશ છે. જેમકેવળજ્ઞાન બાદ તીર્થંકર પરમાત્મા એકલા ન હેાય તેમ મારા ગુરૂ પણ મેટા સમુદાયથી પરિવરેલા છે. જે હું વિનયપૂર્વક નમ્રતાપૂર્વતક શાંત થઈને કામળ સ્વરે બાલીશ તો મારું જોઈ સૌ તે રીતે બેાલતાં શીખશે. હું આ નિયમના ભંગ કરું તો બધાને અવિનય-ઉદ્ધતાઈ શીખવાડવાનું જાણે અજાણે મને પાપ લાગે. જેમ આપણે ઓધા મુહપત્તિ સાથે રાખીએ છીએ તે આપણાં પછી દીક્ષિત પણ આપણું અનુકરણ કરે છે. જેમ ભાષાના—વિનય—વિવેક નમ્રતાના મારા નિયમને અનુકરણ કરવાના છે. મારી પ્રવૃત્તિ મારાથી લઘુદીક્ષિતને અનુકરણીય બની જાય છે. સારી બાબતમાં મારાથી નાના મારા શિષ્ય અને કે નહિ પણ અવગુણની બાબતમાં તા મારા જ શિષ્ય બનવાના છે. મારા ગુરૂએ પ્રભુ અને ગૌતમસ્વામીના મારા ગુરૂએ ગૌતમરવામી અને કેશીકુમારના આલાપ— સલાપ સમજાવ્યો છે. આ બધા શુભભાવા હ્રદયમાં પુન: પુન: સ્મરણ કરી ગુરુદેવ સાથે બાલાય.
ગૌચરી લઈ આવ્યા છે. ક્ષુધા વેદનીય દૂર કરવાની ભાવના છે. પણ તું મુમુક્ષુ! તુ હિતકામી ! તું લાભચાહક ! ગૌચરી વાપરતાં પહેલાં પૂજયાને આહાર માટે નિમંત્રણ આપે.
(“ જઈ મેં અણુગ્ગહં કુંજજા સાહુ હુજામિ તારિઓ. ”) જે મારી પર કૃપા કરશેા તા હું માનીશ મને સંસાર સાગરથી તારી દીધા.
કેટલી નાની ક્રિયા પણ કેવી ઉમદા ભાવના. શબ્દો નથી પણ તેની અંદર હૈયાને હર્ષ પ્રગટિત થઈ રહ્યો છે. પ્રભુ ! પ્રભુ ! મેં અનંત ભવ ભ્રમણ કર્યા છે. જીભને આધીન બની ખાવા માટે મે અનેક પાપ કર્યા છે. આપે કૃપા ન કરી હોત તે! હું કર્યાંથી સાધુ બનત ? સાધુ બન્યા વગર ૪૨ દેષ રહિત નિર્દોષ ગૌચરીના વિધિ કર્યાંથી સમત ? નિર્દોષ ગૌચરી લાવ્યા બાદ ગુરૂ ભગવંતના લાભ...મને સાથે આપની મહેરબાની—કૃપા હોય તે જ અન્યથા કયારે પણ નહિ.
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૫
ગુરૂ ગૌતમસ્વામી ધન્ય હતા. ૫૦ હજાર શિષ્યના ગુરૂ પણ પ્રભુ મહાવીરસ્વામીની ગૌચરીના લાભ પણ વિનયપૂર્વક લે. આપનું પુણ્ય પ્રબળ. આપની સેવામાં અનેક સેવાભાવી શિષ્યો. મારો નંબર જ કયાંથી લાગે?
પ્રથમ ચારિત્રમોહનીય ક્ષયપર્શમ. બાદ પિંડેપણા અધ્યયન સમજવા જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ, ગૌચરી જતાં મુખ્ય યાચના પરિપતનો વિજય. ચય પરિષહનો વિજય. લાભાંતરાય કર્મને ક્ષયોપશમ હોય ત્યારે ગૌચરીની પ્રાપ્તિ અને ત્યારબાદ આપની કૃપા. મારું સૌભાગ્યનામકર્મ જોરદાર હોય તો થાય? પ્રભુ મને ગૌચરી દ્વારા લાભ આપે તો પણ હું ધન્ય બની જાઉં. ગુરૂકૃપા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય. આપ આહાર કરો તો દેહ સ્વસ્થ રહે. જ્ઞાનધ્યાનમાં પ્રવૃત્તિ થાય અને તે દ્વારા જ્ઞાન મેળવી હું પણ આપની કૃપાએ અપ્રમત્તભાવ શુકલધ્યાન અને ક્ષપકશ્રોણી દ્વારા મુક્ત બનુ.
આ તો અનંતજ્ઞાનીનું અનુપમ શાસન. ગુરૂકૃપા દ્વારા ગૌચરીને લાભ મળે તો પણ શીધ મેક્ષ.
ગૌચરીના લાભમાં જો ગુરૂકૃપાની જરૂરિયાત તો મહાવ્રતના પાલનમાં–ઝંઝાવતભર્યા જીવનમાં ગુરૂકૃપાની કેટલી જરૂરિયાત?
ભગવાન ! કરગરીને –લળીલળીને વિનવીને એક જ કહું છું. મે અણુગઈ” મારા પર કૃપા કરો.
આપની કૃપા દારા જ હું સાધુજીવનનો પાર પામી શકીશ.
મહાત્મા મનક! ગુરૂકૃપાના પાત્ર હતા. ત્યારે તેમના માટે દશવૈકાલિકની રચના થઈ. અમે આપની કૃપાના પ્રતાપે દશર્વેકાલિક સમજનાર બનીએ. અને તેના વિધિ-નિષેધ મુજબ જીવન વીતાવનાર બનીએ એટલી નાની કૃપા તો કરે. રખે મારી ઉપેક્ષા કરતા.
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૬. સુધાજીવી મુધાદાયી
છે.
એક સભામાં વકતા જોરશોરથી શ્રોતાઓની પ્રશંસા કરતા હતા. નટસ્થ નિરીક્ષકને થયું...ધન્ય વક્તા ! કેટલા સુંદર શ્રોતા મળ્યા છે. સભા પૂર્ણ થઈ. હસી હસીને શ્રોતાની પ્રશંસા કરનાર વક્તા બરાડા પાડી બોલાવા લાગ્યા. બેકાર આદમી છો ! પહેલાં કેટલું માન આપતાં હતાં?
તટસ્થ નિરીક્ષકને થયું લાવ ઝઘડો પતાવું
શ્રેતા પાસે ગયા. કહ્યું વિદાન સાથે સભ્ય વર્તન રાખે. આમ કેમ ઉપેક્ષા કરે છે?
શ્રોતા • ઉપેક્ષા ન કરીએ તો શું કરીએ? તેમના પેટ અને પટારા પણ ભરીએ..! ઘણાં વક્તા મળે છે. જવા દો.એમનું માં પણ જોવું નથી.
ત્યાંથી ગયા વક્તા પાસે.
તમે તે વિદ્વાન છો શાંતિ રાખો.”
વિદ્વાન : વિદ્વાન છું એટલે જ ફસાયો. વ્યાપારી હોત તે ન ફસાત અહીં લાવવો હતો ત્યારે સાકર જેવા અને હવે લાગ્યા કવા?
તટસ્થ : પણ તમે ઘડીકમાં કેમ કડવા થયા? સમજ્યા વગર પ્રશંસા કરતાં હતાં ? વિદ્વાન અંતે વિદ્વાન છે. સહસા મુખમાંથી શબ્દો નીકળી પડયા...ગરજ બિચારી બાપડી હું નિંદાયો તે તો દીક! પણ મારી સરસ્વતીનું પણ મેં લોભમાં આવીને અપમાન કરાવ્યું.
જગતના સમસ્ત અજ્ઞાની સ્વાથી માનવોની મીઠાશ કોઈક સ્વાર્થ માટે જ હોય છે. શાન્તનું જેવા મહામંત્રી પણ ગુરુને “શાન્તનુવિહાર [નો ખૂણે ખૂણો બતાવી થાકે છે. સમસ્ત પાટણ જે શાનનું વિહારની
Page #105
--------------------------------------------------------------------------
________________
૬૭.
પ્રશંસા કરે છે. તે શાન્તનું વિહારના ભવ્ય મહાલયને પાનથી અટારી સુધી જોઈને પણ મહાન સૂરીશ્વર તથા તેમના ત્યાગો શિષ્ય મૌન છે.
મંત્રીશ્વર શાન્તનુને આ મૌન વસમું લાગ્યું. ગુરૂચરણે હાથ જોડીને કરગરે છે. ગુરૂદેવ ! કંઈક તે પ્રકાશો! - આચાર્ય ભગવંત ગંભીરતાના સાગર છે. તેમને તો મૌન દ્રારા જ જે કહેવાનું છે તે કહી દીધું છે પણ. દુનિયાના બીન અનુભવી શાસ્ત્રમાં જ ડૂબેલા બાલમુનિથી ના રહેવાયુ.
મંત્રીશ્વર ! અઢાર પાપસ્થાનકના નવ કોટિ પચ્ચકખાણ કરનાર ત્યાગી મહાત્મા આાવસ્થાનની અનુમોદના કરશે તે પૃથ્વી રસાતળમાં જશે ! સમુદ્ર મર્યાદા મૂકશે ! ત્યાગીની પાસે પ્રશંસા કરાવવી હોય તો પાપની વૃદ્ધિ કરનાર આશ્રવના સ્થાનને સવરના સ્થાનમાં. કર્મનિર્જરાના સ્થાનમાં ફેરવી દો. મારામાંથી સૌનું બનાવી દો. રવમાંથી સર્વનું બનાવી દો.
ગુરૂદેવ! ગુરુદેવ! મારી ભૂલ માફ કરો. પ્રશંસાના નશાએ મને ભાન ભૂલાવ્યો. આપના પાવન પગલે હવે ‘શાતનુ વિહાર” સમસ્ત પાટણવાસીઓ માટે પૌષધશાળા બને છે.
યાગીના વચનમાં પણ રાગદ્દપને સ્થાન ન હોય તે ત્યાગીના જીવનમાં કેમ હોય?
પૂ. ગુરૂદેવ શય્યભવસૂરિ મહારાજ બાલમુનિ મનકને સંયમી જીવનના મર્મ સમજાવે છે.
બાલ સાધુ! મુધાજીવી બનજે ! સાધુને મન જીવન એ પણ આયુષ્યકર્મની સજા છે.
સાધુને મન મરણ એ પણ મેક્ષની મઝા છે. જીવન એટલે દેવું ચૂકવવાનું છે.
=
Page #106
--------------------------------------------------------------------------
________________
સાધુ એટલે સજજન શિરોમણિ. કનું દેવું ચૂકવતા કાયરતા ન અનુભવે. મરણપ્રાપ્ત થતાં ગ્લાનિ ન અનુભવે.
જીવન અને મરણમાં સમાન શત્રુ અને મિત્રમાં સમાન
સેાના અને માટીમાં સમાન
ભવ અને મેક્ષમાં સમાન એટલે મુધાવી જીવનમાં આસકિત નહિ...મરણમાં ગ્લાનિ નહિ .. રાગમાં રકતતા નહિ દ્વેષમાં દીનતા નહિ.
મુધાજીવી શેાધે મુધાદાયીને
સાધુતાને કારણે પાત્રતાથી પ્રેરાઈને દાન કરે તે મુધાદાયી.
સ્વજન છે, સ્નેહી છે, સંબંધી છે, જ્ઞાતિ બંધુ છે, દેશબંધુ છે, ઉપકારી છે, કયારેક કામ લાગશે, દવા બતાવશે. દુઆ આપશે, સમા જમાં કીર્તિ વધશે, પરલાક સુધરશે, આવી કોઈ પણ કામના...ઝંખના વગર સત્પાત્રમાં ધર્માંથી પ્રેરાઈને દાન આપે તે મુધાદાતા.
પાત્રમાં દાન આપવું તે મારું કર્તવ્ય છે આજ વિચારે તે મુધાદાતા...
દેહને માટે'નહિ, દેહના સંબધી માટે નહિ, રાગ માટે નહિ રાગી માટે નહિ...આરોગ્ય વધે તે માટે નહિ, અનારોગ્ય દૂર થાય તે માટે નહિ. ફક્ત સાધુતાના પાલન માટે જે આહાર ગ્રહણ થાય. તે મુધાલબ્ધ.
મુધાજીવીને મુધાદાતા સાથે મુધાલબ્ધ આ ત્રણેને યાગ મળે તા... સમ્યગ દર્શન.. સમ્યગ ચારિત્રને ત્રિવેણી સંગમ થાય તે જેમ મેાક્ષ...દેવ——ગુરૂ ધર્મ મળે તો જેમ સત્પંથ પ્રાપ્તિ...ધ્યાતા ધ્યેય અને ધ્યાન મળે તે જેમ અભેદ. .તેમ મુધાજીવી...મુધાદાતા ..અને મુધાલબ્ધ મળે તા સાધકની સહજ સિદ્ધિ થાય છે..
-
Page #107
--------------------------------------------------------------------------
________________
મનક!
પંચમઆ વિષમ છે. હું અને મારાની પૂજામાં મહારથીઓ પણ ભૂલવાના તે પછી બાળક તારે કેટલું સાવધાન બનવાનું?
જાણે-અજાણે જાતિનું ગુમાન સવાર ન થઈ જાય. જાણે અજાણે દેશનું અભિમાન જોર ન જમાવી દે.. જાણે...અજાણે ઉપકારનું ભૂત તને ના સતાવી દે .
સરિતાની જેમ ફકત વહેતા શીખ. કોઈ પાણી પીએ છે કે નહિ? તે વિચારીશ નહિ. જંગલમાંથી પસાર થવાથી શું લાભ તે પણ વિચારીશ નહિ. બસ... અવિરત વહયા કરવાનું.
જગતના કોઈ નફા નુકશાનના વિચારમાં રખે અટવતે! એ તે ભવની ભૂલામણી છે.
જિનવચન મુજબ જિનાજ્ઞા મુજબનું તારી મસ્તીમાં મહાલ્યા કર. સૂર્યની જેમ વણથંભી ગતિએ તારી આરાધનામાં મસ્ત બન. દુનિયાની પ્રશંસા કીર્તિ–માન સન્માન એ તે બધાં સાંકડી ગલીના કોલાહલ છે. તું તે મહાવ્રતના ધોરીમાર્ગનો મહાલનારો. તને આસક્તિ– પ્રેમ અનાસક્તિને. તારી સહચરી ઉદાસીનતા તારી પ્રાપ્તિ નિજની મતી. મુધાજીવીનો આનંદ દુનિયાના કોઇ સત્તાધીશ કોઈ સમ્રાટ કેઈ ચમરબંધીને મળતો નથી. કારણ તેમને મરણનો ભય કોરી ખાય છે.
મુધાજીવીની મસ્તી કોઈ અનેરી છે. તેની મસ્તી તેને દેવાધિદેવની સમીપ લઈ જાય છે.
ઓ ગુરૂદેવ !
બાળક મનક દુનિયાની સમસ્ત ઉપાધિ છોડી મુધાજીવી બની શકે તો હું કેમ ના બની શકું? પણ એક્વાર મનક જેવો કૃપા કટાક્ષ મારી પર ફેલાવો. દયા કરો. આપની દયા મને મુધજીવી બનાવશે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૭. કાલે કાલં સમાયરે
તેમાં
જગતમાં કેટલાય મદમરત માનવો છે તેઓ કહે છે અમારી જીંદગીના અને અધિકારી છીએ. અમે માલિક છીએ. અમે અમારી રીતે જીવવા સ્વતંત્ર છીએ
ન જોઈએ સમયના બંધન. ન જોઇએ સ્વામીના બંધન. મન થાય ત્યારે સુવાનું, અને મન થાય ત્યારે ઊઠવાનું. મન થાય ત્યારે બોલવાનું. અને મન થાય ત્યારે ખાવાનું.
સાચે આવી વૃત્તિને માનવ દેહથી માનવ છે. પણ સ્વભાવથી તો પશુ પંખીથી જ ગલી જાનવરથી પણ અધિક ખરાબ છે. પશુપંખી પણ પ્રકૃતિના નિયમને અનુસરે છે. અરૂણોદય બાદ જ વૃક્ષ પર થી ઊડે. સૂર્યાસત થતાં વૃક્ષ પર પાછાં આવી જાય છે, ગાયનાં ધણનાં ધણ સાંજ પડશે અને સીમમાંથી ગામ તરફ પાછા વળશે. પાળેલો કૂતરો પણ ભોજનના સમયે ખાય. અને નિયમિત સમયે બહાર જઈને નિહાર કરે
મનક! તું લૌકિક સાધુ રાંન્યાસી. જોગી કે તાપસ નથી. પણ તું પરમાત્મા તીર્થંકરનો લોકોત્તર સાધુ છે. સાધુ એટલે કાલે કાલે સમાય છે જે સમયે જે ક્રિયા કરવાની હોય તે ક્રિયાનું તે સમયે સમાચરણ કરે.
સાધુ કોઈ પણ ક્રિયા અનિયમિત ન કરે ગમે ત્યારે ન કરે. જિનેશ્વર ભગવતે પ્રરૂપેલી કિયાઓ. તેના સમયે જ કરાય. સમય ઉલંઘીને કરીએ તો દેપ લાગે. આપણા મહાપુરુષે યોવ્ય સમયે
Page #109
--------------------------------------------------------------------------
________________
૭૧
દય અને સૂર્યાસ્તના
પણ મારા પ્રભુને
મારા પ્રભને
ક્રિયા કરવા યોગ્ય સમયે આરાધના કરવા ઝઝુમ્યા છે. તેની તને ખબર છે? સમસ્ત દુનિયાને વિસારી જિનાજ્ઞાના પાલન ખાતર જે સમયે જે ક્રિયા કરવાની હોય તે સમયે તે કરીને જ રહ્યા છે. આપણે તેનું ગૌરવ લઈએ છીએ. તે છતાં ય આપણને આપણી ક્રિયાને સમય ઉલ્લાંઘાઈ જાય તે દિલમાં દર્દ થતું નથી ? મનક !
કદાચ વાદળાનાં કારણે નિયમિત સમયે સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન ન પણ થાય. પણ મારા પ્રભુને સાધુ એટલે જગતનો ટાવર.... મારા પ્રભુને સાધુ એટલે જગતને સમય બતાવનાર.
સંવત્સરી માસી – પખી – કલ્યાણકની આરાધના જે દિવસે કરવાની હોય તે આરાધના તે જ દિવસે કરાય તેમ પ્રતિક્રમણ. પડિલેહણ. આહાર-વિહાર નિહાર, નિદા પણ નિયત સમયે જ કરાય. અંજનશલાકા – પ્રતિષ્ઠા. દીક્ષા. વડી દીક્ષા મુહૂર્તના સમયે જ થાય તેમ સાધુના જીવનની પ્રત્યેક ચર્યા નિયત સમયે જ થાય.
- સાધુ અનિયમિત બને એટલે પોતાની જાતને પૂછે આજે આમ કેમ? તારી નિયમિતતા કેમ ચૂકાઈ? પણ. ભલા! નિયમિત કોણ રહી શકે? તે તું જાણે છે ?
તારી પાસે તો એક જ જવાબ છે. શરીર રવસ્થ હોય તે નિયમિત રહી શકે. આ જવાબ તારી બહુ ભૂલ ભરેલું છે.
સાંભળી લે. શરીર રવસ્થ હોય તે નિયમિત રહી શકે તેમ ન માનતો. પણ જેનું મન સ્વસ્થ હોય તે નિયમિત રહી શકે. જેનો સમબાવ સદૈવ ટકે તે નિયમિત રહી શકે જેના હૈયામાં ઔદાર્યભાવ રહે તે નિયમિત રહી શકે. જેનું મન પ્રસન્ન રહે તે જ નિયમિત રહી શકે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૨.
જેનું મન પવિત્ર રહે છે તે નિયમિત રહી શકે. જે ખુદનું મૂલ્યાંકન કરી શકે તે નિયમિત રહી શકે. જે સમયનાં મૂલ્યો સમજે તે નિયમિત રહી શકે. જે જિનાજ્ઞાનું ગૌરવ સમજે તે નિયમિત રહી શકે. જે ગુર્વાષાને આધીન બને તે નિયમિત રહી શકે. જે ધમરાધનાનું હાર્દ સમજે તે નિયમિત રહી શકે.
'
મનક ! નું એટલે શાત... દાંત અને મહંત તું એટલે અદનો સેવક. તું પ્રત્યેક આરાધનાનો યોગ્ય સમયે પ્રારંભ કરે. તું પ્રત્યેક આરાધનાને યોગ્ય સમયે પૂર્ણ કરે. તું પ્રત્યેક આરાધના અયોગ્ય સમયને વજીને કરે. તારે ઊઠવાનો સમય નિયમિન. તારે સંથારવાને સમય નિયમિત. તારો પ્રતિક્રમણનો સમય પણ નિયમિત. અને પડિલેહણ પણ નિયમિત. ગૌચરી પણ ગૌચરીના સમયે જાય અને સમયસર પાછો ફરે.
ગૌચરી જેવી પણ ક્રિયા અકાળે કરે તો જિનશાસનની અપભ્રાજનાથી દેપિત થાય. દુલભ બોધિ થાય. સાધુ અકાલે ગોચરી જાય તે કેઇના મનમાં શંકા થાય કે સાધુ આ સમયે કેમ? અકાલે સાધુને ગૌચરીથી પાછા ફરતો જોઈને કોઈ વિચારે આ સાધુ કયાં રોકાયા હશે ? અકાલે ગૌચરી જાય તો ગૌચરી મળે નહિ. કોઈને દુર્ભાવ પેદા થાય છે અને પરિણામે પરને બોધિની દુર્લભનામાં નિમિત્ત બને.
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૩
શાસ્ત્રે કહેલા સમયે ક્રિયા કરે તો સાધુ કાલચારી કહેવાય. અન્યથા અકાલચારી કહેવાય. કાલચારી બને છે તેને શાસનદેવે પણ સહાય કરે છે. કાલે સ્વાધ્યાય કરવાથી અને અકાલને વર્તવાથી જ્ઞાનાચારના પ્રથમ આચારનુ પાલન થાય છે.
પ્રભુના શાસનમાં તે અઘ્યયનના સમય હોય છે. કાલિકસૂત્રેા અને ઉત્કાલિક સૂત્રોનાં સ્વાધ્યાયનો પણ સમય હાય છે. કાલનામનાં જ્ઞાનાચારનું પાલન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમમાં સહાયક થાય છે. જે કાળે જે ક્રિયા કરવાની તે કાળે તે ક્રિયા કરવાથી કાલલબ્ધિ પ્રગટે છે.
પ્રભુના શાસનમાં કાળનું ~ સમયનું કેટલું બધું મહત્વ છે. આરાધના ..તપ... ત્યાગ .. જય . યાન. . દીક્ષા. . વ્રત .. પ્રદ... પ્રતિષ્ઠા... અણસણ આ બધાનાં અંગે વિશિષ્ટ નક્ષત્રો. વિશિષ્ટ યોગા. શાસ્ર કહેલાં નક્ષત્રો. યોગામાં જો તે વિધિ થાય તે તેના વિશિષ્ટ ફળા છે.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય જેમ દ્રવ્ય છે તેમ કાળ પણ એક દ્રવ્ય છે. જો દ્રવ્ય છે તે તેના ધર્મ જીવ પર અસર કરવાને. તેથી સમયની મર્યાદા સાચવવી જોઇએ.
મનક ! સમયની મર્યાદા જે જાળવતા નથી તે જિનાજ્ઞા તથા ગુવિજ્ઞાના ભંજક થાય છે. ખુદના માનવ જન્મને રાગદ્વેષમાં અને પ્રમાદમાં વેડફી નાંખે છે અને અંતે અનંત સસારમાં પરિભ્રમણ કરે છે.
મનક !
ફરી વિચાર કાલચક્ર નિયમિત છે. એક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ચાવીસ તીર્થંકર ~ બાર ચક્રવતી નવ વાસુદેવ, નવ બળદેવ પ્રતિભવાસુદેવાય છે. ઉત્સર્પિણીમાં વર્ણ .. ગંધ... રસ. . સ્પર્શ.
વ
-
"
Page #112
--------------------------------------------------------------------------
________________
૭૪
આયુષ્ય ઊંચાઈ બધાની વૃદ્ધિ થાય છે. અવસર્પિણીમાં બધું ઘટતુ. છ આરા નિયમિત. પહેલા અને બીજા આરામાં તીર્થકર પણ નહિ– ત્રીજા અને ચોથા આરામાં તીર્થકર પણ ખરા અને મોક્ષે પણ જવાય પાંચમાં અને છઠ્ઠા આરામાં મેક્ષ ન હોય.
તને સમજાય છે મોક્ષે જવા માટે સુયોગ્ય સમય જોઈએ. પ્રભુનાં શાસનનાં રહયો સમજે શાત્રનાં સતત વાંચન કરે તે સમજાય. દ્રવ્ય – ક્ષેત્ર કાળ અને ભાવ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને. પામીને જ કર્મો ઉદયમાં આવે છે.
જિનશાસનમાં સાર્વત્રિક સમય મર્યાદાને સ્વીકારવામાં આવી છે. તેથી જૈન સાધુના દેહોત્સર્ગને મૃત્યુ ન કહેવાય. ત્યાં પણ એમ જ કહેવાય. જન્મ એ પણ કાળનો ધર્મ અને મૃત્યુ એ પણ કાળનો ધર્મ છે. લોકરિથતિ છે.
સૂર્યોદય અને સૂર્યાસ્તની જેમ તેને સ્વીકારી લે. હા. શેક કશુ ના કર. કાલનો ધર્મ આચર અને જીવન ધન્ય બનાવ.
કાલે કાલં સમાય રે દ્વારા હું તને આશીર્વાદ આપું છું કે કાલને વિજેતા બની સાદિ અનંત રિથતિને પ્રાપ્ત કર.
ગુરુદેવ !
અમને મનની સ્વસ્થતાની શક્તિ આપો. મન સ્વસ્થ બનતાં તનથી રવસ્થ બની “કાલે કાલ ની આરાધના કરી અપ્રમત્ત બનીએ અપ્રમત્તપણે કાલના આચારને કવલિત કરી કેવળજ્ઞાન મેળવીએ. કેવલજ્ઞાન મેળવી સદાને માટે કાલને કંગાલ બનાવી દઈએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૮. સાચી
માનવમાત્ર પ્રતિક્ષણ પ્રનિપલ કંઈને કંઈ કરે છે, કાર્ય–કર્તવ્ય એક હોય છે પણ ઉદ્દેશ ભિન્ન હોય છે. ઉદ્દે શમાં જેટલી ભિન્નતા રહેવાની તેટલી કાર્યમાં અવશ્ય ભિન્નના રહેવાની
માં પણ બાળકને દૂધ પાય છે, આયા પણ બાળકને દૂધ પાય છે, એકને દૂગ્ધપાન બાદ બાળને ગેલ કરતું જોઈ આનંદ થાય છે, એકને દુધપાન બાદ વિચાર આવે છે. પગાર તો પૂરતો મલશે ને ?
ઈતિહાસના લાખે પૂરું ભરાય છે, કર્તવ્યયજ્ઞની વેદી પર બલિદાન દેનારની યશોગાથાથી પણ કોઈ માનસશાસ્ત્રી તે મૃતાત્માને દસ પ્રશ્ન પૂછશે ત્યાં ભીતરનું રૌદ્રરૂપ પ્રગટ થશે. નગ્નસત્ય બહાર આવશે. ભાઈસાબ! અંદરથી ખૂબ કાયર હતો પણ સત્તાની ખુરશી જાળવવા સમરાંગણે ચડયો.
ભાઈસા'બ! રૂપવતીના કટાક્ષબાણ છૂટતા ન હતા પણ મારી અર્ધાગના વીરને ચાહતી હતી તેથી વીરતા દેખાડવા કેશરીયા કર્યા. સમરાંગણમાં વિજયી બન્યો છું. લોકો મને વીર–શૂર કહે છે પણ મને ખબર છે. મેં ક્ષાત્રવટ દાખવી નથી.
મને થયું લાવ શૂરવીરને છોડી સતીમાતાને ચરણે જવાદે. એ. તો પતિતપાવની ગંગા જેવી પવિત્ર હશે?
સતીમાતા ! સતીમાના! પણ ત્યાં તે પોકાર આવ્યો. દર રહો દિલના પાપ દેહના ત્યાગ દ્વારા ઉજળા દેખાડયા. મનનો મેલ સહન ન થયો. એટલે લોકોને ઠગવા દેહ ત્યજયા.
Page #114
--------------------------------------------------------------------------
________________
૭૬
હાડપિંજર જેવા દેહવાળી કૃશકાય તપસ્વીના ચરણ ચૂમ્યા. તપસ્વી આશિષ આપો. તપસ્વીએ કહ્યું. તપસ્વી નહિ હું તો કીતિને ભિખારી. માન-સન્માન કીર્તિ માટે દેહ ગાળ્યો તારવી તો કોઈ જ્ઞાની હશે.
જ્ઞાનીની ખોજમાં નીકળ્યો – લાખોની ભીડ જામી છે. ભક્તોની પડાપડી છે. સિંહગર્જનાએ વ્યાસપીઠ પરથી વ્યાખ્યાનકાર ગર્જના કરે છે. વાસનાનું ભયંકર તાંડવ નૃત્ય દેખાડી વૈરાગ્યની કથા ફેલાવે છે. ધ દાવાનલનું સ્વરૂપ સમજાવી સમતાની ઝંખના પેદા કરાવે છે. ત્યાં પહોંચ્યો. મને થયું ફરી ફરી થાક પણ મારો ફેરે સફળ થયો. જ્ઞાની મળ્યા. ભવના ફેરા ટળ્યો. એકાંતમાં મલ્યો. હાથ જોડીને પૂછયું. કહ્યું આપ સાચા જ્ઞાની છે તો મને આશિષ આપે.
જ્ઞાનીના મુખની રેખા બદલાઈ ગઈ. સાચું કહું? હુ ટોળાવાદી – ચોપડાવાદી – બરાડાવાદી – નાટકિયો વિદાન ખરે પણ જ્ઞાની નહિ.
ખરેખર અકળાઇ ગયો, ક્યાં જાઉં? કોને પિકાર કરું? શું આત્માથીનું એમ રાંશોધન થાય?
આત્માન અથી સ્વના ગીત ક્યારે પણ ના ગાય. આત્માને અર્થી ક્રોધની જવાલામાં ન શકાય. આમાને અર્થી માયાના મૃગજળમાં ના સાય. આત્માનો અથ ઇર્ષાના ઇંધણ નાં જલાવે. આત્માને અથી વાહ વાહમાં હવા હવા ન કરાવે.
આત્માનો અર્થી કંચન – કામિની અને કીર્તિ ત્રણના કાદવથી કયારે ય ના ખરડાય.
આત્માનો અર્થી ઇહલોકાર્પે કંઈ ના કરે.
Page #115
--------------------------------------------------------------------------
________________
•
આત્માને અથ પરલોકના સુખની યે ઝંખના ન કરે. બેટા મનક !
તું દેહધાસી છે પણ તારે આત્મવાસી બનવાનું છે.
તું દેહધારી છે પણ તારે દેહના બંધન તેડવાના છે. સાધક મનક!
બહિરાભદશામાં રહી તન, કુટુંબ ધનમાં જ સ્વના
દર્શન કર્યા. પણ હવે અંતરાત્મ દશા વિચારી મહાત્મા બની તારે પરમાત્મા બનવાનું છે.
પરમાત્મા પદ માટે શૂરવીરતાની જરૂર નથી. પરમાત્મા પદ માટે ત્યાગની જરૂર નથી. પરમાત્મા પદ માટે જ્ઞાનની જરૂર નથી. પરમાત્મા પદ માટે તપની જરૂર નથી.
પણ સૌથી પહેલી અને અગત્યની જરૂર છે તું આત્માથી બન આત્માર્થી બનવાની ઝંખના તને સાહસિક ત્યાગી-જ્ઞાની–તપસ્વીની બનાવશે જ. આત્માથી બન્યા વગર આ બધા ગુણ તારા જીવનના વિદને બનશે.
જેમ રસોઈ સુંદર હશે, સ્વચ્છ હશે, મનોહર હશે, સંસ્કૃત હશે. સુપાચ્ય હશે. પણ નીમક વગરની–મીઠા વગરની રાઈ સુગ્રાહ્ય. બનીતી નથી. સુસ્વાદ્ય બનતી નથી.
મનક! તપ ખૂબ તપ્યો. કાયા કૂશ કરી પણ આત્માથતા વગર ફળ ફકત કાયા કષ્ટ જ્ઞાન ખૂબ મેળવ્યું. જ્ઞાનની ઝંખનાએ આખના હીર ગૂમાવ્યા પણ આત્માથી તા વગરનું જ્ઞાન કીર્તિ મેળવિવાનું પાટીયું.
દેહને ભૂલી સેવા કરી. જાણે સેવાનું વ્યસન હોય એવું લાગ્યું. ઠંડી ગરમી–ભૂખ-તરસ ભૂલાયા પણ આત્માથીંતા વગરની સેવા
Page #116
--------------------------------------------------------------------------
________________
૭૮
દેહ ઘસીને બે ઘડીની નામના... માનવ જન્મની પ્રાપ્તિ આત્માથી બનીશ નહીં તો એળે જશે. સાધુ બનીને આત્માથી બનીશ નહિ તે લગ્નની વેળા ઊંઘમાં વિતાવવા જેવો મૂર્ખ ગણાઈશ. - આત્માર્થી બનવું સહેલું નથી. રાધાવેધ સહજ સિદ્ધ છે, કીતિ –માન–સન્માન સેવા મેહક છે, કયાંક આબરુ, ક્યાંક સમુદાય અને છેવટે શાસન પ્રભાવનામુ મહોરું લઈને પણ તને સતાવશે.
ત્રિલોકનાથનું શાસન અવ્યાબાધ છે, શાસન પોતે જ પ્રભાવક છે, સહુ પ્રથમ તારા આત્માને જ શાસનથી પ્રભાવિત કરવાનો છે.
એટલે મહાવ્રતને સ્વીકારેલ મનક!
તને પુન: પુન: કહુ છું . પ્રથમ આત્માથીં બન આત્માર્થી બનીશ એટલે તારી ગુણસમૃદ્ધિ હરી ભરી બનશે. આત્માર્થી વૃત્તિમાં જ કોઈ અનેરી તાકાત છે, આ સત્યને ઘૂંટી રાખ આત્માર્થી વૃત્તિ તારા ગુણ રૂપ ગણિતશાસ્ત્રનો એકડો છે.
તારી પ્રત્યેક સાધના – તારી પ્રત્યેક પ્રવૃત્તિ પછી તારા આત્માને ઢઢળીને પૂછજે મેં આ શાં માટે કર્યું? જવાબ મળે આત્માને માટે,... તો તારી જીત .
- આત્માર્થીપણું એટલે શુદ્ધસ્વરૂપના પ્રગટીકરણનું ધ્યેય.. આત્માથપણું એટલે મોક્ષકાજે સર્વ પ્રયત્ન
સાધુ પોતાના જીવનમાં ચાહે નિંદ લે કે જાગે, ચાહે આરામ કરે કે વિહાર કરે, ચાહે સેવા કરે કે અભ્યાસ પણ પ્રત્યેક પ્રવૃત્તિનો એક જ જવાબ મેળવ . મારા આત્મા માટે મારા મોક્ષ માટે.. મોક્ષની એક ઝંખના એ જ સઘળું કરવાનું. આત્માથી બનીશ ત્યારથી તારી કૂચ વિજયને વરેલી હશે
આઠ વર્ષના મનમુનિ આત્માથીં બની શકે છે કૃપાળુ શભંભવમૂરિ મહારાજ! શું અમે આત્માથી ના બની શકીયે ?
૨૫ -
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૯
આપના હૃદયમાં જાદુ છે. આપના હાથમાં જાદુ છે. આપનો તારક પવિત્ર હર રામા શિર પર રાખે... અમારે દુન્યવી ભાવ નષ્ટ થાય, અમે આત્માથી બનીએ. ગુરૂદેવ ! કૃપા કરો . આત્માર્થી બનાવો .
બસ પુન: એક જ વિનંતિ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૯. કિં વિભુસાએ કારિએ કરી
શું પ્રાકૃતિક તો પાસે અપ્રાકૃતિક તત્ત્વોની શોભા છે ? ઝરણાના જળ ગિરિશૃંગ પરથી ખળખળ વહી રહ્યા છે...ચારે બાજુ આંખને શાંતિ આપે તેવી ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની વનરાજી પૂર્ણ રૂપમાં ખીલેલી છે. પંખીગણો મુક્ત ઉડ્ડયન કરી રહ્યા છે. અને મુકિતગાન ગાઈ રહ્યા છે ત્યાં પ્રાત:કાળે ઉદયાચલમાંથી સૂર્યનું પ્રથમ કિરણ વનરાજી પર પણ વેરાયું અહો ! જાણે સોળ શણગાર સજી બહાર નીકળી. આવી ભવ્ય ઉદક્રમંડળની પ્રાકૃતિક શભા નિહાળ્યાં પછી હેંગીગગાર્ડન કે વૃન્દાવનગાર્ડન શું મનુષ્યને આકર્ષી શકે? કદાપી આક્ષી શકતા નથી. આમ્રવૃક્ષની ડાળે ડાળે લટકતી મીઠી મધુરી કેરીઓ કયાં? અને કોઈ શ્રીમંતના શોકેસમાં મૂકેલ લાકડાની કેરીઓ કયાં ?
| લાખ લાઈટથી શોભતો મહેસુર મહારાજાનો રાજમહેલ ક્યાં અને કયાં સિદ્ધાચલ ગિરિરાજની ટોચને પાવન કરત દાદાના દરબાર
જ્યાં પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાના શીતલ કિરણ રૂપ જ દ્વારા દેવાધિદેવના દરબારનો અભિષેક કરી રહ્યો હોય તે દશ્ય કયાં ?
શરદ પૂર્ણિમાની રાત્રે ગિરના જંગલમાં ગિરના જ હવા વાણી પીને વધેલી આહિરણના ગરબા કયાં કલાનિકેતનમાં સ્ટેજ પર લાઈટના પ્રકાશમાં નિયત વેષભૂષામાં શોભતી આજની વિદ્યાર્થીનીઓ ! નકલીતત્ત્વ તેને જ આકર્ષી શકે છે. જેને અસલી તત્ત્વ નીહાળ્યું નથી. વહાલા મનક !
તું બ્રહ્મચારી છે. બ્રહ્મચારી એટલે હૃહને દમન તે પશુ કરેલું તો આત્માના જતન કરનારો.
Page #119
--------------------------------------------------------------------------
________________
તારું બ્રહ્મચર્ય જ અલગ પ્રકારનું બે અરણીના લાકડા ઘસાય તો વીજળી પેદા થાય. તું અલખને યોગી. તનને તાપ ન આપે અને મનને મારે નહિ. છતાં પણ નિજાનંદની મસ્તી પ્રગટે. તારા, આત્માના આનંદમાં તું એ ઘેલે બનેલો રહે કે દુનિયા સામે તને આખ ખેલીને જોવાની પણ ફૂરસદ ન હોય.
નિજાનંદની મસ્તી મેળવવા બ્રહ્મના જ્ઞાનમાં ચર્ચા કરે ફર્યા કરે. તારું લક્ષ્ય અનંતનો તાગ મેળવવાનું. અનંતનો તાગ મેળવવા સાધુ જીવનની પ્રત્યેક પળને પ્રત્યેક સમયને જ્ઞાન સાધના દ્વારા સફળ બનાવે. ઇંદ્રિયોને તું ખુશી ના કરે. પણ તારા જીવનમાં જ્ઞાન સાધનાનું સાધન બનાવે. દિયો તારી સેવામાં રહે પણ કાન ના કરે. તારું મન પ્રતિદિન શાનાર્જનમાં રહે. જ્ઞાનાર્જન કરવા ગુરુની સેવામાં રહે. ગુરુ જ્ઞાની અજ્ઞાન રૂપ અંધારા જીવનમાં જ્ઞાન રૂપ પ્રકાશ પાથરે. જ્ઞાનીની નિશ્રામાં જ્ઞાન સિવાય ઝંખના શાની થાય ? અધ્યાત્મીની છાયામાં અધ્યાત્મ સિવાય શાની કામના પેદા થાય?
જે આનાથી વિપરીત ઈચ્છા થાય તો નું દેહને બ્રહ્મચારી પણ મનનો વ્યભિચારી.
બ્રહ્મચારી જ્ઞાનીને નથી તે ભોજનમાં રસ નથી તે વિશ્વને નિહાળવામાં રસ ઘણીવાર બ્રહ્મચારીને પિતે દેહધારી છે એ પણ ભાન ભૂલાઈ જાય છે. તેને મન સ્ત્રી, પુરુષમનુષ્ય, પશુ આવા બાલભેદ નહિ. મારી સાથે એક સત્ ચિદાનંદ જયોતિર્મય સિદ્ધ સ્વરૂપી આત્મા હું પણ આ જ સિદ્ધતુલ્ય આત્મા.
દેહની ભૂખ બ્રહ્મચારીને ના સતાવે, જ્યાં દેહીપણાનું ભાન ભૂલાય ત્યાં દેહને શણગારવાનું મન થાય ?
જેમ તપસ્વી છતાં સ્કૂલ શરીર ના હોઈ શકે. જેમ સતી છતાં મર્યાદા રહિત ના હોઈ શકે. જેમ સરિતાના જળ છતાં ખારાં હોઇ શકે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૮૨
નિમ બ્રહ્મચારી અને વિભૂપા આ બે સાથે ના હોઈ શકે.
ખૂબ શાંત સ્વસ્થ મને વિચારજે, ઉતાવળ ના કરતો. વિભૂષા કોને ગમે? પોતાની કિંમત બીજાની પાસે કરાવવી હોય તેને ! દુનિયાની પાસેથી જેને રૂડા રૂપાળાના સર્ટીફીકેટ જોતાં હોય તેને ?
કામાંધ વિષયોધો જે રૂપ જે વિભૂપાથી બે પળ પ્રશંસા કરે છે " તે તમે સારા છો માટે નહિ પણ જેમ ભમરો પુષ્પ પરથી રસ પીવો હોય તે માટે મધુર ગૂંજન કરે છે તેના જેવું સ્વાર્થભર્યું વલણ છે.
સાવધ રહેજે ક્ષણની વિભૂપાથી આ સમગ્ર આધ્યાત્મિક શક્તિને નષ્ટ કરી દેશે.
વિભૂપા એ એક એવું ભયંકર તત્ત્વ છે. શોભા બે ઘડીની પણ વર્ષોના વર્ષો સુધી તારા વિચારોનું અધ પતન. કોઈ રૂપવતી યૌવનાને પૂછી આવજે વિભૂવાએ તેને શું આપ્યું? પછી કોઈ સતી સાધ્વીને પૂછી આવજે સાદાઈએ મને શું આપ્યું?
એકનો જવાબ હશે યાનના...અધપતન. બીજાને જવાબ હશે આત્મીયતા આનંદ. સાધક દેહને શણગારે તો તેનું જ્ઞાન લાજે સાધક દેહને શણગારે તો તેના ગુરુ લાજે
સાધક દેહને શણગારે તે સંસ્કૃતિ શરમાઈ જાય. સાધુ વસતીમાં, ઉપાશ્રયમાં રહે પણ તેની મનોહરતા ના ઈચ્છે. સાધુ વસ્ત્ર પહેરે પણ તેને ટાપટીપ ના કરે. સાધુ પાત્રનો ઉપયોગ કરે પણ તેની ઉપરેય ચળકતા ચિતરડા ના કરે.
વિભૂષા તે કરે જેની ખુદની આત્મશક્તિના દર્શન ના થયા હોય. સાધુ બનીશ. તો દુનિયા આખી મારા દર્શને આવશે. ભક્તોના ટોળા જામશે. સાધુ થવાથી પુણ્ય પ્રબળ બનશે. વાણમાંગી વણકલ્પી - હજાર સામગ્રી તારા ચરણમાં આળોટવા લાગશે. પણ...ભૂલતો નહિ
Page #121
--------------------------------------------------------------------------
________________
એ માનવ સમુદાય દ્વારા દર્શને નથી આવ્યો, તારા શરીરના દર્શને નથી આવ્યો, તારી સાધુતાના દર્શને આવ્યા છે. તારા ત્યાગને કારણે આવ્યા છે. લઘર–વઘર વેશમાં. મલિન દેહમાં બિરાજમાન પવિત્ર આત્માને નિહાળવા આવે છે.
ભિલું !
સાધુ બની વિભૂપા કરીશ તે તને ફળ મળશે માત્ર તુચ્છ જનરંજનનું ! દર્શનાથીઓના નેત્રોજનનું પણ ખ્યાલમાં રાખજે. કર્મબંધનું, બીજા જન્મમાં વિરૂપતાનું. પ્રભે ! પ્રભો !
મને આત્મસૌંદર્યનું ભાન કરાવે..
મારે દેહના ઠઠારા ના જોઈએ. આપના ચરણસ્પર્શ કરી કહું છું પ્રભો ! બ્રહ્મચારી બનવાની શક્તિ આપે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૦. સવિજજવિજાણુગયા
રક્ષJA
વ્યાપારીનો પુત્ર જ્યોતિષ વિદ્યા જાણે તો શું લાભ? જ્યોતિષીને. પુત્ર વ્યાપાર વિદ્યા જાણે તો શું લાભ? કંઈક જાણે છે તે ખરો જ ને? હા... એ જે જાણે છે તેનાથી તેના જીવનમાં લાભને બદલે નુકસાન...
મુસાફરી પૂર્વની હતી. ચા પશ્ચિમમાં, હા પ્રયત્ન તો કર્યો. પણ તેની મુસાફરી દીર્ધ બને. તેના ધ્યેયને પૂર્ણ કરનારો પ્રયત્ન તે જ સાચો પ્રયત્ન બાકી દિલ અને દિન બગાડનારા, અંતે ભવ. બગાડનારા. મુમુક્ષુ મનક !
- તારી પાસે બુદ્ધિ છે. સૂક્ષ્મ તત્વનો બોધ પામનારી પ્રજ્ઞા છે. જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં જઈશ એટલે તેની લાખો શાખા...અને કરોડે પ્રશાખા છે. જ્યાં અભ્યાસની ઈચ્છા થશે ત્યાં જ્ઞાનની દશે દિશા ખુલ્લી થશે.
શું અભ્યાસ કરું? શામાં પ્રવીણતા પ્રાપ્ત કરૂં ? નિર્ણય તારે કરવાનો છે. નિર્ણય કરતાં વિચારી લેજે. આયુષ્ય અલ્પ છે. માનવજન્મ, શાસ્ત્રશ્રવણ–શાસ્ત્રશ્રદ્ધા અને સંયમની પ્રાપ્તિ દુર્લભ છે. દુર્લભની પ્રાપ્તિ થઈ. તું ધન્ય બન્યો. દેવ ઈન્દ્રો તારા ચરણની રજા લેવા આતુર છે. હવે વિચારવાનું તારે છે શું મેળવવું? કલ્પનાના. તરંગાને વિસ્તારવામાં મનોરથના અને દોડવામાં સમયને પૂર્ણ ના. કરી દેતા. ઝવેરી–બજારમાં આવી નકલી માત્ર પાસાદાર અને રંગોની.
Page #123
--------------------------------------------------------------------------
________________
૫.
જ્યોતિ જમાવતા બિલોરી કાચના ટુકડા એઠાં કરવામાં સમય ના બગાડને ?
સમુનો અધિષ્ઠાયક અનાત દેવ પ્રસન્ન થયા બાદ છીપલાને પકડવા ના જતો. હું કેટલો પુણ્યશાળી છે? વાસનાની ઘેલછા જાગે તે પહેલા પ્રભુના શાસનની શરણાગતિ મળી. જ્ઞાનાવરણીય કર્મનો થોપશમ ચારિત્ર મોહનીય ક્ષયોપશમ શ્રદ્ધાની ઉજજવળતા પણ તે પ્રાપ્ત કરી હવે જે.જે.ના ભૂલતા.
જો તું મુખ હોત તો ગુરુઆજ્ઞા સ્વીકારી લેત જો તે અલ્પબુદ્ધિ હોત તે નવકારની માળા લઈને બેસી જાત, તને કોઈ આમંત્રવા ન આવત તારામાં બુદ્ધિ છે. એટલે તારી પાસે આકાશમાં રહેલા તારલા જેટલી સમસ્યાઓ ખડી થશે. લાભ અને નુકશાનના અટપટા આંકડા દેખાવા લાગશે.
કોઇ ત્રિવી તને દર્શન આપશે મારે ચેલ બની જા. એકાદ વરસમાં ગુરુ કરતાં પણ સવાયો પ્રસિદ્ધ થઈ જશે. તારા ગુરુને ચાર દિવાલ વચ્ચે કોઈએ ના ઓળખ્યો...તારા ચરણે દુનિયાના માંધાતાઓ પણ ઝુકશે.
ના..ના. મારે શેલો બને તે ફક્ત ૧૦ દિવસમાં કર્ણપિશાચીની વિઘા સિદ્ધ કરવાનો રસ્તો બતાવું ? સારી દુનિયાનું ભૂત ભવિષ્ય વર્તમાન તારી મુઠ્ઠીમાં. ત્યાં વળી ને બીજી દિશામાંથી કહેણ આવશે.
એ બુદ્ધિમાન
એ લફરામાં ના પડતો હું તને એકાદ મહિનામાં સત્તાનું સિંહાસન ધ્રુજાવતા શિખવાડી દઉ. લે આ ત્રાટક વિદ્યા સિદ્ધ કરી લે. ોતા તારા ઈશારા ઉપર નાચશે. તારી જ બોલબાલા થશે. ત્રીજી દિશાએથી કોઈક પિકારશે. ઓ પ્રવીણ !
મારા વર્ગમાં આવી જા. હું તે ચાણક્યનો ય ગુરુ છું. કુંકું
Page #124
--------------------------------------------------------------------------
________________
૮૬
કદના કાનમાં અને કંસ લાગે કોઈને. આપણે તે પાછા સારા ને સારા. ખુરશી વગરના રાજા. ત્યાં તો કોઈ વાણીના ગજબને મદારી કહેશે. ઓ હોંશીયાર છોકરા :
આપણે બીજું કશું ભણાવના નથી. વર્તમાનને જાણો. વર્તમાનમાં મહાલ. પ્રકૃતિ અને પુરુષ એ તો નિસર્ગના સહજ તત્વો છે. મારી વિદ્યા તો પ્રારંભો ત્યાં સમાપ્તિ.
મનક ! આ બધી રાવણની રાક્ષસીમાયા છે. કદાચ તને સોહામણી લાગે તે પણ ભૂલતા નહિ કે આ બધી પરિણામે બિહામણી વિદ્યા છે.
મારા મન ! તુ સિદશ પવિત્ર આત્મા છે. કર્મો તારું શુદ્ધ રવરૂપ છૂપાવી દીધું છે. છતાં ભૂલતો નહિ, “તારા આઠ રૂચક પ્રદેશો સિદ્ધ સમાન છે. તારે તારા રવરૂપને પ્રગટિત કરે તે આત્મશાસ્ત્ર ભણવાનું છે. આત્મશાસ્ત્ર સહજ સુલભ નથી. પણ સાધ્ય તો છે જ.” આત્મશાસ્ત્ર જ તને પ્રાપ્ત થાય. આ આત્મશાસ્ત્ર શીખવા ગુર્વાજ્ઞાને શિરસાવંધ કરવી પડશે. આ આત્મશાસ્ત્ર મેળવવું બચ્ચાના ખેલ નથી. એકાદ બે પુરતો વાચવાથી આવશે નહીં. આત્મશાસ્ત્ર શીખવા કાજે અનેક આગમ ગ્રંથો ઊંડાણથી અવગાહવા પડશે. ઇંદ્રિયોની કુદાકુદ બંધ કરવી પડશે. અને આત્મશાસ્ત્ર શીખવા કીર્તિની કામનાને ય દૂર ફગાવી દેવી પડશે. પણ ખ્યાલ રાખજે આત્મશાસ્ત્રના તેજ અનેરા છે. આત્મશાસ્ત્ર તને પણ પાવન કરશે. તારી પાસે આવનાર સૌ કોઈને પાવન કરશે.
આત્મવિદ્યા નારી સ્વવિદ્યા છે પણ સ્વના અર્થ તું કદીયે દેહ ના કરતો. જેમ કપડાં દાગીના ઘર તે તું નથી તેમ દેહ. શરીર, પુદગલ તે તું નઆિ બધાથી અલગ..નું એટલે સ્વવિદ્યાના વિદ્યાથી
Page #125
--------------------------------------------------------------------------
________________
બન એ કહેવા દ્વારા તેને પુન: પુન: એક જ કહું છું અધ્યાત્મ વિદ્યાને પ્રથમ વિદ્યાર્થી બન. અધ્યાત્મ વિદ્યાને જે વિદ્યાથી બને છે. તે ક્યારે તેને વિશારદ બની જાય છે તે પોતે પણ જાણતો નથી. મનક !
તું ધર્મલાભ પૂર્વકના અન્નપાન આરોગીશ. તું ધર્મલાભ પૂર્વકના વસ્ત્રાપાત્ર વાપરીશ. નું તને નમનારને ધર્મલાભના આશિષ આપીશ.
પછી એક પણ પલ...અનાત્મવિદ્યામાં ગુમાવીશ તે મૃષાવાદી બનીશ. આ મનમોહક દશ્ય જરા જોઈ લઉં એમાં શું? જરા આ મધુર સ્વર સાંભળી લઉં એમાં શું? આ રસપ્રદ લખાણ જરા વાંચી લઉ એમાં શું? તેને જવાબ કોઇની પાસેથી નહિ તારી પાસેથી મેળવ... તને જોઈને, સાંભળીને વિચારીને શું લાભ થયો. સારે ગૃહસ્થ પણ ઘરમાં કચરો ના ભરે પવનથી કચરો આવે તો તુરત ઝાડું ફેરવી કાઢી નાખે, એર સ્વચ્છ થાય પછી જ હાશનો શ્વાસ લે.
મુમુ... તું મને પૂછે છે. એમાં શું? ઘરમાં કચરો નારખાય... અને તું તારા મનમાં કચરો ભરે. કચરા માટે દરવાજા ખોલે. અનાત્મવિદ્યા તરફ જોવું એટલે આત્મશત્રુઓને આમંત્રણ આપવું. અનાત્મવિદ્યાની અભિલાષા કરવી એટલે દુ:ખની પરંપરાની અભિલાષા કરવી.
મુમુક્ષુ પૂ. જિનદાસગણિ મહત્તર આપણા જેવા વિદ્યાર્થીના કાન પકડે તેવા ગુરુ છે. સવિજજવિજાણુગયાનો અર્થ તેઓ કહે છે. “બે વાર વિદ્યા શબ્દ લૌકિક વિદ્યાના પરિહાર માટે જ કર્યો છે.” તું કહે છે મેં દુનિયા છોડી છે છતાં દુનિયાદારીની પંચાતના છોડે તો સાધુ શાને? તારી જાત સાથે કદી પણ દેખાબાજી ના કરીશ.
મુમુ... આમવિદ્યા એટલે કેવલજ્ઞાન .
Page #126
--------------------------------------------------------------------------
________________
૮૮
આત્મવિદ્યા એટલે કેવલજ્ઞાન પ્રાપ્તિની પૂર્વાવસ્થાનું શ્રુતજ્ઞાન.
શાસ્ત્રના રહસ્યોને જ્ઞાતા બન. વિસ્મરણ થાય તો પણ મુંઝાતે નહિ ક્ષયશમભાવની વિચિત્રતા છે. આજ અને આવતીકાલ વચ્ચે અંતર રહેવાનું તારો ક્ષયોપશમ શુદ્ધ, તીવ્ર થશે યા મંદ થશે..પણ જો આત્મવિદ્યા મેળવશે તે શરદ ઋતુના ચંદ્રની જેમ કર્મ રહિત વિમલ બની સિદ્ધિ પ્રાપ્ત કરીશ અથવા અલ્પભવમા મોક્ષે જઈ શકીશ તેવો વૈમાનિક દેવ બનીશ.
Page #127
--------------------------------------------------------------------------
________________
ર૧. મિઅં અદુદ્દે અણુવી ભાસાએ
કોયલ અને કાગડામાં શું ફરક છે? રૂપરંગ બંનેના સમાન છે. એક કુળ અને એક જાતિ છે. કોયલ અને કાગડો જે સંવેદના અનુભવે છે તે પોતાની શકિત મુજબ પોતાના ભાવમાં રજુ કરે છે. છતાં કોયલનું ગીત સાંભળવા દોડી દોડીને સૌ આવે છે. બિચારો કાગડો બોલે છે અને લોકો મનમાં આંગળી નાખે છે. તેને પથ્થર મારે છે. તેનાથી દૂર થઈ જાય છે.
કારણ ? સત્ય, પણ પ્રિય મધુરું સાંભળવાને માનવ ટેવાયેલા છે. જન્મદાત્રી માતા પણ કડવું કહે તે સાંભળનું ગમતું નથી.
ક્રોધ, માન, માયા, લોભ, દુસ્વર, અનાદેય, અપયશ, આ પાપપ્રકૃતિ છે. એવું જાણનારને પણ કોઈ જાણે અજાણે પાપી કહી દે તે દાહ થાય છે. હું પાપી? કેમ નહિ? પાપપ્રકૃતિ ઉદયમાં છે તેથી પાપી.. આ સાચું સત્ય કાનને કઠોર લાગે છે. દિલ સ્વીકારવા ના કહે છે તો પછી જે આત્મા પાપ, પુણ્યને નથી સમજતાં ધર્મકર્મને સમજતા નથી. સમ્યકત્વ, મિથ્યાત્વને સમજતાં નથી તે કેવી રીતે સત્યભાષાને અપનાવી શકે? મનક...
સાધુ જીવન સ્વીકાર્યું કરેમિભ તે ઉચ્ચરી ત્યારથી મારી આઠમાતા સાધનાના પ્રગટીકરણમાં ભાષાસમિતિની જરૂર પડશે. ભાષામિનિ નને જીવનમાં એક અનોખો વિવેક સમજાવશે.
બોલવાનું પણ હિતકાજે. બોલવાનું પણ પાપ ન લાગે તેવું. બોલવાનું પણ કાનને અપ્રિય ન લાગે તેવું.
પાપી... આસ
પાપ પુણયને નથી સ
ક
રીતે સત્યભાષાને
Page #128
--------------------------------------------------------------------------
________________
બોલવાનું પણ કેઈને દુ:ખ ન લાગે તેવું. બોલવાનું પણ કોઈને પીડા થાય તેવું નહિ. બલવાનું પણ કોઈના ઉપર કલંક લાગે તેવું નહિ. સાધુનું વચન એટલે જિનાજ્ઞાથી પવિત્ર વચન. સાધુનું વચન એટલે કર્તવ્ય ધર્મને નિર્દેશ કરતું વચન. સાધુનું વચન એટલે બાવનાચંદનને લેપ.
કપાયના તાપથી ધમધમી ઉઠેલાને સમતાના અમૃતકુંડમાં સ્નાન. કરાવે તેવું વચન. ગુરુદેવ.
હિતકર બોલવું મિત બોલવું પણ સત્ય તે બેલવું ને? સાચું કહેવામાં સાધુને વળી કોની શરમ રાખવાની? અમને દુનિયાનું કશું જોતું નથી. પછી સાચું કહીએને? ગુરુદેવ! સત્યમાં શું વાણીના ગુણ નથી આવતા? ભલા સાધક!
તારૂં જ્ઞાન, તારો જુસ્સે દૂધના ઊભરા જેવો છે. જરા ઠડે પડ. પ્રભુ મહાવીર સ્વામીના સમવસરણમાં કાલસોરિક કસાય આવે?
હા ..
“પ્રભુ જ્ઞાની કે અજ્ઞાની” “પ્રભુ સર્વજ્ઞ વીતરાગ.” પ્રભુ જાણે ને કે કાલસરિક મરીને સાતમી નરકે જવાને
પ્રભુ કાલસૌકરિકની ગતિ જાણે તે તેની વર્તમાન આજીવિકા જાણે એ બને? “ના..પ્રભુ..જાણે” કાલસોકરિક ૫00 પાડા મારનાર
મહાહિંસક ઘાતકી... પરિણામી. રૌદ્રદયાની કૂર... છતાં પ્રભુ કહે હે દેવાનુપ્રિય! સત્ય જાણવું જુદું છે સત્ય પચાવવું જુદું છે. સત્ય જાણવાની શકિત એકમાં હોય અને સત્ય પચાવવાની શક્તિ સજજનમાં જ હોય.
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૧
આજ વીતરાગના વચનની ખૂબી છે. વીતરાગનું વચન વીતરાગની આજ્ઞાને અનુસરતું વચન એટલે કોઈના દોષ જાહેર કરતું વચન નહિ અને કાઇના દાપ છૂપાવતું પણ વચન નહિ.
વીતરાગની આજ્ઞાને અનુસરતું વચન એટલે કર્તવ્ય ધર્મ નું ઉદબાધક વચન.
સાધુ કયારે ય ટકટક ના કરે. ટકોર કરે.
ટકટક સાંભળનાર નઠાર બને.
ટકાર મનુષ્યને ચકોર બનાવે.
સાધુ પરિમિત બેલે, જેમ રસાઈમાં મીઠા વગર ના ચાલે. મીઠું ના હોય તે સરસ ભાન પણ નિરસ બની જાય. એમારી વધારે મીઠું નાંખે તે સુંદર સરસ આહાર પણ વિરસ બની જાય. ઝાડા અને ઉલટી કરાવે. તેમ સાધુ વધારે બેલે તે સમય વગર બાલે તા લોકોને ધર્મો પ્રત્યે અરુચિ થાય. સાધુ પ્રત્યે અભાવ થાય. ગુણી પ્રત્યે દ્વેષ થાય.
મતક...
ગુરુ આશાના પ્રભાવે નું જ્ઞાની થઈશ. સરસ્વતી તારી સેવામા રહેશે. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ચારિત્રનુ પાલન તારૂં સૌભાગ્ય નામક ને વધારી દેશે. તારા ત્યાગ સૌને ઝુકાવી દેશે. રાજા મહારાજા અને દેવેન્દ્રો તારી ચરણરજ લેવા પડાપડી કરશે. તારા એક વચન પર ભક્તો સર્વસ્વ ન્યાચ્છાવર કરશે. ત્યારે તારે ખ્યાલ રાખવાના છે. હું સાધુ સત્ય બોલનારા. હું સાધુ પરિમિત બોલનારા.
પણ મારી સાધુતાના સાચા નૂર ને ત્યારે જ ઝળકી ઊઠે હું નિરવા બાલું.
મારા વચનથી જાણે અજાણે કોઇ હિંસાની ભૂતાવળ ઊભી થાય તેવું બાલાય નહિ.
Page #130
--------------------------------------------------------------------------
________________
હતા. પણ સૌએ નિજી યોગ્યતા મુજબ ખુદની જરૂરિયાત જ્યાં જ્યાંથી પુરું થાય ત્યાંથી ગ્રહણ કરી તેમ આ વિશ્વમાં અનેક શકિતઓ રહેલી છે.
રામચંદ્ર અને રાવણ પણ આ પૃથ્વીના માનવો હતાં. ગુરૂગૌતમ અને ગોશાલક પણ પૃથ્વી પરના જ માનવો’ હતા.
પિતૃભકત અભય અને પિતૃઘાતના દોષથી લિપ્ત કોણિક બંને -એક જ પિતાના પુત્ર હતા.
પુંડરિક અને કંડરિક બંને એક જ માતાના સંતાન હતા. સમાનકાળ, સમાનભાવ, સમાનશકિત, સમાન આલંબન છતાં દરેકના કાર્ય અને આદર્શમાં આકાશ અને પાતાળનું અંતર છે. જ્યાં સજજન શિરોમણિ મહામાનવ સમા ધન્યાત્માઓ અને કયાં માનવ છતાં ભયંકર દાનવ જેવા અધ્યાત્મીઓ.
જ્ઞાન જગતને જગતના ભાવોને સમજવા માટે છે. જેમ ઘરમાં દરવાજો હોય તો દુર્જન પણ આવે અને સજજન પણ આવે પરંતુ સન્માન તે સજજન થાય. દુર્જન–ગુંડો ઘરમાં ઘુસી ગયો હોય તે કોઈને વાત પણ ન કરાય. વાત કરીએ તો દુનિયા આપણી જ મશ્કરી કરે કેવો મૂર્ખ ! ખુદના ઘરનું પણ ધ્યાન રાખી શકતો નથી. તેમ તારે આંખ છે. તારે કાન છે અને આંખ તથા કાનવાળા સાથે સંબંધ છે. તારું જ્ઞાન, તારી આંખ અને કાનની સહાયથી થયું છે. કાન વડે તે ઘણું સાંભળ્યું છે, આંખ વડે તે ઘણું જોયું છે. પણ જેટલું જોયું અને જેટલું સાંભળ્યું તેટલું કહેવા નું સમર્થ છે. પણ પરમાત્મા મહાવીરનું વચન સદૈવ સ્મરણપથમાં રાખજે “નય દિઠ સુયં સબં” જરા ભૂલ કરી તે આબોબ વિશ્વના સમસ્ત વિસ્ફોટ દ્રવ્યો જે વિનાશ નહિ. સર્જે તે તારૂં એક અસંયમિત વચન વિનાશ નોતરશે. એ વિનાશ એવો ભયંકર હશે જેને હાહાકાર સાંભળતા નું પણ પાગલ બની વિનાશના ખપ્પરમાં બલિના બોકડાની જમ હોમાઈ જઈશ. . - •
•. •
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૫
આસુરી થશે અને આસુરી આરાધનાથી જ્યારે ખરેખર દાન જગી ઉઠે છે ત્યારે તેના નોતરનારને પ્રથમ ભક્ષ્ય બનાવે છે. તેમ તારું વચન ક્યારેક તને પણ ભરખી જશે.
જગતની બધી આગે જવલિત બન્યા પછી પણ વશમાં લેવાની કઈક શક્તિઓ છે પણ વચનથી પ્રગટેલ દાવાનલને ઓલવવા હજી કઈ શકિનના સંશોધન થયા નથી. બળ પહેલો જ નિયમ કર જેટલું જોયું જેટલું સાભળ્યું તેમાંથી અયોગ્યને ભૂલી જઇશ. યોગ્ય વાત પણ મહાપુરૂષના વચનને અનુસાર સંયમી બની જરૂર પડે વિવેકપૂર્વક પાપ રહિત પ્રમાણ પુરસ્સર-વિચારીને હિતકર બોલીશ.
જેમ હમણાં જ નવું ઘર બંધાવ્યું છે. સંપૂર્ણ આધુનિક સુખ સગવડતાના સાધન છે. કોઈ વાતની અપૂર્ણતા નથી. ગરમ-ઠંડી પહાડ-ઉદ્યાન જે કહે તે બધા જ દો બધા જ વાતાવરણ બધી જ અનુકૂળતાવાળું ઘર. કોઈને ઘર જોવા બોલાવ્યા ફરી ફરીને ઘરને એક એક ખૂણો બતાવ્યો દરેક પાછળ તમારી કલાદષ્ટિ તમારી આગવી સૂઝના દર્શન કરાવ્યા. પણ ભલા ગટર અને સંડાસની કેમ વાત ના કરી. એ તે કંઈ કરાય?
જેમ ઘર બતાવીયે પણ વિવેકથી જ બતાવાય. તેમ બોલવાનું પણ સંયમપૂર્વક જ વિવેક ચૂકીને ક્યારે ન બોલાય. તેમ પુણ્યશાળી અનેક માણસોના પરિચયમાં આવ્યા. વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટ સ્મરણ શકિત, અનોખી નિરીક્ષણ શકિત છતાં દરેકને દરેક વાત થાય આપણા વ્યકિતત્વને અનુરૂપ, સામા માણસના વ્યકિતત્વને અનુરૂપ જ વાત
કરાય.
|
- રાષ્ટ્રપતિને ઉભા રાખી કોઈ છોકરો કહે તમે અમારા ભારતના સર્વશ્રેષ્ઠ નાગરિક છો તો મારું શરીર ખૂબ તપે છે અને તાવ છે કે નહિ કહો ને? સાચે આ છોકો આપણને મૂર્ખ લાગે. તાવ અંગે “માં” ને પૂછાય, ડોકટરને પૂછાય. રાષ્ટ્રપતિને નહિ. રાષ્ટ્રપતિ આગળ
Page #132
--------------------------------------------------------------------------
________________
મારા વચનથી કોઈના હૃદયના આળા ઘા પર મરચું નંખાય તેવું બેલાય નહિ.
મારાથી કોઈના પર અજાણે કલંક લાગી જાય તેવું બોલાય નહિ. વીતરાગ પરમાત્માએ કહેલાં સમસ્ત ભાષાના દોષને પરિહરીને જ બોલાય. તેથી જ સાધુ કોઈને તડને ફડ કરી જવાબ ન આપે. જેમ આરોગ્યશાસ્ત્રી ચાવી ચાવીને ખાય તેમ સાધુ હજારવાર વિચારીને બોલે.
વિચાર્યા વગર બોલે તે વાણીને વ્યભિચારી. વિચારીને બોલે તે વાણીને સદાચારી.
જેમ ગાળ્યા વગરનું પાણી પીએ તે વાળા વગેરે ભયંકર દર્દી થાય તેમ સાધુ વિચાર્યા વગર બોલે તો ભવોભવ દુર્લભબોધિ થાય. માન સહેલું છે. પણ સાચું અને સારું બોલવું કઠીન છે. હું તે બોલીશ નહિ આવી વાત ના કરો. આ બધી કાયર બકાલની વાત છે. શૂરવીર સાધકતા હૈયામાં હિતભાવના રાખી, પ્રાણીમાત્રનું કલ્યાણ થાય તેવી જિનાજ્ઞાપૂર્વકની હિત-મિત નિરવદ્ય ભાષા વિચારીને બોલે,
પ્રભુને તીર્થકરને સમર્પિત થઈ એક જ વિનંતિ કરીશ અને તમારા જેવી ભાષા આપે. વાણીના પાંત્રીશ ગુણયુકત જ્ઞાનાતિશય વચનાનિશયથી શોભતી માલકોશના સ્વર દ્વારા દુર્ભેદ્ય રાગદ્વેષને દર કરતી ધર્મ સામ્રાજ્યનું સ્થાપન કરનારી વાણી આપો. પ્રભુ
સાધના સહિતની વાણી આપો. આરાધનાની પ્રેરક વાણી આપો.
ધર્મ તીર્થના સ્થિરીકરણ માટે બોલવાનું પણ વાણીને સમિતિ દ્વારા પવિત્ર બનાવીને
ગુરુદેવ! શક્તિ આપો, સામર્થ્ય આપો, ભાષા સમિતિના રહસ્યને પાર પામું...
Page #133
--------------------------------------------------------------------------
________________
રર: નય દિ
સુયં સર્વે કરી
એક ગુજરાતી કહેવત છે. “ભાવે તેટલું ખવાય નહિ, આવડે તેટલું બોલાય નહિ.
જીભને જે પસંદ હોય તે બધું જ ખાય તો બીજા દિવસે સ્કૃતિમય શરીર રોગનું ઘર બની જાય.
માનવ-માનવને સમજવામાં સહાયક ભાષા, પણ મુખ પર આવે તેટલું બોલે તો ઘર-ઘરમાં મહાભારત અને રામાયણ સર્જાય.
મહાભારત અને રામાયણના યુદ્ધના મૂળ શામાં રહેલાં છે? જેવું જોયું તેવું બોલવામાં? જેવું ગમ્યું તેવું કહેવામાં? જુગાર અને રાજ્યલિસા તેના મૂળમાં નથી. આ તો બીજ રોપાઈ ગયા બાદ સિંચાયેલા પરિબળો છે.
યુદ્ધના મૂળ હતા દ્રૌપદી અને મંથરાની વાણીમાં. એક સંસારીને પણ રાંચમી વાણી જોઇએ – વિવેકી વાણી જોઈએ તો એક સાધુ મહાત્માની વાણી એટલે? તેથી જ પૂ. શય્યભવસૂરિ મહારાજ હિતશિક્ષા આપી રહ્યાં છે
મનક ! પૃથ્વી પર મનહર મધુરા આમ્રવૃક્ષ છે. તે કડવા લીંબડાના વૃક્ષો. પણ છે. આમ અને લીંબ એક જ ધરતીની પેદાશ છે. હવા અને - પ્રકાશ બધું સમાન છતાં ફરક કેમ? આંબાના બીજે ધરતીના મૂળમાંથી.
મીઠાશ શોધી શોધીને ખેંચી લીધી લીંબડાના બીજે ધરતીના પેટાળમાંથી ખેંચી ખેંચીને કડવાશ એકઠી કરી. ધરતીમાં તો બંને તો.
Page #134
--------------------------------------------------------------------------
________________
૯૪
હતા. પણ સૌએ નિજી યાગ્યતા મુજબ ખુદની જરૂરિયાત જ્યાં જ્યાંથી પુરું થાય ત્યાંથી ગ્રહણ કરી તેમ આ વિશ્વમાં અનેક શક્તિ રહેલી છે. રામચંદ્ર અને રાવણ પણ આ પૃથ્વીના માનવા હતાં. ગુરૂગૌતમ અને ગોશાલક પણ પૃથ્વી પરના જ માનવા હતા. પિતૃભક્ત અભય અને પિતૃઘાનના દોષથી લિપ્ત કોણિક બને એક જ પિતાના પુત્ર હતા.
પુંડરિક અને કંડરિક બને એક જ માતાના સંતાન હતા. સમાનકાળ, સમાનભાવ, સમાનશકિત, સમાન આલંબન છતાં દરેકના કાર્ય અને આદર્શમાં આકાશ અને પાતાળનું અંતર છે. કાં સજ્જન શિરોમણિ મહામાનવ સમા ધન્યાત્મા અને કયાં માનવ છતાં ભયં કર દાનવ જેવા અધ્યાત્મી.
જ્ઞાન જગત્તત્ત્વને જગતના ભાવાને સમજવા માટે છે. જેમ ઘરમાં દરવાજો હોય તો દુર્જન પણ આવે અને સજજન પણ આવે પરંતુ સન્માન તે સજજન થાય. દુર્જન—ગુંડા ઘરમાં ઘુસી ગયો હાય તો કોઈને વાત પણ ન કરાય. વાત કરીએ તા દુનિયા આપણી જ મશ્કરી કરે કેવા મૂર્ખ! ખુદના ઘરનું પણ ધ્યાન રાખી શકતા નથી... તેમ તારે આંખ છે. તારે કાન છે અને આંખ તથા કાનવાળા સાથે સંબંધ છે. તારુ જ્ઞાન, તારી આંખ અને કાનની સહાયથી થયું છે. કાન વડે તે ઘણું સાંભળ્યું છે, આંખ વડે તે ઘણું જોયું છે. પણ જેટલું જોયું અને જેટલું સાંભળ્યું તેટલું કહેવા તું સમ છે. પણ પરમાત્મા મહાવીરનું વચન સદૈવ સ્મરણપથમાં રાખજે, “ નય દિઠ સુય* સવ્વ” જરા ભૂલ કરી તેા અણુબાબ...વિશ્વના સમસ્ત વિસ્ફોટ દ્રવ્યો જે વિનાશ નહિ સર્જે તે તારૂ એક અસંયમિત વચન વિનાશ નેતરશે. એ વિનાશ એવા ભયંકર હશે જેના હાહાકાર સાંભળતા નું પણ પાગલ બની વિનાશના ખપ્પરમાં બલિના બાકડાની જેમ હામાઈ જઈશ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૯૫
આસુરી યજ્ઞા અને આસુરી આરાધનાથી જ્યારે ખર દાનવા જાગી ઉઠે છે ત્યારે તેના નાતરનારને પ્રથમ ભક્ષ બનાવે છે. તેમ
'
તારૂ વચન કયારેક તને પણ ભરખી જશે.
જગતની બધી આગા જ્વલિત બન્યા પછી પણ વશમાં લેવાની કોઈક શક્તિ છે પણ વચનથી પ્રગટેલ દાવાનલને ઓલવવા હજી કોઇ શકિનના સંશાધન થયા નથી. બળ પહેલે જ નિયમ કર જેટલું જોયું જેટલું સાંભળ્યું તેમાંથી અયેાગ્યને ભૂલી જઇશ. યોગ્ય વાત પણ મહાપુરૂષના વચનને અનુસાર સંયમી બની જરૂર પડે વિવેકપૂર્વક પાપ રહિત પ્રમાણ પુરસ્કર-વિચારીને હિતકર બાલીશ.
જેમ હમણાં જ નવું ઘર બંધાવ્યું છે. સંપૂર્ણ આધુનિક સુખ સગવડતાના સાધના છે. કોઇ વાતની અપૂર્ણતા નથી. ગરમ-ઠંડી પહાડ——ઉદ્યાન જે કહેા તે બધા જ દશ્યા બધા જ વાતાવરણ બધી જ અનુકૂળતાવાળું ઘર . કોઈને ઘર જોવા બાલાવ્યા ફરી ફરીને ઘરના એક એક ખૂણા બતાવ્યા દરેક પાછળ તમારી કલાદિષ્ટ તમારી આગવી સૂઝના દન કરાવ્યા. પણ ભલા ગટર અને સાંડાશની કેમ વાત ના કરી. એ તે કઈ કરાય ?
જેમ ઘર બતાવીયે પણ વિવેકથી જ બતાવાય. તેમ બેાલવાનું પણ સયમપૂર્વક જ વિવેક ચૂકીને ક્યારે ન બાલાય. તેમ પુણ્યશાળી અનેક માણસાના પરિચયમાં આવ્યા ..વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટ સ્મરણ શકિત, અનેાખી નિરીક્ષણ શકિત છતાં દરેકને દરેક વાત થાય આપણા વ્યકિતત્વને અનુરૂપ, સામા માણસના વ્યકિતત્વને અનુરૂપ જ વાત
કરાય.
રાષ્ટ્રપતિને ઉભા રાખી કોઈ છેારા કહે તમે અમારા ભારતના સોષ્ઠ નાગરિક છે તે મારૂં શરીર ખૂબ તપે છે મને તાવ છે કે નહિ કહા ને ? સાચે આ છેકો આપણને મૂર્ખ લાગે. તાવ અંગે “મા’ ને પૂછાય, ડોકટરને પૂછાય. રાષ્ટ્રપતિને નહિ. રાષ્ટ્રપતિ આગળ
Page #136
--------------------------------------------------------------------------
________________
૯૬
તો તેમના વ્યકિતત્વને અનુરૂપ પ્રશ્ન પૂછાય વાત કરાય. તાવની વાત. કરવામાં રાષ્ટ્રપતિનું અપમાન...તો કોઇક ધર્મપ્રેમી ધર્માભિલાષી ધર્મેન્દ્ર
છુ આગળ કોઈની નિંદા દોષ કહેવા. તેની બુરાઈ કરવી તે ધર્મનું અપમાન નથી? તેના વ્યકિતત્વને અનાદર નથી?
ભયંકરમાં ભયંકર પાપી પણ દ્રવ્યસિદ્ધ છે. તેથી તેની સમક્ષ જીવની બુરાઈ કરવી તે તેની જાતિનું અપમાન છે. એક સાધારણ સજજન મનુષ્ય પણ આવું અકર્તવ્ય ના કરે તે જગતના શિક્ષક સમા સાધુ કયા અનુભવો કહે? કયી વાત કરે ?
- સાધુ જેમ વિશિષ્ટ કારણ વિના પોતાની આત્મકથા ના કરે, સાધુ જેમ પોતાના રૂપના વર્ણન ના કરેસાધુ જેમ પોતાની વિદતાના ગીત ના ગાય. સાધુ જેમ પોતાના કુળની બડાઈ ના કરે, તેમ સાધુ પિતાના અનુવના પ્રદર્શન ના કરે તે પછી જેટલું જોયું, જેટલું સાભળ્યું તે બેલાય જ કેમ? જેમ કુલવધૂના પ્રદર્શન ના થાય. તેમ આપણા અનુભવના પ્રદર્શન કરાય?
જેમ જલપાન કરવાનું પણ ગાળીને જ પાણી પીવાય. કેરી ખાવાની પણ ગોટલા કાઢીને જ ખવાય કેળા ખાવાના પણ છાલ કાઢીને જ ખવાય.
તેમ સાધુ જોયેલું અને સાંભળેલું બધું ના બોલે, શાસ્ત્ર આજ્ઞા દ્વારા દરેક વચનને પવિત્ર કરીને જ બોલે.
વર્ષો સુધી શાસ્ત્રોને અભ્યાસ કર, મૃષાવાદ વિરમણ મહાવ્રતના સંપૂર્ણ સ્વરૂપને સમજ ભાષા સમિતિ અને વચન ગુપ્તિને આત્મસાત બનાવ આક્રોશ તાડના તર્જનાને સહન કર. માન અપમાનને પચાવતા શીખ પછી જ ગુરૂ આજ્ઞા લઈને જરૂર પડે તે બેલવાનું અયોગ્ય બિનજરૂરી વિઘાતક વાતને વિસારી સ્વ અને પર ઉપકાર જ વંચન બોલવાનું. જો આવી રીતે બોલીશ તો તારામાં વચનસિદ્ધિ પ્રગટશે. તારું વચન અમેઘ થશે.
Page #137
--------------------------------------------------------------------------
________________
"
૭
સાધુના વચન દ્વારા જગતમાં શાંતિ ફેલાય. સાધુના વચન દ્વારા સૌને આશ્વાસન મળે. સાધુના વચન દ્વારા કર્તવ્યપથનું ભાન થાય. સાધુના વચન દ્વારા જીવમાત્રનું મંગલ થાય. સાધુના વચન દ્વારા મોક્ષમાર્ગનું જ્ઞાન થાય. સાધુના વચન દ્રારા મેાક્ષમાર્ગે પહોંચાય.
પ્રભા ! મનકને સાધુવચનના વરદાન મળ્યા, અમને સાવચનની સાધના આપે તો પણ ધન્ય બનીશું કૃપાળુ કૃપા કરો.
DELISTED રો. . શશ
R...
S
श्रीकलाससागरसूरि ज्ञानमन्दिर
Page #138
--------------------------------------------------------------------------
________________
ર૩. આસુરતં ન ગચ્છજા તિ
સિંહ અને શ્વાનવૃત્તિ આપણે સૌ સમજીએ છીએ. સિંહવૃત્તિની પ્રશંસા કરીએ છીએ. શ્વાનવૃત્તિની નિંદા કરીએ છીએ પણ કેણ જાણે માનવ નહિ સાધુ. ભિક્ષુ નહિ. જિનેશ્વર ભગવંતની નિગ્રંથ પરંપરાને પ્રાપ્ત કર્યા બાદ પણ કયારેક સ્વાંગ સાધુનો પણ વૃત્તિ શ્વાનની બની જાય છે.
તત્વની વ્યાખ્યા અને વિચારણા શુદ્ધશ્રદ્ધા. દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. પણ ક્રોધાદિ આંતરશત્રુઓ ઉપર વિજ્ય તો ચારિત્ર મેહનીય કર્મના ક્ષયોપશમથી પેદા થાય છે.
સત્તાના જોરે અધિકારીના રૂઆબે ધરાને ધાવવી એ કંઈ મોટી વાન નથી. એ એક પુણ્યનો ખેલ છે. આત્માની અદ્વિતીય સાધના તો કોઈને મારવા ઉઠાવેલો હાથ પોતાના ગાલ ઉપર ચલાવવમાં છે. આવું સાહસ તે કોઈ સામાન્ય વ્યકિત ના કરી શકે. જેની પરેપરામાં ભાગ હોય, જેનું લોહી વનરાગીના વારસ સમું હોય તે જ આવું કાર્ય કરી શકે. * :
ધન્ય હતા પ્રભુ ઋષભદેવના પુત્ર બાહુબલીજી ભરત મહારાજા સત્તાના લેભમાં અન્યાય પંથ જઈ રહ્યાં છે. એક બે ત્રણ ચાર વાર હાર્યા પછી ગોત્રદ્રોહને પણ ભૂલીને ચકરત્ન છોડે છે. ચરિત્ન પણ બાહુબલિની પરિકમ્મા કરે છે. બાહુબલીની વજશી મુઠી બંધાઈ છે. મુઠ્ઠી બંધાઈ નહિ. હવામાં વીંઝાઇ છે. ભરત મહારાજાના મસ્તક પર ઝીંકાવાની ઘડી ડોકાઇ રહી છે. ત્યાં તીર્થકરના પુત્ર બાહુબલી સાવદ્ય બની ગયા. હું કોણ? કોનો પુત્ર? ક્ષભદેવને પુત્ર હું
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૯
મોટાભાઈ પર હાથ ચલાવું મુઠ્ઠીને સફળ કરીશ. મસ્તક પરને ભાર હળવેા કરીશ. એજ મુઠ્ઠીએ જટાજૂટ બાલ ઊતાર્યા. લાચ કરી. શ્રમણને યોગ્ય મુંડન કર્યું.
કોઈને સહજ ગુસ્સામાં પણ તમાચા મારવા હાથ ઉપાડયા હાય. વ્યકિતછટકી જાય તેા હાથમાં અને છાતીમાં કેવી ઝણઝણાટી થાય છે. લાખા યુદ્ધમાં જે શ્રમ ના પડે તે મનમાં આવેલાં ક્રોધના આવેગને સમાવવામાં પડે છે. ક્રોધની પળને નિષ્ફળ બનાવવા હૃદય સાથે ભયંકર વિગ્રહમાં ઉતરવું પડે છે. એવી જગતના માનવાની પરિસ્થિતિ સહજ છે. ત્યારે બાહુબલીજીનું કેટલું પરાક્રમ કેવુ... વિશિષ્ટ અને પ્રેરક છે. શક્તિના સ્વામી બની ક્રોધને નિરર્થીક કરવા એ જ આત્મિક યોદ્ધાઆનું મુખ્ય કાર્ય છે.”
LL
શું બાલ મનકને હ ંમેશાં કપરાં જ ચઢાવ ચડવાના .હ ંમેશા મુશ્કેલીમાંથી જ વિજયી બનવાનું પિતા ગુરુ થઈને આવા કડક થઈ ગયા. પુત્રની દયા તા દૂર રહી પણ એક માસુમ બાલકની પણ દયા નથી આવતી, જ્યાં મહારથી હાંફી જાય છે. ત્યાં આ બાળકનું
શું ગજું ?
દુનિયાના સમસ્ત કાયરો અને અહિતસ્વીની આ મનોભૂમિકા રહેશે, કોઈ ભેાળા સ્પષ્ટ બાલશે. કોઈ મુત્સદી જુદી રીતે રજૂ કરશે. ભલા માનવ !
ભિખારીના પુત્રને એક જ વિદ્યા શીખવાડવાની હાય ..પેટ ભરવાની..ટુકડા રોટલા રળી ખાવાની...
.
રાજપુત્રની શિક્ષાપત્તિ અલગ હેાય તેને સમસ્ત વિદ્યા શિખવવાની...સમસ્ત પદ્ધત્તિ શિખવવાની શામ—દામદંડ ભેદનીતિ સમજવાની પણ ક્યારે કંઈ નીતિ આચરવાની તેની અનેાખી કોઠાસુઝ જોઈએ. ભિખારી ગમે તેવા હોંશિયાર હોય તો પણ તે રાજપુત્રન
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ગુરુ ના બની શકે રાજપુત્રને ગુરુ છઠ્ઠીના ધાવણથી શસ્ત્રપાઠ શીખવે. ઘડીયામાં રાજપુત્ર રડે તે રાજમાતા કહે કા બેટા! શ્રી ક્ષત્રિયાણીનું સંતાન નથી? દુશ્મન દેખીને રડે છે? બાજુમાં રહેલ વડારણ કહે. ના...મા...ના.મા. આ તો તમારું લોહી છે. ક્ષત્રિઓની મોજમજાહ પર ઉના આંસુ સારે છે. ભિખારીને પુત્ર દયાથી જીવે રાજપુત્ર શૂરવીરતાથી જીવે તે કામણપુત્ર શાના દ્વારા જીવે?
શ્રમણપુત્ર ક્ષમાના સહારે જીવે તેના શ્વાસ તેના પ્રાણ, તેનું જીવન ક્ષમા. ક્ષમા રહે તો સાધુના ૧૦ પ્રકારના ધર્મ રહે. ક્ષમા જાય તો હાથમાં ઘો રહે. અને હૃદયમાંથી સાધુતા ચાલી જાય.
પૂ. શય્યભવમૂરિ મહારાજ સાધુઓના ઘડવૈયા છે. તેમનું શિક્ષણ કાચું ન હોય. અધુરું ના હોય તેઓ સમજે છે. તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, સાધુતાને શોભાવનારા પણ સાધુના ખુદના નૂર શા માં ! ક્ષમામાં.
ક્ષમા વગરની સાધુતા નાક વગરની સુંદરી જેવી બેહુદી લાગશે વૃક્ષ લીલું કેમ? મૂળમાં મીઠાં જળ સમાયેલાં છે. વૃક્ષ સુકું કેમ? મૂળ બળી ગયું છે.
જીવનમાં ક્ષમા તેજ રાખી શકે જેનું હૃદય જિનવાણીની સરવાણીથી નવપલ્લવિત હોય. જિનશાસનના રહસ્ય પામીને સમજીને ગુસ્સો આવે તો ફાવે નહિ. પડછાયાની જેમ દેખા દઈને પાછા વળી જાય પણ સફળ ના બને.
પૂ. શäભવસૂરિ મહારાજ બાલ મનકને સફળ સાધુ જોવા માંગે છે. તેથી પ્રારંભમાં જે સાધનાના અઘરાં ચઢાણ ચઢાવે છે.
શ્રમણ પુત્રના શિક્ષાદાતા મોહી ગુરુ ના ચાલે. શ્રમણ પુત્રના શિક્ષાદાતા પ્રેમી ગુરુ ના ચાલે. શ્રમણ પુત્રના શિક્ષાદાતા ગુણી ગુરુ જોઈએ.
ગુણી ગુરુ પચાસ ટકા એંશી ટકાને પણ પાસ ના કરે. તે કહે મારે વિદ્યાથી ભલે છઘસ્થ મારે વિદ્યાથી ભલે ક્રોધના ઉદય
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૧
વાળે... પણ મારી વિદ્યાર્થીની મારા શિષ્યની જીવન પદ્ધત્તિ વીતરાગ જેવી હાય મારા શિષ્યની જીવન પદ્ધત્તિ વીતરાગી જેવી હાય...મારા શ્રમણ શિષ્ય પાસે ક્રોધ ફાવી ના જાય. તો તોફાન શાના કરી જાય ? હું શ્રમણના ગુરુ' છું. મારા શિષ્ય ક્ષમા માટે શ્રમ કરનારો છે.
ગુસ્સા અંતે કોઈ બાલ અજ્ઞાન તપસ્વીઓના સ્વભાવ છે. વાત વાતમાં ઘડીએ ઘડીએ નાની નાની બાબતમાં ગુસ્સા જેને સતાવી જાય છે. તે સાધુતા પાલન કરતા હાય પણ પરિણામે અસુર નિકાયના દેવ.
મનક ! પ્રભુના શાસનની મેાટી મેાટી વાત કરવાની નહી પણ પ્રભુના શાસનના રહસ્યને ક્રોધ સામે કેશરીયા કરવાના છે, ભૂલે ચૂકે પણ ક્રોધ તારા રાજ્યમાં ના પ્રવેશે એ માટે તારે સતત જાગૃત રહેવાનું છે.
શાસ્ત્રામૃતનાં પાન કર શાસ્ત્રામૃત દ્નારા ક્રોધના વિષ દૂર થઈ જશે. સમતામાં સ્થિર બનીશ. સમતાદ્નારા જ સાધુતાની શાભા નારા ડ્રામ—પ્રયત્ન ક્ષમાને તું કયારે પણ ગુસ્સાના આવેશને વશ ન થા. ગુસ્સા તને તારી સાધુતા ના ભૂલાવે. તેના પ્રતિદિન પ્રયત્ન કરજે, શું આ પ્રયત્નમાં સફળ બન એજ તારા ક્ષમા માટે શ્રમ કરી રહેલ પિતાની હાર્દિક ભાવના છે.
બેટા ! તું કામ કરનાર મજુર નહિ પણ ક્ષમા કાજે શ્રમ કશ્મ નારા ભડવીર ..લાડલા .શાસન સમજ અને અનાદિના શત્રુ સામે વિજયી બંને તે જ મારી પ્રસન્નતા, મારા આનંદ. ક્ષમાભાવને આત્મસ્થ બનાવ અને મને ખુશ કર.
પૂ. શય્યભવસૂરી મહારાજ મનક પર જે સમતાથી હાથ ફેરવી ક્રોધથી દૂર કરો છે, તે કરૂણા મારી પર ના કરો. કરગરીને વિનવું છું. હું પણ તમારો કોઈ જન્મના સ્નેહી છું.
બસ, મનકની જેમ મારા પણ ભાવ સ્વજન બને,
Page #142
--------------------------------------------------------------------------
________________
ર૪. નેવ ગૃહે ન નિહવે
.
જોયા વગર ચાલ્યા અને પગમાં પથ્થર વાગ્યો “હાય આજે તે કેવા લોકો છે. આમ વચ્ચે પથ્થરા નાખતાં હશે.” આમ કહી બીજાની ભૂલ પર ગાળો દેતાં પગ પંપાળતાં આગળ ચાલ્યા જવું તે આજના સમાજની ખાસ પદ્ધતિ છે.
કોઈ ભલી વ્યક્તિ કહે મહાનુભાવ! આમ ઘોંઘાટ શું કામ કરશે છો? આમ પથ્થર બાજુ પર મૂકી દે... સમસ્યા હલ થઈ જશે.
મેં વચ્ચે પથ્થર નાંખે છે તે હું બાજુ પર નાંખુ? મારૂં કામતો બૂમ પાડવાનું.” મેં સાંભળ્યુંને મને સલાહ આપવા આવ્યો તે હવે તું જ બાજુ પર નાંખ. તમે રસ્તામાં પથ્થર જોયો તો તમારે બાજુ પર નાંખવો જોઈએ. કોલાહલ કરી અમારી શાંતિના બગાડવી જોઈએ.
પિતાની ભૂલ છૂપાવવી અને બીજાની ભૂલ ઢોલ વગાડીને જાહેર કરવી તે રાગી પીના ફજેતા.
ભૂલ કરવી અને બીજાના નામે ચઢાવવી તે દુર્જનવૃત્તિ.
ખૂદની ભૂલ છૂપાવવી નહિ ભૂલ સ્વીકારવી તે સાધુવૃત્તિ. મનક!
અનાદિ કાલથી આશ્રના સંસ્કાર આત્મામાં સ્થિર થયેલા છે. સંવરના સંસ્કાર નવા છે. નૂતન સંસ્કાર–નૂતન આચાર પ્રણાલી છે. એટલે આત્માને સમજાવવો પડશે આચાર અને અનાચારના સતત ખ્યાલ રાખવા પડશે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૩
આચાર એટલે સન્માર્ગ નિરવઘ પ્રવૃત્તિ કર્તવ્ય. અનાચાર એટલે ઉન્માર્ગ સાવધ પ્રવૃત્તિ અકર્તવ્ય. ભૂખ લાગી એટલે ખાવા લાગી જવું તે આહાર સંજ્ઞા !
ભૂખ લાગે છતાં ક, એપણીય મળે તે જ આહાર લેવો તે ગૌચરી આચાર.
થાક લાગે એટલે સુઈ જવું તે ઘસંજ્ઞા!
થાક લાગે છતાં સ્વાધ્યાય કરી ગુરુની સેવા કરી ભૂમિનું પ્રમર્જન કરી રાત્રિના પ્રથમ પ્રહર બાદ સંથારો કરવો તે સાધ્વાચાર.
કોઈ કડવો શબ્દ કહે અને પથ્થરને જવાબ પથ્થરથી આપવા તે ક્રોધ સંજ્ઞા.
કોઈ કડવો શબ્દ કહે ત્યારે એ સંસારી છે પણ ધર્મ ક્ષમા છે. એમ વિચારી જવાબ આપે ને ઉપશાન રહે તે સાધ્વાચાર.
સુખને સ્વીકાર કરવો ને દુ:ખના પ્રતિકારમાં લાગ્યા રહેવું તે આશ્રવ–આચાર.
દુ:ખનો આનંદ સાથે સ્વીકાર અને સુખના માટે પૂર્ણ બેપરવાઈ તે સંવરનો આચાર.
પ્રતિક્ષણ તારે આચાર અને અનાચારના પૃથક્કરણ કરવા પડશે. આશ્રવ અને સંવરના ભેદને પારખવા પડશે. ચઢે તે પડે, ભણે તે ભૂલે, આરાધના કરતાં વિરાધના થાય, સેવા કરતાં આશાતના થાય, તેમ આચારનું પાલન કરતાં કયારેક અનાચાર થઈ જાય. કોઇક અપરાધ અજ્ઞાનના કારણે થશે. કેઈક ભૂલ સદગુરુની નિશ્રાના અભાવે થશે કોઈક ભૂલ પાપની આદતના કારણે થશે. પણ જાણે-અજાણે છદ્મસ્થ હોવાથી આચારમાં વિચારનું મિલન ન રહે. ગુરુ ગૌતમસ્વીમીની પણ ભૂલ થાય. તને હિતશિક્ષા આપનાર મારી પણ ભૂલ થાય. પણ ભૂલ થયા બાદની અવસ્થા એ આત્મિક યોગ્યતાનું પ્રતિબિંબ છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આપણા આત્મા જ માહાધીન બની અક્ષમ્ય અપરાધ કરી બેસશે. પણ અપરાધ કર્યા બાદ કયારેય અસ્વીકાર કરતા નહિ સજ્ઞશાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પણ પ્રાયશ્ચિત્ત કોને હાય ગુરુ પાસે પાતાર્ની ભૂલ કબૂલે, ગુરુ આગળ પાતાના પાપ પ્રકાશે, ગુરુ આગળ જે પાપ જે રીતે થયા હોય તેની હાર્દિક કબૂલાત કરે. જેમ બેંકના ચેક પાસ થવામાં હસ્તાક્ષરને જરા ફરક ન ચાલે. જેમ ડૉકટર પાસે દેહની રજૂઆત કરવામાં જરા પણ સંકોચ ન ચાલે તેમ ગુરુ પાસે પાપની કબૂલાતમાં જરા પણ શરમ ન ચાલે. મા પાસે જેમ નાનું બાળક ખુલ્લું રહે તેમ શિષ્ય ગુરુ પાસે દિલ ખુલ્લું કરે. શિષ્ય ! તું પણ આત્મશુદ્ધિ કરે જ છે ને?
પ્રતિક્રમણ શુ છે ? અતિચાર શું છે? ઈરિયાવહિયા શું છે? “ દેવસિઅ” આલાઉ” ” શુ` છે? અભુટ્ટિ શું છે? ત્યાં તે સભા વચ્ચે આ સૂત્રો રણકારભર્યા અવાજે બાલે છે. એવું સુંદર બાલે છે કે હું ખુશ થઈ જાઉં છું “ મિચ્છામિ દુક્કડમ ” બાલતાં સંવત્સરીના દિવસે આકાશ ગજવી દે છે. અને ગુરુ આગળ આલેાચના લેતાં પાણી પાણી થઈ જાય છે. હવે તું કેમ શરમાય છે? શા માટે ડર, ભય અને ક્ષેાભ અનુભવે છે?
t
ગુરુદેવ ! સાચુ` કહી દઉં... મારી પ્રવૃત્તિ મહાત્માની હતી. પણ વૃત્તિ મહાત્માની હતી નહિ. આપ સાચા સન છે!. મહંત છે. તેથી મારા પ્રત્યે સદૈવ કરૂણાના સ્રોત વહાવ્યો છે. ગુરુજી ! સરળના, શુદ્ધિથી ખૂબ દૂર છું. હજી માયા કપટ શવૃત્તિ ક્યારેક મારા મનમાં સવાર થઈ જાય છે. તેથી આલાચના લેતાં મારા પાપનું પાપ સામે નિવેદન કરતાં ક્ષેાભ અનુભવું છું. મનમાં થાય છે ગુરુજી તે ગંભીર છે પણ મને બીજા કોઇ પાપી માનશે સરળ સાધક પાપ થઈ ગયું, અનંત જ્ઞાનીએ જાણી લીધું હવે બે ચારથી છૂપાવવાથી શું ?-સૂરજ ક ઇ છાબડીએ ઢંકાય? પાપ નહિ આલેાવીએ,
?
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૫
નહિ સ્વીકારીએ તો ઢંકાશે તેથી જ કહું છું “નેવ ગૂહે ન નિવે” નું કહીશ ગૂહે એટલે પણ છુપાવવું અને નિન્હવે એટલે પણ છૂપાવવું એક જ અર્થ માટે બે શબ્દ શા માટે પણ સાંભળ–
“ જેમ માનસશાસ્ત્રી કહી દે તમે આને ચોર કહે છે પણ આ દિલને ચેર નથી. ઈર્ષાના કારણે તેણે કોઈની વસ્તુ ઉપાડી છે. તેને જોઇતી નથી પણ બીજા પાસે રહે છે તેને ગમતું ન હતુંચેર પિતાની ચૌયવૃત્તિનું પૃથક્કરણ નથી કરી શકતો તેમ આપણે આપણી વૃત્તિનું પૃથક્કણ કરી શકતાં નથી, અનંતજ્ઞાનીનો અવવલ ઇન્સાફ જ આપણા અનાદિના પાપને નાથી શકે આપણી અનાદિની પાપવૃત્તિને કાબૂમાં લઈ શકે. ભાઈ!
કયારેક ભૂલ કર્યા પછી સર્વથા અસ્વીકાર થાય છે ક્યારેક ભૂલ કર્યા પછી સામાજિક ધોરણે ભૂલને થોડો સ્વીકાર કરાય છે, થોડું છૂપાવીએ છીએ. આ કર્માધીન આત્માને સ્વભાવ છે. હવે તારે ધર્માધીન બનવાનું છે, શાસ્ત્રાધીન બનવાનું છે તેથી જ કહ્યું પાપનું ગૂહન પણ નહિ કરવાનું અને પાપને છૂપાવવાનું પણ નહિ ગૃહન એટલે થોડી વાત કરવી, થોડી છૂપાવવી, કાંટો ઘોડો નીકળશે અને થોડે રહેશે તો તેને કળ વળશે? મોઢું બધું સારું થઈ જશે પણ દાંતમાં જરાક કરચર રહેશે તે જીભ ત્યાં જ જશે. થોડું પણ પાપને છુપાવવા દારા તે પાપનો પક્ષ કર્યો. અપરાધના જ બીજ ઉંડા કર્યા, પ્રાયશ્ચિત લેવા છતાં તે પાપને સ્થિર કર્યું. તેથી સમજી વિચારીને વર્તજે. સાધુ અપૂર્ણ આલેચના લે તે ન ચાલે, તો. પછી સર્વથા અપરાધનો સ્વીકાર ના કરે તે કેમ ચાલે? મનક!
પાપને સર્વથા સ્વીકાર કરવાનો પાપને જરાપણ છૂપાવવાના નહિ. શુદ્ધ સાધુતાના પાલન માટે આ ખૂબ જરૂરી છે. ખુદની ભૂલને
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અપૂર્વ સ્વીકાર ન ચાલે તે આપણી ભૂલ બીજાના નામે ચઢાવી દેવી તે કેટલું ભયંકર પાપ ભૂલ પોતાની અને દેવાર પણ બીજ પર કરવું તે કેટલું ભયંકર.
સાધુ થયો ત્યારે સભા વચ્ચે રહેવું નિંદામી ગિરિહામિ અખાણું વોસિરામિ હવે શરમ શા કાજે?
શાસ્ત્રના નિદિયાસન કરતાં કહેલું હું જ મારા કર્મો કર્યા, ભક્તા હવે બીજા ઉપર દોષારોપણ કેમ? -
મુનિ મનક તે બાળક છે. બાળક શું પાપ કરવાના અને તેને શું છૂપાવવાના–પૂ. શäભવસૂરિ મહારાજ અમારા મસ્તક પર હાથ મૂકો અમારા હૃદયને સરળ બનાવો. સ્પષ્ટ બનાવે, સાત્વિક બનાવે, સદગુરુની સાક્ષીએ આત્માનો ઉદ્ધાર કરવા સર્વ અપરાધને સંપૂર્ણ સ્વીકાર કરીએ. જે ભૂલ આજ સુધી કહી હોય પણ અધૂરી કહી હોય તે પ્રગટ કરવાનું બળ આપો–અમારા અનાચાર દૂર કરો પ્રભુ! પ્રભુ! તમારા ચરણમાં આવ્યાં છીએ...દયા કરો... આચારમાં સ્થાપો.
Page #147
--------------------------------------------------------------------------
________________
રપ. અહં વયણે કુજા
કરી
- ઈતિહાસ કહે છે કે, પિતાના એક વચન પાલન ખાનર રામ-- ચંન્દ્ર વનમાં ગયા – પતિની છાયા બનવા સીતાએ વનમી વસમી વાટ સ્વીકારી – ભાઇની સેવા કાજે લક્ષ્મણે પર્ણકુટીમાં અયોધ્યા માની. '' વર્ષો વીત્યા – યુગો વીત્યા. દુનિયા ઉપર નથી કોઈ રામના પુત્ર કે નથી કોઈ લક્ષ્મણના વંશજોનથી સીતામાતા સીતાના પિય-રીયા..પણ ઘરઘરમાં – ગામગામમાં નગરનગરમાં અને દેશપરદેશમાં
ખુદની આત્માકથાથી એ અદકા પ્રેમથી રામની કથા સૌ વાંચે છે. પ્રેરણા લે છે.
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે સત્યવચન પાલન ખાતર હરિશ્ચંદ્ર મશાનને રાજમહેલ માન્યો છે.
. ખુદના ખુદની સ્નેહી વ્યકિત સ્વજનોના વચન ખાતર ઝઝૂમે એ સંસારીની રીત છે. સ્નેહીની રીત છે સજજનની કરણી છે... ત્યારે સાધુતાની પદ્ધતિ અલગ...સાધુને પિતાનું કંઇ પણ નહિ. આગ્રહ નહિ, નિયમ નહિ, સાધુ એ તે અગમભૂમિના માનવ સાધુની. જીવન પદ્ધતિ પણ અગમનિગમની
સાધુ કહે પોતાનું વચન પૂર્ણ કરવું તે માનસશા. સાધુ કહે સ્નેહીનું વચન પૂર્ણ કરવું તે લોકસંજ્ઞા સાધુ કહે જિનનું વચન–ગુવચન પૂર્ણ કરવું તે સાચી ધર્મ
સંજ્ઞા..
ગુરૂદેવ. પૂ. શય્યભવસૂરિ મહારાજ બાલમુનિ મનકનો વાસો. પંપાળે છે અને હિતભરી વાત કરે છે. બેટા મનક! મારો અને તારે. ઇતિહાસ આજનો નથી. ગઈકાલને નથી અનાદિન છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આ બધા સંકલ્પ વિકલ્પો અહ પ્રેમીના છે. પેાતાની જાતને કંઇક સમજનારાના છે. ગુરૂ ગૌતમ એક સાચા શિષ્ય હતા. ખુદના વિસ્મરણ એ શિષ્યના લક્ષણથી શાભતા હતા. ગુરૂગૌતમસ્વામીના આત્મા તો આજ્ઞાપાલનથી હસતા જ હોય ..પ્રભુના વિયાગે રડયા તે ગુરૂગૌતમના માહ...પણ આજ્ઞાપાલનના પ્રેમે ગુરૂ ગૌતમના મોહને હટાવ્યા.
ગુરૂ ગૌતમ આજ્ઞાપાલન ખાતર બાહ્ય સાંનિધ્યને ગૌણ સમજે, અલ્યા કપટી...તારે હજી અહં પેાષવા છે. તું કહે “ હું ગુરૂની છાયા હતા” બાલ ગુરૂનુ બાહ્ય સાંનિધ્ય ઉપાસના યોગ્ય કે ગુરૂની આજ્ઞા ? મેળવ જવાબ તારા અંતરમાંથી...ધન્યતમ શિષ્યા જ નજરીક યા દૂર રહી ગુરૂ આજ્ઞાની આરાધના કરી શકે છે. આપણે દેહના ઉપાસક નથી. પણ દેહમાં રહેલાં પાવન ગુરૂ આત્માના ઉપાસક છીએ. ગુરૂની આજ્ઞા શિરસાવદ્ય કરવામાં ગુરૂનું સતત સાનિધ્ય છે. સાથે રહેવામાં હાય પણ ખરૂં અને ન પણ હોય આજ્ઞાપાલનમાં અવશ્ય ગુરૂનું સાંનિધ્ય હાય.
-
મનક ! શિષ્ય બનવા એકલી સેવા પૂરતી નથી. સેવા તે શિષ્યજીવનનું પ્રથમ પગથિયું છે. સાચી સાધના તે ગુરૂના વચનને સફળ કરવામાં છે. ગુરૂનું વચન ક્યારે પણ અન્યથા હાય નહિ મારા પાપને ઉદય હાય મારા દુષ્કર્મો હાય ~ પણ ગુરૂનુ વચન એટલે પુણ્યશાળીનુ વચન – આદેશના મ ક યુક્ત મહાત્માનુ
*
વચન.
પાતાળમાં પાણી હાય... બની શકે કે મેં ખાધું ત્યાં ન હોય. મારે ભૂસ્તરશાસ્ત્રીના વચન અનુસાર સુયોગ્ય સ્થળે ખાદવું જોઈએ... જુદી જુદી જગ્યાએ નહિ એક જગ્યાએ ખાદવું જોઈએ. પણ પાતાળમાં પાણી ન હેાય તે ત્રણે કાળમાં ના બને.
તેમ ગુરૂનું વચન સદા સત્ય હોય મંગલ હેાય. હિતકારક
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૧
સલ હોય - ખામી મારા પુરૂષાર્થની – ખામી મારા સમર્પણની – ખામી મારા પુણ્યની પણ હું શિષ્ય.સાચો શિષ્ય – ગુરૂવચન સફળ કરવા જ જીવી રહ્યો છું. આહાર કરૂં કે આરામ કરૂં – અધ્યયન કરું કે આલોચના કરું તપ કર્યું કે દયાન કરું પણ મારા શિષ્યત્વનો પ્રાણ ગુરૂએજ્ઞાને સફળ કરવામાં...
સમસ્ત સાધકે ગુરૂવચન સફળ કરવાની સાધના કરવાની છે. જેમ આમન્યા વગર વિદ્યા સિદ્ધ ન થાય. તેમ સાધુકુળની આમન્યા વગર, સિદ્ધિ ના મળે. આપણે ગુરૂવચન સફળ કરનાર મહાત્માના શુભાશિષ પ્રાપ્ત કરીએ. તેમને વિનવીએ– તેમની પાસે કાકલુદી કરીએ – ગુરૂવચન સફળ કરવાની સાધનાના રહસ્ય અમને સમજાવે – આપના પંથના અમે ચાહક છીએ. આપના અમે ઉપાસક બનીએ એવા આશિષ આપે...
દ, '
S
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૦૮
કેટલીયે વાર માન ખાતર ઝઝુમ્યો--પાંચ પચ્ચીસ વર્ષ લોક જીભે મારી કથા ગવાણી–પણ તને ખબર નથી આ સંસારમાં ત્યાગ સિવાય પિતાની સાતમી પેઢીના પુરૂષને ભાગ્યે જ કોઈ જાણે છે એટલે લોકના દુનિયાના માન-સન્માન ખાતર મારે કે તારે ઝઝૂમવાનું નથી. હવે જીંદગીમાં જીવ સટોસટની બાજી ખેલવાની છે. બેટા બાજીમાં રંગ જમાવ છે.
ગુરુજી પિતાજી ! સમજાવો બાજીના અટપટા દાવ. આપની કૃપા–આપની છાયા–પછી મને ભય શાનો? મારે શાની ચિંતા?
ત્યારે સાંભળ બેટા !
અભિમન્યુના અઢાર કોઠા સહેલા છે, દ્રોણાચાર્ય કે ભીષ્મપિતામહના ચક્રટ્યૂહ જીતવો સહેલ છે...પણ આ એક અટપટો ચક્રચૂહ છે.
તારે તારું નામ યાદ રાખવાનું – તારા નામથી તને જે કર્તવ્ય કહે તે કરવાનું – હંમેશા યાદ રાખવાનું હિતશિક્ષાને ચાહક હું ‘શિષ્ય.પણ ખરી મજા તે ત્યાં છે –સંશી – વિચારક પ્રજ્ઞાવાન બની તારા અવાજને તારી જાતને ભૂલી જવાની–ગૌણ બનાવવાની.
શરીર તારૂં...વચન ગુરુનું. મન તારું પણ તારા મનમાં ગુરૂની અભિલાષા. ગુરૂના વચન ખાતર ઝઝૂમવાનું ગુરૂની આજ્ઞાને સફળ કરવાની
તહત્તિ, હાજી આપ કહો તે પ્રમાણે જ આવી ભાષા બોલવાની અને જીવનમાં મરણાંતકષ્ટ આવે તો પણ સફળ કરવાની–નહિતર આ સાધુની ભાષાને અભિનવ કરનાર નું નટ.તેથી અધિક કશું જ નહિ.
ગુરૂના – તારકના – ઉપકારીના – જ્ઞાનદાતાના – સૂત્રદાતાના અર્થદાતાના – જ્ઞાનમાં સહાયકના– શ્રદ્ધાની શુદ્ધિ કરનારના – સંયમને નિર્મળ કરનારને – પતનમાંથી ઉત્થાન તરફ લઈ જનારના –સમુદાયના હિતસ્વીના– જ્ઞાનાધિકના – વડીલના – ઉપાધ્યાયના –
Page #151
--------------------------------------------------------------------------
________________
આચાર્યભગવતના
શાસન રક્ષકના ~ શાસન પ્રભાવકના વચનને
..
-
-
-
• આજ્ઞાને આદરથી ૨વીકારવાની — વચન વડે તત્તિ ~~ ઉવસ’પામિ કૃપા કરી કહીને શિર પર અ ́લિ કરીને સ્વીકારવાની — કાયાથી જે દિવસથી આજ્ઞા માની તે દિવસથી પ્રવૃત્તિમાં લાગી જવાનું શરી તારૂ — વચન તારૂં — મન તારૂં પણ ટેક ગુરૂની — વચન ગુરૂનું — આજ્ઞા ગુરૂની.... ગુરૂની આજ્ઞા સફળ કરીને રહેવાની.. અમેાઘ કરીને રહેવાનુંજેમ સાચા જ્યાતિષીની આગાહી સફળ હાય છે પણ તેની કહેલ પળ માટે સદા ઉદ્યમ કરવા જોઈએ. તેમ હિતસ્વી ગુરૂનુ વચન સદા મંગલકારક હોય છે. પણ એ મંગલનું પાત્ર બનવા પ્રયત્ના તારે જ કરવા પડે.
"
૧૦
--
-
પરમાત્મા મહાવીર ગુરૂ ગૌતમને અંતિમ સમયે દેવશર્માને પ્રતિ બાધવા માલે ..ચાર જ્ઞાનના માલિક, પચાસ હજાર કેવલી — શિષ્યના ગુરૂ ગૌતમ પેાતાની જાતને વિસ્મરી — પોતાના જ્ઞાનને પણ ભૂલી ગુરૂના વચનને સ્વીકારે હા કહે — એટલુ નહિ ~ વિહાર કરીને ત્યાં જાય વિહાર કરીને જ નહિ અટક્યાં પણ દેવશર્માને પ્રતિબાધ કરીને જ પાછા વળે.
-
---
દીપક
દેવશર્માને પ્રતિબાધ કરી પાછા વળે ત્યાં સાંભળે – ત્રણલાકના ત્રણ જગતના છત્ર પરમાત્મા મહાવીર મેક્ષે પધાર્યા. ગુરૂ ગૌતમને આજ્ઞા પાલન કરવામાં શું લાભ થયા? પરમાત્મા મહાવીરના અતિમ પળે જ વિયેાગ થયા.
-
ગુરૂ ગૌતમ કેવા ભેાળા રહ્યા ભગવાની વાત શિરસા વદ્ય કરવાની...પણ જરા જ્ઞાનના ઉપયોગ તો મુકવા તા - આપ ત ઉંમરમાં પણ પ્રભુથી મેટા જરા વ્યવહારિક ખ્યાલ કરવા હતા કે તીર્થંકર પરમાત્મા પણ દેહથી વિદાય લે છે. આજ્ઞા માની તા માનવી હતી - એક સારા શિષ્યનું કર્તવ્ય હતું પણ જરા આગળ પાછળનું વિચારવુ* હતુ ને ?
'
* ક્
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આ બધા સંકલ્પ વિકલ્પો અહપ્રેમીના છે. પોતાની જાતને કંઇક સમજનારાના છે. ગુરૂ ગૌતમ એક સાચા શિષ્ય હતા. ખુદના વિસ્મરણ એ શિષ્યના લક્ષણથી શોભતા હતા. ગુરૂગૌતમસ્વામીને આત્મા તે આજ્ઞાપાલનથી હસતો જ હોય...પ્રલના વિયોગે રડયો તે ગુરૂગૌતમને મોહ...પણ આજ્ઞાપાલનના પ્રેમે ગુરૂ ગૌતમના મોહને નહટાવ્યો.
ગુરૂ ગૌતમ આજ્ઞાપાલન ખાતર બાહ્ય સાંનિધ્યને ગૌણ સમજે. અલ્યા કપટી તારે હજી અહં પોષવો છે. તું કહે “હું ગુરૂની છાયા હતો” બોલ ગુરનું બાહ્ય સાંનિધ્ય ઉપાસના યોગ્ય કે ગુરૂની આજ્ઞા? મેળવ જવાબ તારા અંતરમાંથી. ધન્યતમ શિષ્યો જ નજરીક યા દૂર રહી ગુરૂ આજ્ઞાની આરાધના કરી શકે છે. આપણે દેહના ઉપાસક નથી. પણ દેહમાં રહેલાં પાવન ગુરૂ આત્માના ઉપાસક છીએ. ગુરૂની આજ્ઞા શિરસાવંઘ કરવામાં ગુરૂનું સતત સાનિધ્ય છે. સાથે રહેવામાં હોય પણ ખરું અને ન પણ હાય – આજ્ઞાપાલનમાં અવશ્ય ગુરૂનું સાંનિધ્ય હોય.
મનક ! શિષ્ય બનવા એકલી સેવા પૂરતી નથી. સેવા તો શિષ્યજીવનનું પ્રથમ પગથિયું છે. સાચી સાધના તો ગુરૂના વચનને સફળ કરવામાં છે. ગુરૂનું વચન કયારે પણ અન્યથા હોય નહિ – મારે પાપનો ઉદય હાય –મારા દુષ્કર્મો હોય – પણ ગુરૂનું વચન એટલે પુણ્યશાળીનું વચન – આદેયનામ કર્મયુક્ત મહાત્માનું વચન,
પાતાળમાં પાણી હોય. બની શકે કે મેં ખેદયું ત્યાં ન હોય. મારે ભૂસ્તરશાસ્ત્રીના વચન અનુસાર સુયોગ્ય સ્થળે ખેદવું જોઈએ. જુદી જુદી જગ્યાએ નહિ એક જગ્યાએ ખોદવું જોઈએ. પણ પાતાળમાં પાણી ન હોય તે ત્રણે કાળમાં ના બને.
તેમ ગુરૂનું વચન સદા સત્ય હેય – મંગલ હોય. હિતકારક
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૧
સફલ હોય - ખામી મારા પુરૂષાર્થની – ખામી મારા સમર્પણની – ખામી મારા પુણ્યની પણ હું શિષ્ય. સાચો શિષ્ય – ગુરૂવચન સફળ કરવા જ જીવી રહ્યો છું. આહાર કરું કે આરામ કરૂં – અધ્યયન કરું કે આલોચના કરું, તપ કર્યું કે ધ્યાન કરું પણ મારા શિષ્યત્વનો પ્રાણ ગુરૂઆજ્ઞાને સફળ કરવામાં
સમસ્ત સાધકે ગુરૂવચન સફળ કરવાની સાધના કરવાની છે. જેમ આમન્યા વગર વિદ્યા સિદ્ધ ન થાય. તેમ સાધુકુળની આમન્યા વગર સિદ્ધિ ના મળે. આપણે ગુરૂવાચન સફળ કરનાર મહાત્માના શુભાશિષ પ્રાપ્ત કરીએ. તેમને વિનવીએ – તેમની પાસે કાકલુદી કરીએ – ગુરૂવચન સફળ કરવાની સાધનાના રહસ્ય અમને સમજાવે– આપના પંથના અમે ચાહક છીએ. આપના અમે ઉપાસક બનીએ એવા આશિષ આપે...
Page #154
--------------------------------------------------------------------------
________________
ર૬. બહુસ્સુઅ પજુવાસિજ્જા
એક નાના બાળકને ઝવેરી બજારમાં જોઈ પીઢ ઝવેરી વિચારમાં આવ્યું ? કોઇ ભૂલા
પડી ગયા. આવડું અમથુ ટાબરીયું અહીં કેમ પડેલા છેકરો હશે ?
'
“ ભલા બાલક ! તારે ક્યાં જવું છે? ” શું તું રસ્તો ભૂલ્યા છે? ના મહાજન ના. હું રસ્તા ભૂલ્યા નથી...હું ઝવેરી બજારમાં સમજીને આવ્યો છું.” અરે! હીરામેાતીના બજારમાં શું કરીશ ? શાક મામ્કીટમાં જા...કોઇ સજજન...દયા કરશે. તા પણ બે કેળાં ખાવા આપશે.. અહીં તેા કાંઇ નહિ મળે.
સજજન ! મારા ઘરે ઘણું ખાવાનું છે, હું કમાવા આવ્યો છું, મારે ઝવેરી બનવું છે. કરવા છે.”
ખાવા નથી આવ્યા .. હીરા માતીના વેપાર
ભાઈ...તારા મનોરથ સારા પણ હજી મૂછના દોરી ફૂટવા દે... અત્યારે તે મજા કર...ના...મહાશય . ના. મારે તમારી સુફીયાણી સલાહ. ના જોઈએ. ભલે વેપારી માટો થઈશ ત્યારે થઇશ. પણ તમારા જેવાની પતિ જોઇને અનુભવ તે લેવા દો.
ઉપરની વાત કોઈ કલ્પના કથા નથી, પણ વર્તમાનના એક જગપ્રસિદ્ધ વેરાતના વેપારી જીવનની ભવ્ય કથા છે.
જેને જેની ચાહના હેાય તે તેની સેવામાં ચાલ્યા જાય, વેપારીની સેવા વેપારી જ બનાવે, રસાઈયાની ઉપાસના રસાઇ જ બનાવે, જેને અનંતના જ્ઞાન કરવા છે. જેને પદા માત્રના અર્થ સમજ્યા છે. જેને પ્રત્યેક દ્રવ્યના ગુણ પર્યાય જાણવા છે. તે કોની સેવા કરે...કોની ઉપાસના કરે?
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કામ કરવું અને સેવા કરવી વચ્ચે અંતર છે. ઘરમાં નોકર રહે, કામ કરે પણ શેઠની સેવા ના કરે. ઘરમાં પુત્રે રહે પિતાની સેવા કરે – પણ પૈસો મળતાં સંપત્તિના ભાગ વહેંચાતા અલગ થઇ જાય. જરૂર પડે ત્યારે સેવા કરવા આવે.
કામ કરવું અને સેવા વચ્ચે જેમ અતર છે, તેમ સેવા કરવી અને પપાસના વચ્ચે પણ અંતર છે.
પૂ. શય્યભવસૂરિ મહારાજ મનકને કહી રહ્યા છે. અનંતજ્ઞાન ચાહક બાલ !
સિદ્ધ બનવા તારે અનત ગુણ પ્રગટ કરવા પડશે. અસંગ ગુણની પ્રાપ્તિ તારી મુદ્રાલેખ બનાવજે, તે જ તને આખરે સિદ્ધિ અપાવશે. સંગ કરવો પડશે પણ કોને સંગ કરવાને?
મનક! બહુશ્રુતની પÚપાસના કરવાની – બહુશ્રુતની પર્યુપાસના વગર અસંગ ગુણ પ્રગટ ના થાય. અસંગને પ્રાપ્તિની પ્રથમાવસ્થા પપાસના .
ખ્યાલમાં રાખજે મેં તને ઉપાસના નથી કહી પણ પÚપાસના કહી છે.
શુ ઉપાસના એટલે નજદીકમાં આસન રાખવું? શું પÚપાસના એટલે બહુશ્રુતની ચારે બાજુ નજદીકમાં આસન રાખવું? આવા બહુ પ્રશ્ન આપણા જેવા વક્ર અને જડના હોય.
શાસ્ત્રમાં સ્થળે સ્થળે જ્ઞાન–જ્ઞાનીની મર્યાદા બતાવી છે. જ્ઞાની સાથે વાત કરાય પણ હાથ જોડીને. જ્ઞાની સાથે તેમને કોઈ જાતની તકલીફ ન થાય તેમ વર્તાય.
જ્ઞાની પાસે–ગુરૂ પાસે કાર્ય અર્થે જવું હોય તો પણ ગુરૂની. આજ્ઞા લઈને જવાય.
બહુશ્રુનની ઉપાસના નહિ પણ પર્યુષાસન એટલે શું?
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અભ્યાસ ગુણ પ્રાપ્તિ અર્થે થાય છે.
માટે પણ થાય છે સસ્કાર અલ્પજીવી હોય છે અભ્યાસના સંસ્કાર સ્થિર શાસ્ત્રના અભ્યાસ કરી શાત્રમય જેમની બુદ્ધિ બની ગઈ બહુશ્રુતને અભ્યાસ હમેશાં ઉપસ્થિત રહે છે. વાંચની વિર છે. આગમ એટલે મૂળસૂત્રો જ નહિ, સૂત્ર—નિર્યું ક્તિ—ભા ~ટીકા એક આગમ ઉપર ઉપસ્થિત સઘળું સાહિત્ય આત્મ તે આગમ—અભ્યાસ, એક આગમ નહિ અનેક આગમવિદ્ અનુસાર. મહાપુરુષ રચિત શાસ્રને પણ વેત્તા.. તે બધાને જ બહુશ્રુત. બહુશ્રુત એટલે જીવંત શાસ્ત્રભ'ડાર.
મનક !
-
બહુશ્રુતની પ પાસના આલાક—પરલાકનું હિત કરશે. ગતિમાં લઇ જશે. તત્ત્વના નિર્ણય દ્વારા શ્રદ્ધાની શુદ્ધિ થશે. બહુશ્રુત માહાત્માના અદના સેવક બની. તારું અનંતજ્ઞા કરે. એ જ તારા જ્ઞાનચાહક પિતાની શુભાશિષય..
Page #157
--------------------------------------------------------------------------
________________
ર૭. ન તે ઉવહસે મુણી
મા બાળકની નબળાઈ પર કયારેય મશ્કરી કરે! બદબુ નીકળતી હેય, પસ કરતા હોય એવા પણ દદીને જોઈ ડૉકટર મોટું ફેરવી લે છે?
મા તેનું નામ જે વાત્સલ્ય દ્વારા બાળકમાં શક્તિ પેદા કરે, ડોકટર તેનું નામ નિદાન અને દવા દ્રારા રોગ દૂર કરે.
mતમાં જેટલો મહાન માણસ તેટલે તે સહાનુભૂતિ શીલ. કોઈ પાપાત્માની નબળાઇ પર મશ્કરી કરનાર, વ્યંગ કરનાર ક્યાખ્ય મહાન ન બની શકે?
મનક! વાત્સલ્યના દાન કરી તારે જગતજનની બનવાનું છે. આત્મગુણોના પિષણ કરી તારે જગતપિતા બનવાનું છે. આત્મગુણોની પ્રાપ્તિમાં સહાય કરી તારે જગનના ભ્રાતા બનવાનું છે. ઉચ્ચગુણોની પ્રેરણા આપી તારે પ્રેરણામૂર્તિ ભગિની બનવાનું છે. અજ્ઞાનતા અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશ પાથરી તારે જગતગુરુ બનવાનું છે.
જેને શિરે કર્તવ્ય છે, જવાબદારી છે, તે અંગ કરે, ઉપહાસ કરે, મશ્કરી કરે કે આશ્વાસન આપે. ઉત્સાહ આપે. સહાય આપે શું કરે? કહે જોઈ ?
સાધુ એટલે મહાતત્ત્વજ્ઞાની, દેહના ઈયિના ડુંગરા આડે છૂપાપેલ આત્મદેવના દર્શન કરનાર. કોઈના પણ ઉત્કર્ષમાં પુરુષાર્થ અને પુણ્યને જુએ. કોઈની પણ અવનનિમાં ભવિતવ્યતા અને નિકાચિત પાપનું પરિણામ જુએ.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સેવા કંઈક મેળવવા.. ઉપાસના ઈષ્ટ સિદ્ધિ માટે પવું પાસના જ્ઞાનીની કૃપા પ્રાપ્ત કરવા. જ્ઞાનીને રીઝવવા.
બ્રાહ્મણને પુત્ર એટલે લોહીમાં વિદ્યાના સંસ્કાર. પિતા વેદ વેદાંગ અને આગમ પારગામી છતાં બાલમુનિ મનાકને બહુશ્રુનની પÚપાસના કરવાની તે વર્તમાનના આપણા જેવા એ જ્ઞાનીની પર્થપાસનમાં કેવા લીન બનવાનું?
બહથુનની સેવા તને સુખ નહિ આપે.સુખના સાધનો નહિ આપે. બહુશ્રુતની સેવાથી તેને અનુકુળતા નહીં મળે. પોતાની સુકુમાલતા નહિ પોષાય. બહુશ્રુતની સેવાથી તારા શરીરની નિરોગિતા નહિ જળવી શકે, બહુશ્રુતની સેવાથી તારી કીર્તિ દશદિશામાં નહિ ફેલાય.
પણ...સમસ્ત દુન્યવી વ્યકિત પાસે માંગવાથી કરગરવાથી વિનવવાથી જે નહિ મળે. ને બહુશ્રુતની સેવાથી મળશે. બહુશ્રુતની સેવા આલોકનું હિત કરશે. એટલે પ્રમાદથી દૂર રહીશ. બહુશ્રુનની સેવા પરલોકનું હિત કરશે એટલે તારામાં દુક આચરણ, દુષ્ટ વિચાર, ભયંકર અધ્યવસાય પેદા નહિ થવા દે. બહJતની સેવા તને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક થશે, મિક્ષ નહિ મળે ત્યાં સુધી બહુશ્રુતની સેવાના કારણે તારા કપાયે અાજીવી અનુત્કટ અને અનુબંધ વિનાના થશે. શુભ અવ્યવસાય સનમ રહેશે. આત્મશત્રુઓ મોળા પડશે...સદગતિમાં જઈશ...હવે વિચારી લે બહુશ્રુતની પથ્થુપાસના કેટલી સફળ છે. મારું જીવન કેટલું ધન્ય બનશે?
પણ–- એક વાત ખાસ વિચારવા જેવી છેકંઇક ભેળા જીવે એવું માની બેઠા છે જેને ભણતાં ન આવડે – જેની બુદ્ધિ ના હોય તેને સેવા કરવાની – ભક્તિ કરવાની પણ શાસ્ત્રની રીત અનોખી છે. શાસ્ત્ર કહે છે. આગમના અર્થ ના હૃદય સ્પર્શી નિર્ણય કરવા છે, આત્મસ્પશી પરિણતી પેદા કરવી છે. તેવા જ્ઞાનીને – બુદિમાનને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૫'
તે અવશ્ય ગુરૂની સેવા કરવાની. કદાચ ગુરૂ અલ્પમતિ હોય કે પણ ગુરૂકૃપા હંમેશા જડમતિને મહામતિ બનાવે છે. ગુરુકપા કદી અલ્પમતિતા દૂર કર્યા વિના રહેતી નથી.
ત્રણે કાળમાં જ્ઞાનના આઠ આચારના પાલન વગર જ્ઞાનીની પર્યુંપાસના વગર જ્ઞાનની પ્રાપ્તિ થાય? જીવનમાં શાસ્ત્રના રહસ્ય શાસ્ત્રના ઔદંપર્યને મેળવવાને મનોરથ છે તો પહેલાં બહુશ્રતની પર્યું પાસનાને જીવનમાં વણી લે. બહુશ્રુતની પય્યાસના જ જ્ઞાન આપી દેશે. ગુરૂસેવા દ્વારા મળેલું જ્ઞાન સૂત્ર અર્થના રહસ્ય અને નિર્ણયપૂર્વકનું હોય. સુવાસિત મોંઘા અત્તર જેવું છે. જેનું એક ટીપું પણ વસ્ત્રને વાસિત કરી પરિમલના પમરાટથી ભરી દે છે.
મનક! હજી એક ભૂલ સુધારી લે. જેની પાસે અધ્યયન કરવું તેની જ સેવા કરવી તે કદાચિત્ સ્વાર્થની સેવા પણ બની જાય. ગુણની ય સેવા નહિ થાય અને ગુણીની સેવા પણ નહિ થાય માટે જ બહુશ્રુત માત્રને આરાધ્ય ઉપાસ્ય પૂજય માન
બહાત માત્રનો હું આરાધક-ઉપાસક સેવક છું મારું કમભાગ્ય સમસ્ત બહુશ્રુતધારીની સેવા કરી શકતો નથી. પણ આજે હું જે જ્ઞાન પ્રાપ્ત કરું છું તેમાં ભૂતકાળના અનંત બહુશ્રુત મહાત્માની વર્તમાનના અનેક બહુશ્રુત મહાત્માને અને ભવિષ્યના અનેક મહાત્માને સ્મરીઆવી એક બહુશ્રુતની આરાધના દ્વારા અનંતની સેવા કરીશ. મારા જીવનમાં જ્યારે જ્યારે બહુશ્રુતની સેવાનો વિરલ પ્રસંગ આવશે ત્યારે હૈયાની અનંત ઊમ દ્વારા સ્વીકારીશ.'
આવું અનોખું વ્રત રાખીશ તે ગુણને ઉપાસક બની શકીશ નહિતર સ્વાર્થનો સાધક. તારે બહુશ્રુતની સેવા કરવી છે તે શાસ્ત્રીય દષ્ટિએ બહુશ્રુતની વ્યાખ્યા સમજી લે.
બહુશ્રુત એટલે આગમવૃઘ, જેમને શ્રુતજ્ઞાનને ખૂબ અભ્યાસ કર્યો છે. અભ્યાસ અને વાંચન અલગ છે. વાંચન સમય પસાર કરવા
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૬
માટે પણ થાય છે અભ્યાસ ગુણ પ્રાપ્તિ અર્થે થાય છે. વાંચનના સંસ્કાર અલ્પજીવી હોય છે અભ્યાસના સંસ્કાર સ્થિર થાય છે. શાસ્ત્રના અભ્યાસ કરી શાત્રમય જેમની બુદ્ધિ બની ગઈ છે તેવા બહુશ્રુતને અભ્યાસ હંમેશાં ઉપસ્થિત રહે છે. વાંચની વિસ્મૃતિ થાય છે. આગમ એટલે મૂળસૂત્રો જ નહિ. સૂત્ર—નિયુકિત—ભાષ્ય—ચૂણી —ટીકા એક આગમ ઉપર ઉપસ્થિત સઘળું સાહિત્ય આત્મસાત્ કરવું તે આગમ—અભ્યાસ, એક આગમ નહિ અનેક આગમવિદઆગમ અનુસાર. મહાપુરુષ રચિત શાસ્રને પણ વેત્તા. .તે બધાને જાણૅ ત્યારે બહુશ્રુત. બહુશ્રુત એટલે જીવંત શાસ્ત્રભંડાર.
મનક !
-
બહુશ્રુતની પ પાસના આલાક-પરલાકનું હિત કરશે. અને સદ્ગતિમાં લઇ જશે. તત્ત્વના નિર્ણય દ્વારા શ્રદ્ધાની શુદ્ધિ થશે. બસ હવે બહુશ્રુત માહાત્માઓના અદના સેવક બની. તારું અનંતજ્ઞાન પ્રગટ કરે. એ જ તારા જ્ઞાનચાહક પિતાની શુભાશિષ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૨૭. ન ત હસે સુણી
મા બાળકની નબળાઈ પર કયારેય મશ્કરી કરે ! બદબુ નીકળતી હાય, પસ ઝરતા હોય એવા પણ દર્દીને જોઈ ડૉકટર મેઢુ ફેરવી લે છે?
મા તેનું નામ જે વાત્સલ્ય દ્વારા બાળકમાં શક્તિ પેદા કરે, ડોક્ટર તેનુ નામ નિદાન અને દવા દ્વારા રોગ દૂર કરે. ગતમાં જેટલા મહાન માણસ
તેટલે તે સહાનુભૂતિ શીલ. કરનાર, વ્યંગ કરનાર યાગ્ય
કોઈ પાપાત્માની નબળાઈ પર મશ્કરી મહાન ન બની શકે?
મનક! વાત્સલ્યના દાન કરી તારે જગતજનની બનવાનું છે. આત્મગુણાના પાષણ કરી તારૂં જગતપિતા બનવાનું છે. આત્મગુણાની પ્રાપ્તિમાં સહાય કરી તારે જગતના ભ્રાતા બનવાનું છે. ઉચ્ચગુણાની પ્રેરણા આપી તારે પ્રેરણામૂર્તિ ભગિની બનવાનું છે. અજ્ઞાનતા અંધકાર દૂર કરી જ્ઞાનના પ્રકાશ પાથરી તારે જગગુરુ બનવાનું છે. જેને શિરે કવ્યુ છે, જવાબદારી છે, તે વ્યંગ કરે, ઉપહાસ કરે, મશ્કરી કરે કે આશ્વાસન આપે. ઉત્સાહ આપે. સહાય આપે શું કરે? કહે જાઈ ?
સાધુ એટલે મહાતત્ત્વજ્ઞાની, દેહના ઈદ્રિયના ડુંગરા આડે છૂપાયેલ આત્મદેવના દર્શન કરનારો. કોઈના પણ ઉત્કર્ષમાં પુરુષાર્થ અને પુણ્યને જુએ. કોઈની પણ અવનિનમાં ભવિતવ્યતા અને નિકાચિત પાપનું પરિણામ જુએ.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સાધુ કોઈની નબળાઈ પર મશ્કરી કરે તે સમુદ્ર મર્યાદા મૂકી દે. સહનશીલ પૃથ્વી ખળભળી ઊઠે. સુર્ય ચદ્ર પણ નિયમિતતા છોડી દે. ધર્માત્માના તપ, ત્યાગ વડે જ પૃથ્વી સ્થિર છે. સમુદ્ર મર્યાદામાં છે. સૂર્ય ચંદ્ર નિયમિત છે. મુનિ જગતને પ્રૌઢના અને ગંભીરતા શીખવાડે જો મુનિ ઉપહાસ્ય—મશ્કરી કરે તો તેનું જ્ઞાન રીસાઈ જાય. તેથી સાધુતાની શુદ્ધિ અભડાઈ જાય.
સાધુ જીવનમાં સ્વાધ્યાય કરતા પહેલાં કાજો લેવામાં જીનેશ્વરની આજ્ઞા જળવાય. જ્ઞાનાચારની શુદ્ધિ થાય. કાજો લેતાં અધ્યવસાયની વિશુદ્ધિએ મુનિને અવધિજ્ઞાન થયું. કેટલું નિર્મળ અવધિજ્ઞાન...સૌધર્માસભાના સૌધર્માવલંસક વિમાનના દશ્યો આંખના સામેના પદાર્થની જેમ દેખાય.
એક મુનિએ સૌધર્મેન્દ્રને જાયાં. મુનિ જાનતા હતા સૌધર્મેન્દ્ર પ્રભુના ભક્ત. જિનશાસનનો અનુરાગી. શુદ્ધસમકિતી...ઈન્દ્ર સદૈવ ભક્તિમા મસ્ત પણ જ્ઞાનતો પળપળના ભાવો પ્રક્રિયા બતાવે. માળીને જ ખબર હોય કે પાનખરમાં વૃક્ષો કેવા બિચારા ગરીબ બની જાય છે. અને વસંતમાં વૃક્ષો કેવાં શ્રીમંત બની જાય છે. શહેરી લોકો વસત જાણે પણ પાનખર ન જાણે. ' અજ્ઞાનમાં એક અવસ્થા જણાય, જ્ઞાનમાં અનેક અવસ્થા જણાય.
પેલા મહાત્માને દેખાય છે. ઈદ્રાણી રીસાયેલી છે. સૌધર્મેન્દ્રને કહે છે. તમે ઘોડો બને. મને તમારા ઉપર બેસવા દો. તો જ મનામણા–સાંધર્મેન્દ્ર ઘોડે બન્યા. ઈંદ્રાણી મનાયા
સંસારના મનામણા રીસામણા મોહના નાટકથી દુર રહેલા મુનિને થયું. વાહ સૌધર્મેન્દ્ર! જોઈ લીધી તારી લડાઈ. અનેક દેવો પર અખંડ આશ્ચર્ય ધરાવનાર તું પણ ઈદ્રાણીને રમવાનું રમકડું! જ્ઞાનના સ્વામી મુનિ સૌધર્મેન્દ્રની વિવશતા પર મશ્કરીના ભાવમાં હસી પડયાં. મુનિ મશ્કરી સમા હાસ્યથી હારી ગયા અવધિજ્ઞાન મુનિને તાળી દઈ ક્ષણવારમાં દર–સંદૂર ચાલી ગયું.
Page #163
--------------------------------------------------------------------------
________________
: ૧૧૯
કાજો કાઢતાં મળેલું અવધિજ્ઞાન એક મશ્કરીના હાસ્ય દ્વારા દૂર ભાગી ગયું કારણ શું? જ્ઞાન ગંભીરતામાં રહે. જ્ઞાન દ્વારા આત્મા શક્તિના દર્શન કરવાના, જ્ઞાન દ્રારા કર્મના જુલ્મ જાણી તેને દર કરવાના, ઉપાય વિચારવાના, ભૌતિકવૃત્તિમાં હાર ખાતાને બચાવવાના, બચાવાય એવું ના હોય ત્યાં કરૂણા કે ઉપેક્ષા પણ મશ્કરી પૂર્વકનું હાસ્ય ક્યાંય નહિ.
મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે જે મોહને ત્યાગ્યો છે તેને પુન સ્વીકાર મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે સાધુવ્રતની વિરાધના. મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે જ્ઞાનની આશાતના મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે અજ્ઞાનની સમીપતા. મુનિ મશ્કરી પૂર્વક હસે એટલે જગતુતત્ત્વનું અપમાન.
હારય અને ઉપહાસમાં બહુ અંતર છે. વિનોદ અને પરિહાસમાં બહુ અંતર છે. હાસ્યમાં બીજાની અદભુત શક્તિનો સ્વીકાર છે. બીજાની શક્તિમાં આનંદની અનુભૂતિ છે. ઉપહાસમાં પારકાની નબળાઈને ધીમો તિરસ્કાર છે. બીજાની નબળાઈમાં ખુશી માનવાની ખરાબવૃત્તિ છે.
મહાભાગ ! ચારિત્ર ને મોહનીય કર્મના ઉદયે મળ્યું કે ક્ષયોપશમથી? યથાખ્યાત ચારિત્ર ક્યા કર્મના ક્ષયથી મળશે? જરા વિચાર– નું ઉપહાસ કરે કોને સન્માને છે ખબર છે? અજ્ઞાનને—હને? મોહ તારા જ્ઞાનને ભગાવી દેશે. જેમ પવન ઘનઘોર ઘટાને વિખેરી નાખે છે તેમ મોહ તારા જ્ઞાનને ક્ષણવારમાં વિખેરી નાંખશે
બોલ, તું જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ રત્નત્રયનો સાધક કે વિરારક?
ભલા ! કોઇની નબળાઈ પર ઉપહાસ કરવો એટલે અનંત. શકિતના સ્વામી આત્મદેવનું અપમાન તારી ખુદની જાત પોથી પંડિત
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૦
છે. તેનું પ્રદર્શન સાથે તારૂં ધર્મ અને ધર્મનું જ્ઞાન અપૂર્ણ હાય તે શું કોઇની મશ્કરી કર, ટીખળ કર,
સાચા જ્ઞાની સહાનુભૂતિ આપે, આશ્વાસન આપે, ધૈર્ય આપે, કોઇની નબળાઈ ઉપર ઉપહાસ ના કરે તેા નું સાધુ.
સજજન માણસ તેનું નામ કે કોઈનું અંગ ઉઘાડું હોય તે ઢાંકે. પણ સજ્જન કોઈદિ કોઈના ઉઘાડા અંગ પર આંગળી’ના ચીધે એ બધા વાનરવેડા દુર્જનના......
તું સાધુ જગતના સર્વશ્રેષ્ઠ સજ્જન્ ! તેતટા બાબડાને બાલનાં સાંભળે તેના મુખના આકારો, હાથના ચાળા, ત...ત...પ...પ...દેખીને તને હસવું આવે કે જ્ઞાનાવરણીય કર્મના ભયંકર જાલ્મ દેખાય. બિચારાએ ક્યા જન્મમાં આવું તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હશે ? લાવ તેને જ્ઞાનની આરાધના બતાવું. કેટલાક સજજના ઘરે બેઠા કેટલાયને દવા પહોંચાડે છે, તો હું મારા પરિચયમાં આવેલાના અજ્ઞાનરોગ દૂર ના કરૂં ? આ ભાવ થાય કે વિપરીત—જો તને હસવું આવે છે તે સમજી લેજે એ ચેપીરોગના કીટાણું તને વળગ્યા, જેથી તે ધૃણા કરી. મશ્કરી કરી તો તેતડા બાબડાપણાના રોગને તે... આમંત્રણ આપી દીધું. આ જન્મમાં નહિતર કોઇ જન્મમાં પણ એ રોગના ભયંકર હુમલા તારી પર થઈ જશે. ભલા...સાવધ થા...
મનક ! તું તીર્થંકર પરમાત્માના સાધુ, તને પ્રથમથી જ ઔદયિકભાવ, ક્ષયાપશમભાવ, ક્ષાયિકભાવ, પારિણામિકભાવ સમજાવવામાં આવેલા છે. ક્ષયેાપશમભાવ એટલે વિચિત્ર છે. જ્યારે તેની ડુમ્નિ હશે, શુદ્ધિના પ્રકર્ષ હશે ત્યારે છદ્મસ્થ છતાં તું શ્રુતજ્ઞાનના સહારે કંઈક અંશે કેવળજ્ઞાની સમાન જગત્ તત્ત્વને જાણી શકીશ. પ્રરૂપી શકીશ. પણ યાપમ એકદમ સામાન્ય થઈ જશે ત્યારે તારી જાતને પણ ઓળખી શકીશ નહિ. તારા નામને પણ સાંભળી શકીશ નહિ, કદાચ રાગની ઘેરી અસર મગજ પર નહિ થઇ હોય તે સમજી બધું શકીશ પણ એક અક્ષર બાલવાની શક્તિ તારી પાસે નહિ હોય.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૧
કહેવાય છે કોઈ બંગલાના એક લેખક હતા. જેને પાતાનાં પુસ્તકના સાહિત્ય અકાદમીના એવાર્ડ મળ્યા છે. એવાર્ડ કંઈક બાર વર્ષે મળ્યો. શહેરના અનેક વિદ્વાન તેનું સન્માન કરવા આવ્યા. ત્યારે ખબર મળ્યા. બાર વર્ષથી તે સાહિત્યકાર સૂનમૂન છે. અનંત આકાઅને તાકતાં એક જ જગ્યાએ બેસી રહે છે. કેવી ભયંકર છે ક્ષયાપશમની વિચિત્રતા...આજના જ્ઞાની આવતી કાલના દયાને પાત્ર,
ભાષા શાસ્ત્રના નિષ્ણાત, જ્ઞાનવિજ્ઞાનના પારગામી ચૌદપૂવી પણ જો તાતડાય. તેની પણ વાણી અવરુદ્ધ થાય શબ્દ વચન લિંગ કાળ વિભકિતના વિપર્યાસ થાય તે પણ ઉપહાસ ન કરાય, મશ્કરી
ન કરાય.
કોઈની ભૂલ કાઢવી તેમાં કરૂણાભાવ છે. પણ કોઈની ભૂલ ઉપર ઉપહાસ કરવા તે ક્રૂરભાવ છે. ભૂલ સુધારવામાં જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા. કોઇની ભૂલ ઉપર મજાક કરવામાં અજ્ઞાન અને મેહને
આવકાર.
પ્રભા ! અમે અજ્ઞાની, ઘણીવાર ઉપહાસ કર્યા. અમારી ભૂલ પર નહિ. બીજાની ભૂલ પર તેમાં પણ તોતડા બાબડા બહેરા મુંગાની ખૂબ મજાક કરી કોઈ વિદ્રાન કોઈ જ્ઞાનીના વ્યાખ્યાનમાં ભાષા ફ્રક થયે બસ પછી તે કેટલાયે દિવસ સુધી તેની પટ્ટી ઉતાર્યા કરી પણ આજે ઉપહાસ કરીએ છીએ. અમારા અજ્ઞાન પર રે પામર ' કોઈની મશ્કરી તા થઈ કે નહિ પણ તારા જ્ઞાન અને ચારિત્રના ઉપહાસ દારા તે સુર પરિહાસ કર્યા. મહાત્મા મનફના જેવા ઔદાસીન્ય ભાવ અમને પણ આપે. અમને પણ તારા .ઉદ્ધારા ગુરુદેવ ! અમે ઉપેક્ષા યોગ્ય નથી. આપની કરૂણાના પાત્ર બનાવે.
76
Page #166
--------------------------------------------------------------------------
________________
૨૮. ગુરુષ્પસાયાભિમુહે રમેજજા અને
ધનને અભિલાવી ધનિકની સેવામાં તત્પર રહે. વિદ્યાનો અભિલાષી વિદાનની સેવામાં સ્થિર બને. મોક્ષને અભિલાષી ગુરુ સેવામાં તત્પર બને.
આ ત્યાગ પ્રધાન ભારતીય સંસ્કૃતિ છે. રાજા મહારાજા પણ વિદ્યા મેળવવા માટે ગુરુને પ્રસન્ન કરે ભારતીય જ્ઞાન ધનથી ના મળે. જ્ઞાન સત્તાથી ના મળે જ્ઞાન તે ગુરુની કૃપાથી જ મળે.
પણ એક સત્ય ના વિસરત. આ સંસ્કૃતિમાં આ શાસનમાં ગુરુદેવો ક્યારે પણ સત્તાની શેહમાં તણાયા નથી. સંપત્તિના એમને કોઈ મૂલ્ય નથી. ખુદના દેહની માયા નથી એટલે સેવા શુઝૂંપાની અભિલાષા નથી. પાત્ર જુએ તો હૈયાનાં હીર આપી દે. ખુદનો પુત્ર હોય પણ અપાત્ર દેખે તે તેને પણ જ્ઞાન ના આપે..
ગુરુજને નિરાળા છે....નિરાભિમાની છે.. નિ:સ્પૃહી છે. ફકત તેમના હંયામાં શાસન કાજે સુયોગ્ય આત્માની ઝંખના હોય છે. ગુરુ સુયોગ્ય આત્માને જુએ એટલે સુયોગ્ય શિષ્યને કલ્પનાથી પણ અધિક જ્ઞાન આપી દે. પણ ગુરુ જુએ જ્ઞાન બાદ તેનામાં શું આવ્યું? ગંભીરતા . પ્રૌઢતા.... ઉદારતા. અકુતૂહલવૃત્તિ.... સમભાવ આ ગુણ ન જૂએ તે વિદ્યાના દાન બંધ. જ્ઞાન વગર મોક્ષ નહિ.. ગુરુ કૃપા વગર જ્ઞાન નહિ... મુમુક્ષુ !
મોક્ષની અભિલાષાએ માતા પિતા છોડ્યાં... સમસ્ત સંસારને ' લાન મારી. ત્યાગના કંટક ભર્યા માર્ગે ચાલ્યો. કંચન અને કામિની
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૩
છોડ્યા. પણ હવે કીર્તિની આશા, નામની લાલસા તારા મનમાં ઉધમાત મચાવે છે. પ્રભુના શાસનમાં તપ, ત્યાગ અને ધ્યાન કરવાના. તે તદ્દન વાત સાચી છે.- બરાબર છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ ચાલવાનુ તે વાત પણ બરાબર. ગુરુની નિશ્રા જોઈએ તે પણ બરાબર... પણ... જીંદગીભર નાના મોટા પ્રત્યેક કાર્યમાં ગુરુની મહેરબાની.. ગુરુની કૃપાનો જ વિચાર કર્યા કરવાનો?
અમારી પણ ઉમર વધે છે તેમ અનુભવ પણ વધ્યો. હવે તો થોડી વિચારવાની શક્તિ આવે જીદગીભર કોઈ નિર્ણય ન કરીએ તો અમારી નિર્ણયશકિત પણ મુરઝાઈ જાય ને? ગુરુએ અમને શાસ્ત્રો ભણાવ્યા છે. કોઈ પ્રશ્ન–સમસ્યા આવશે તે જોઈ લઈશું. છતાં ય નહિ સમજાય તો ગુરુને પૂછી લઈશું. ગુરુ કંઇ ઓછા રીસાળ છે કે અમને સહાયક નહીં બને ! પણ જીદગીભર ગુરુકૃપા તરફ તાકળ્યા કરવું એ તે કેવી રીતે થાય?
એમને યુગ અલગ.. અમારો યુગ અલગ એમની બુદ્ધિ અલગ. અમારી બુદ્ધિ અલગએમની સ્મૃતિ અલગ . અમારી સ્મૃતિ અલગ...
એમની શિધ્યસંતતિ અલગ પ્રકારની... અમારી શિષ્યસંતતિ અલગ પ્રકારની
એમના ભક્તો અલગ પ્રકારનાં અમારા ભક્તો અલગ પ્રકારના..
દરેક બાબતમાં અમે જો તેમનું અનુકરણ કરીએ તો અમે નામશેપ ન થઈ જઈએ?
ગુરુજીનું પુણ્ય ક્યાં? અને અમારું પુણ્ય ક્યાં?
અમે અમારા પુણ્ય મુજબ અમારું જીવન ગોઠવીએ...ગુરુની કૃપા જોઈએ.એ વાત સાચી પણ જીંદગીભર ગુરુકૃપા તરફ જ જેવું એ કેમ બને? '
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨૪
- અરે સાધક આત્મા !
આવા તો તારા એક નહિ એકોતેર પ્રશ્ન હોઈ શકે ! એક નહિ તારી પણ લાખો સમસ્યા હોઈ શકે! પણ... એકવાર તે સાચો જવાબ આપ. સાચે જ તારે મોક્ષ જોઇએ છે? શાશ્વત સુખ જોઇએ છે? તે ભલા સાંભળ...
મોક્ષ ગુરુકૃપા વગર ના મળે તારી પાસે તારા પ્રશ્ન છે તો હવે તું શાંતિથી ગુરુકૃપાના મીઠાફળને પણ વિચાર...
ગુરુકૃપા દ્વારા બુદ્ધિ જ નહિ, નિર્મળ બુદ્ધિ વધે છે. ગુરુકૃપા દ્વારા સ્મૃતિ જ નહિ સાથે સ્વાધ્યાય શક્તિ વધે છે. ગુરુકૃપા દ્વારા જડની રુચિ ઘટે છે તન્વરુચિ પ્રગટે છે. ગુરુકૃપા દારા રાગીની મમતા ઘટે છે. વીતરાગની મમતા જાગે છે. ગુરુકૃપા દ્રારા અવિવેક નષ્ટ થાય છે. વિવેક પ્રગટે છે. ગુરુકૃપા દ્વારા મિથ્યાત્વ નષ્ટ થાય છે. સમ્યકત્વ પ્રગટે છે. ગુરુકૃપા દ્વારા અજ્ઞાન ભાગે છે. જ્ઞાન લાધે છે. ગુરુકૃપા દ્વારા સંસાર અકારો લાગે છે. સંયમ પ્યારો લાગે છે.
ગુરુકૃપા દ્રારા પ્રમાભાવ નષ્ટ થાય છે. અપ્રમત્તભાવ પેદા થાય છે.
ગુરુકૃપા દારા દુર્ભાગ્યનામકર્મ દૂર થાય છે. સૌભાગ્યનામ કર્મ પેદા થાય છે.
ગુરુકૃપા દ્વારા પુણ્ય પ્રબલ થાય છે. સર્વ સાનુકુળ સંજોગો પ્રદક્ષિણા દે છે .
ગુરુકૃપા દ્વારા યશકીર્તિનામકર્મ ઉદયમાં આવે છે અને સમપિતા ભકતો મળે છે. * ગુરુકૃપા દ્રારા આયનામ કર્મ પેદા થાય છે. સુવિનીત શિષ્યો મળે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ગુરુકૃપા દ્વારા પરાઘાત નામકર્મપેદા થાય છે..અને તે શાસનપ્રભાવનમાંથી સહાયક બને છે.
ગુરુકૃપા દ્વારા આત્મગપક બનાય છે અને... આત્મોન્નતિની ઝંખના જાગે છે. ગુરુકૃપા દ્વારા સાધનામાં સફળ થવાય છે અને સિદ્ધિ મળે છે.
ગુરુકૃપાની ચાહના પ્રશસ્ત ચારિત્ર મોહનીય કર્મના પશમની સહાયથી થાય છે. ગુરુકૃપાની પ્રાપ્તિ થતાં પ્રશસ્ત ચારિત્ર મેહનીય કર્મના પશમ સાથે સૌભાગ્યનામકર્મનો ઉદય પ્રાપ્ત થાય છે. ગુરુકૃપાની પ્રાપ્તિમાં આત્મિકયોગ્યતા સાથે પુણ્યનો પણ સાથ જોઈએ
જ્યારે ગુરુકૃપાની તત્પરતામાં આત્મિક યોગ્યતાની જરૂર છે. સાધક તે પુરૂષાથી છે. પુરૂષાર્થથી હારે પણ નહિ..થાક પણ નહિ.
આ દુનિયામાં કોઈ વિદ્યા કોઈ મંત્ર કોઈ સિદ્ધિ એવી નથી કે જે ગુરુકૃપા દ્વારા ના મળે...
આધ્યાત્મિક દુનિયાનું ગણિત અલગ છે. ત્યાં તે ગુરુકૃપાની ઝંખના ન જાગી ત્યાં સુધી માયાવી...કપટી..
આધ્યાત્મિક દુનિયાનો એકડો ગુરુકૃપાથી જ પ્રારંભ થાય.
ગુરુકૃપાની ઝંખના એટલે... વીતરાગને સમર્પિત, શાસનકાજે સર્વસ્વ સમપી ચૂકેલ શાંત-મહાશાંત... દીર્ઘ સંયમી મહાજ્ઞાની... આધ્યાત્મિક મહાસાધક મહાત્માના ચરણે વિનંતિ...
આપ સમસ્ત વિશ્વના તન મનના તાપ હરે તેવા કલ્પવૃક્ષ છે અમે કલ્પવૃક્ષના બની શકીએ..પણ કલ્પવૃક્ષની છાયાના પિપાસુ મુસાફર બની શકીએ. આપ કલ્પવૃક્ષ છે તેથી આપની છાયામાં જે સંકલ્પ કરીશું તે સિદ્ધ થશે. સફળ થશે અમે પણ મેક્ષના અભિલાગી છીએ. આપ તેના આમ્નાય વિદ્દ છો. સફળ મંત્રવિદ્રના સાંનિધ્યમાં સાધના વગર મંત્ર સફળ થાય તેમ આપના સાંનિધ્યમાં સહજ અનાયાસે મોક્ષ પ્રાપ્ત થાય...
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૬
મારા માન કષાયને કાબૂમાં લાવીશ...માન કાબૂમાં આવશે... -નમ્રતા નિત્ય સહચરી થરો. પછી આપની કૃપા જ..મારી ઈચ્છા .. ઝખના .એપણા... અભિલાષા બનશે. કબૂલાત કરું છું કંઈક ભૂલ થઈ હોય તે અહંના કારણે હવે હું “અહ” અને “મમ” કારનું વિસર્જન કરીશ. ચાતક જે આતુરતાથી મેઘને જૂએ તેના કરતાં અનેક ગુણી અભિલાષાએ ગુરુકૃપાને ઝંખીશ. સમજાય છે ગુરુકૃપા આગળ સમગ્ર વિશ્વની સંપત્તિ તુચ્છ છે.
ગુરૂદેવ ! તાકાત આપે. સારા છે વિશ્વની અભિલાષાને તિરરકારવાની.
ગુરૂકૃપાના ચાહક એક શિષ્યને ગુરૂદેવ આચાર્યપદ” અર્પણ કરી રહ્યા હતાં. ક્રિયા પ્રારંભાઈ સભા શિષ્યને નિહાળી રહી હતી.
અને શિષ્ય ગુરુદેવને નિહાળી રહ્યા હતાં. ગુરૂદેવ ભાવિને નિહાળી રહ્યા હતાં. ગુરૂદેવના મુખની રેખા તંગ થવા લાગી....કાનની બૂટ લાલ થઈ ગઈ... ખુલ્લી મુઠી બંધ થવા લાગી. જાણે...અજાણે હોઠ ફિફડવા લાગ્યા. શિષ્યથી આ સહન ન થયુ. શિષ્ય બાળકની જેમ દેડયા ગુરૂચરણમાં ઝુકયા આંસુથી ગુરૂના ચરણ પ્રક્ષાલ્યા .
ગુરુદેવમારે પદ ના જોઈએ. મને આપની કૃપા જોઇએ. જીતીને મારે હારવું નથી...બસ આપના ચરણોપાસકપણું મારે મન સર્વોત્તમ છે.
ગુરૂદેવ ! ગુરૂદેવ ! આપ આ બાળક પર નારાજ કેમ? વત્સ! તારું પુણ્ય પ્રબળ છે! ગુરૂદેવ ! ગુરૂદેવ ! ઓ મારા ગુરૂદેવ !
એવું ના બોલો. મને ના રડાવો પુણ્ય મારૂં' પણ, કૃપા તો આપની જ ને. ?
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ગુરૂદેવ ! ગુરૂદેવ !
આપતે તારક છે...રક્ષક છો .રક્ષા કરો ભવભવથી...મને આપો જીંદગીભરના છ વિગઈના ત્યાંગને નિયમ ગુરૂ હારી ગયા.આપ જીતી ગયા..મને આપો આપની અનુપમ ભાવના..
પૂ. શäભવસૂરિ મહારાજે બાલમુનિ મનકમાં નાની ઉમરમાં મેક્ષની અભિલાષા પેદા કરી. અને ક્ષાભિલાષને પૂર્ણ કરવા ગુરૂકૃપા સન્મુખ કરી દીધા....અમને શક્તિ આપો.
સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જે દિશામાં ફરે. જે દિશામાં સૂર્ય જાય તિમ ફરે, તેમ અમે પણ તેની જેમ ગુરૂકૃપા પ્રસન્નતા જે રસ્તે મળે નેને અનુસરીએ..એવા વરદાન આપો.
ગુરૂના વરદાન શિષ્યના અરમાનને સફળ કરશે.
A
-
Page #172
--------------------------------------------------------------------------
________________
ર૯. અણુ તનાવગઓ વિ સન્તો.
જગતમાં અજ્ઞાની મર્યાદાને લેપ કરે, પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ તુચ્છવૃત્તિવાળો કરે,
પણ સાચો જ્ઞની કયારે પણ મર્યાદાને લપ ના કરે... પૂજ્યની પૂજાન વ્યતિક્રમ ના કરે.. તુરછવૃત્તિતા ના કરે ..
અજ્ઞાની, અલ્પજ્ઞાની, મૂર્ખ બિંદુની પ્રાપ્તિમાં સિંધુની પ્રાપ્તિ સમજી લે... અને માને હું કંઇક છું, ત્યારે જ્ઞાનીને જેમ જ્ઞાન પ્રાપ્ત - થાય તેમ નમ્ર – વિનમ શાંત બને. ગુરચરણનો ઉપાસક બને. તેને થાય ગુરૂકૃપા પ્રાપ્ત ન થઈ હોત તો આ રહસ્ય કયાંથી પ્રાપ્ત થાત. સાચે ગુરૂએ મારા પર કૃપા કરી તે જ્ઞાન મલ્યું, પણ જો જ્ઞાન પ્રાપ્ત થયા પછી અતિમાન આવે તે કહેવું પડે – આ તો દવાથી દર્દ વધ્યું. જ્ઞાન તો સર્વમદહર છે. ....... જ્ઞાન મેળવીને માન પછી કોઈ દવાથી તેનું દર્દ દૂર થાય નહિ, અભિમાન એ તો ભયંકર રોગ.
અભિમાનને રોગ ગુણીસેવાના અભાવે થાય છે. અભિમાનને રોગ પૂજોની ભકિતના અભાવે થાય છે.
મનક! તારે ગુરૂ સેવાથી ધન્ય બનવાનું, ગુરૂદેવની ભક્તિથી તારે આત્મિક શકિતની અભિવૃદ્ધિ કરવાની, પણ તારો પ્રશ્ન રહેશે ભક્તિ કરું પણ તેની મર્યાદા તો હોવી જોઈએ ને?
બધા કાર્યમાં સમયની મર્યાદા પણ ભકિતમાં સમયની મર્યાદા નહિ ... કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પણ ભકિત છોડવાની નહિ. “અખંતનાણાવગઓ વિ સો” ભક્તિ જ્ઞાન મેળવવા કરવાની પણ જ્ઞાન મળી જાય એટલે ભકિત છોડી નહિ દેવાની. કારણ તું ગુરૂપદ ભકત—ગુરૂને
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સેવક, હવે ભકિત તે તારું વ્યસન બની ગયું, ભક્તિ વગર તને ચેન ના પડે. ભકિતથી કંઇ પ્રાપ્તિની પણ ઝંખના ચાલી ગઈ.
ગુરૂપદ ભકિત નું નિરીહ બનીને કર. નિસ્પૃહ બનીને કર, ફક્ત પૂજ્ય છે, ઉપાસ્ય છે, આરાધ્ય છે--હું સેવક છું, ભક્ત છું, માટે ભક્તિ કરું છું.
જે ગુરૂકૃપા દ્રારા કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે ગુરૂની ભકિત કેવલશાની બન્યા બાદ પણ કરવાની તે મનક વિચાર, આપણે ગુરૂભક્તિ કેવી રીતે કરવાની? કોના માટે કરવાની? આ ભાવો વિચારવાની જરૂર છે.
ગુરૂની ભકિત આપણામાં નમ્રના પેદા કરવા, મહાવ્રતની શુદ્ધિ કરવા, આત્માની ઉન્નતિ કરવા, ચારિત્રધારી અનુમોદના કરવા, આશાનાદનીય કર્મ હટાવવા, શાસનસેવક બનવા, શાસનરક્ષક બનવા, શાસનપતિ બનવા કરવાની છે.
બોલ તું તારી પ્રગતિને–તારી પ્રતિષ્ઠાને–તારી શાશ્વત કીતિને ઝંખે છે તે આ ભાવોથી ભક્તિ કરવાની.
જ્યાં પોતાની કંઈક પ્રાપ્તિ માટે સાધના થતી હોય ત્યાં દિલની ઉર્મિ કેવી ઉછળે?
જગનમાં બધા શાસ્ત્રો બધાને શીખવા પડે પણ માતાને વાત્સલ્યના પાન કેવી રીતે કરાવવા તે શાસ્ત્ર શીખવા જવા પડે? માને પણ જો વાત્સલ્યશાસ્ત્ર ભણવું પડે તો તે સગી મા નહિ ... સાવકી મા. મા એટલે જ વાત્સલ્ય શાસ્ત્ર તેમ શિષ્ય એટલે જીવંત ભક્તિયોગ. તેને વળી ભક્તિનું શાસ્ત્ર ભણવા જવું પડે? ગુરૂની પાસે રહી ગુરૂનું જ્ઞાન મેળવી તેમની ઈચ્છા–આશા–અભિલાષા–અભિપ્રાય સમજી ગયેલ શિષ્ય ગુરૂની આંતરિક વૃત્તિને જાણે તો ગુરૂની શારીરિક પ્રકૃતિ ના જાણે એ કેમ બને?
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અમારા પૂ. ગુરૂદેવ પાસે જ્યારે ગુરૂદેવની વાત નીકળે ત્યારે આંખોમાં અશ્રુ સાથે અંજલિ જોડી નત મરતકે ગુરૂદેવ બોલે ભાઈ ! મારા તો એવા સદ્દભાગ્ય કે મને તીર્થકર સદૃશ ગુરૂ મહારાજ મલ્યા હતા. તેમના હૃદયના એક ખૂણામાં સ્વાર્થ નહિ, માયા નહિ. તેથી જ ગુરૂદેવની જેવી આંતરિક પ્રકૃતિ તેવી બાહ્ય પ્રકૃતિ. આહાર–નિહાર બધું નિયમિત દરેકમાં સાત્ત્વિકવૃત્તિના દર્શન થાય. પૂ. ગુરૂદેવ જ્યારે
જ્યારે તારની વાત કરે ત્યારે લાગે સામે પૂ. શ્રી ગુરૂદેવશજ દેખાય છે અને બેલી રહ્યાં છે.
સાચા ગુરૂભકતને મન ગુરૂના દેહનો વિયોગ સામાન્ય ચીજ છે, પણ ગુર્વાજ્ઞા દ્રારા ગુરૂભક્તિ સદૈવ કરણીય છે.
સાચો શિધ્ય ગુરૂભક્તિ દેહભકિતમાં સીમિત ના કરે. પણ આજ્ઞાપાલન રૂપ ભક્તિ દારા ગુરૂભક્તિને અત્યંત વિસ્તૃત કરે. તેનું ગુરૂભક્તિનું ક્ષેત્ર વિશાળ અને ભક્તિના માર્ગે વિવિધ બને.
સાચા શિષ્યને ખુદના નિષ્કલંક ચારિત્ર પાલનમાં પણ ગુરૂભક્તિના દર્શન થાય. સાચા શિષ્યને સુપાત્રમાં પણ વાત્સલ્યવહાવતા ગુરૂભક્તિનાં દર્શન થાય.
કોઈ કહે આ શુ? સાચો શિષ્ય કહે ભાઈ હું તો રોઝ જેવો હતો–કપાયો મારા સંયમને દુષિત કરતાં પણ ગુરૂદેવના વાત્સલ્ય મને સાધુ બનાવ્યો. આ આત્મા પણ ધન્ય બનશે. સાચા શિષ્યને પ્રત્યેક સફળતામાં ગુરૂભક્તિના ફળ દેખાય. તે શિષ્ય શું જ્ઞાની બને, વિદ્વાન બને, વ્યાખ્યાનકાર બને, ગ્રંથકાર બને–વાદી બને શાસન પ્રભાવક બને તો ગુરૂનીભક્તિ ભૂલે? ના..ના. જેમ જેમ વ્યક્તિત્વ વિકાસ પામે તેમ તેમ કપાયો અલ્પ થાય. સદ્દગુણોની અભિવૃદ્ધિ થાય. સદ્દગુણો સત્સંસર્ગમાં રાખે કે અસત્સંસર્ગમાં? સગુણો જ્ઞાનીની ઉપાસના કરાવે કે અજ્ઞાનીની?
અજ્ઞાનના કારણે આશય ના સમજાય... અજ્ઞાનના કારણે આશાતના થઈ જાય. પણ જ્ઞાન જેમ અભિવૃદ્ધિ પામે તેમ સૌના આશય
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૧
અભિપ્રાય સમજવાની શક્તિ આવે, તે હિતકારી–ઉધ્ધારક-તારક ગુરૂદેવને અભિપ્રાય કેટલો સમજાય? જ્ઞાન ગુરૂદેવના હૃદયના દર્શન કરાવે તેથી જેમ જ્ઞાન વધે તેમ ગુરૂ સેવા ગુરૂભકિતની અભિવૃદ્ધિ થાય.
* જો જ્ઞાન પ્રાપ્ત થયા બાદ ગુરૂભકિત ઘટે તો સમજવું જ્ઞાન નહિ પણ ભળતું જ કંઈક મેળવ્યું
આર્યા મૃગાવતી ચંદનબાળાએ ઉપાલંભ આપ્યો. આર્યા મૃગાવતીએ ગુરૂના ઉપાલંભને સિદ્ધાર્શલ આરોહણની તળેટી બનાવી અને કેવલજ્ઞાની બન્યા. પણ ગુરૂ સાનિધ્ય–ગુરૂ સેવા ના છોડયા. નિદ્રાધીન ચંદનબાલાના દેહની ભકિતમાં કેવલજ્ઞાની શિષ્યા રત રહ્યા. કેવલજ્ઞાની પણ ગુરૂના દેહની ભક્તિ ના ચૂકે. ઘનઘોર રાત્રિમાં સાવ આવ્યો. અનંતજ્ઞાની શિષ્યાએ નારકના હાથને સર્પથી દૂર કર્યો. શા માટે? આ મારા તારક હતા, ઉદ્ધારક હતા–આ ગુરૂના ઉપાલંભે મને કેવલજ્ઞાન આપ્યું.
લોકોતર જ્ઞાનીની વ્યવહાર પણ સર્વશ્રેષ્ઠ હોય.
આપણા જેવાનું ચારિત્ર જહાજ અવિનય–ઉદ્ધતાઈ–કપાયની ભંવરીમાં કયાંય અથડાઈ ના જાય તે માટે મહાપુરૂષોના જીવન વ્યવહાર દીવાદાંડી સમાન હોય છે.
અનંતજ્ઞાનીને હવે કોઈ પ્રાપ્તિની ઝંખના નથી, કોઈ અવગુણ દૂર કરવાના નથી. છતાં ગુરૂપદની ભક્તિ ..જેમ નદીમાં કંકર નાંખો, પ્રથમ તરંગ તમારા કંકરથી પણ પછી એક તરંગમાથી બીજા નર ગ સહસા–ભક્તિ કેવલજ્ઞાન મેળવ્યું છે એટલે કેવલજ્ઞાન બાદ પણ સહજ સ્વભાવથી ભક્તિનું આચરણ થઈ જાય છે.
મનક! ભક્તિ જ્યારે તારો સ્વભાવ બની જશે ત્યારે તને ગુરૂ સાથે અભેદભાવ સિદ્ધ થઈ જશે. ભક્તિ કાલોકપ્રકાશી જ્ઞાનની સ્વીચ છે,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ભક્ત અને ભગવાન અલગ એ દેહભાવની દષ્ટિએ... શિષ્ય અને ગુરૂ અલગ એ શારીરિક દષ્ટિએ.
બાકી સાચી ભકિત દારા શિષ્ય ગુરૂના આધ્યાત્મિક સ એટલો અનુભવ કરે છે–ગુરૂના રવભાવના–જ્ઞાનના શિષ્યમાં થાય છે.
પ્રભુના શાસનમાં ગુરૂ મહામર્યાદાશીલ છે, તપસ્વીનો પા વિનય કરે છે. શાસન પ્રભાવકને પણ સંભાળી લે છે.
તે અનંતજ્ઞાની પાસે સેવા–શુશ્રુષા કરાવે? ન કરાવે શિષ્ય તો અનંતજ્ઞાની બને તે પણ સેવા ના છોડે.
બસ મનક!
ગુરુભકિત દ્વારા અનાદિના ઘાતકર્મને હટાવ. તને જ્ઞાની મને મજા નહિ આવે પણ ગુરૂભક્ત કહેવામાં અતિપ્રસન્નતા છે હું તારી પાત્રતા જોવા માંગુ છું. પાત્રતા વિકસિત કરવા ઉપદે છું. તારી પાત્રતા સહજ વિકાસ પામો.
ગુરુદેવ!
મહાત્મા મનક ગુરૂભક્ત હતા. તેથી તે પળને ય વિલા વગર આપને ચરણે સમર્પિત બન્યા અને સાધુ બની ગ્રહણ આસેવન શિક્ષા પ્રાપ્ત કરી. સાધનામાં સ્થિર બન્યા * અમે માન-સન્માનનાં ગેલમાં ન આવી જઈએ, તેવા આપે. એ વરદાન મલશે તે જે ગુરૂપદ ભકત બની શકીશું. ભક્ત બનીએ તેવા આશિષ આપે.
Page #177
--------------------------------------------------------------------------
________________
રિવરે
હાસ
ના છે.
હ્યુ
શિશ્ન .
Tild
ی
૩૦. તેસિં સિક્ખા પદ્ધતિ
આધ્યોત્મિક દુનિયામાં આગળ વધેલા શુકલધ્યાનના સહારે અંતમુહૂ તમાં કેવળજ્ઞાની બની શકે છે...પણ શ્રુતજ્ઞાન તે તેના નિયમના આધારે જ આગળ વધે છે.
અથડાય છે. જ્ઞાનના અભાવે તેથી જીવનમાં જ્ઞાનની અતિ
મનક ! આ દુનિયામાં અજ્ઞાની કારમા પાયા કરી દૌરાનુબંધ કરે છે. અગત્યતા છે. જ્ઞાનના પિપાસુ બનતાં પહેલાં એક આ સૂત્ર ગાખીલે... વિનય વગર, નમ્રતા વગર, સેવા વગર ત્રણે કાળમાં જ્ઞાન પ્રાપ્ત નહિ થાય.
પુસ્તકની માહિતી જુદી છે અને જ્ઞાન જુદ છે. પુસ્તકની માહિતી ગવ પેદા કરે છે.
જ્ઞાન પાપથી પીછેહઠ કરાવે છે.
બાલ તારે પુસ્તકના કીડા બનવું છે કે જ્ઞાની બનવું છે? સાધુ પુસ્તકના કીડા ના હોય, સાધુ જ્ઞાનને ઉપાસક હાય.
જ્ઞાનના ઉપાસકના બે અસિધારાવ્રત છે. બે અસિધારાવ્રતના કદાર પાલન વગર જ્ઞાનના દર્શીન પણ દુર્લભ ! બે અસિધારાવ્રતના પાલનદ્વારા જળથી સીંચેલા વૃક્ષ જેમ નવપલ્લવિત થાય તેમ તારૂં જ્ઞાન અનેરૂં વૃદ્ધિ પામશે ! નહિ ભણેલા શાસ્ત્રના પદાર્થો રહસ્યો એમને એમ ઉકલી જશે ! તને લાગશે આ તા ગઈકાલની વાત જેવું શાસ્ત્ર યાદ રહી ગયું છે.
મનક ! મારા મનક !
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૪
હું તારો માહી પિતા નથી, હું તારા ત્યાગી ગુરૂ છું માહી શરીરને જુએ, ખુશીને જુએ. સુકુમાલતાને જુએ.
ત્યાગી આત્માને જુએ, આત્માની ઉન્નતિને જુએ, શાશ્વત પ્રગતિને જુએ, કડવું પણ સત્ય તને સમજાવવું પડશે.
મનક ! તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ...તારૂં જ્ઞાન “દિન દાગુણા રાત ચાગુણા” ની જેમ વધવું જ જોઈએ. તારા જેવા રાંસાર ત્યાગીનું જ્ઞાન ના વર્ષ તો કોનું વધે? પણ ભલા સાધક ! બે અસિધારાવ્રતનું પાલન, આરાધન, કરવું પડશે. આ બે અસિધારા વ્રતા છે.
શુશ્રુષા અને આજ્ઞાપાલન.
કોની સેવા કરવાની ? કોની આજ્ઞા માનવાની ?
સાધક !
પહેલી ભૂલ સુધાર સેવા કરવાની નથી, પણ સેવા દ્વારા ધન્ય બનવાનું છે. આજ્ઞા માનવાની નથી. પણ મરણાંત કષ્ટ આવે તે પણ જીવ કરતાંય ઝાઝેરા જતન કરી પાલન કરવાની છે. જ્યાં સેવા કરી એવું થાય છે. ત્યાં ઊંડે ઊંડે એવુ થાય છે કે હું સહાયક થયા. કંઈ નહિ આપણે પણ ઋણ ફેડી દીધુ. ગુરૂએ જ્ઞાન આપ્યું. આપણે સેવા કરી. બન્ને પાસા સમાન થઈ ગયા.
જ્ઞાન બાદ સેવા એ સંસારીની પદ્ધતિ સેવા બાદ જ્ઞાન એ સાધુની સાધના જ્ઞાન એપ્યુ તેનું માનવું એ દુનિયાદારી આજ્ઞાપાલન કરીને જ્ઞાન મેળવાય તે અધ્યાત્મિકતા
સેવાના મર્મને સમજ, સેવા એટલે સહાય નથી, મદદ નથી પણ જ્ઞાની ગુરૂ સાથે અભેદ સાધવાની અનેાખી પધ્ધતિ છે. જે સેવા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૫૧
કરે તે ગુરૂની છાયા બનીને રહે. તેથી સેવક પર ગુરૂના દિવ્ય પરમાણું ફેલાય.
જે સેવા કરે તે ખુદની અનુકુળના ભૂલી જાય. જેની સેવા કરવાની તેની અનુકુળતા પ્રતિકુળતામાં આપણા આત્માને સીમિત કરી દેવાનો, સેવકને બહુધા મૌનવ્રત હોય એટલે શાંત સ્વસ્થ ચિત્તે સદૈવ ગુરૂની વાણી સંભળાય, ગુરૂના વ્યવહારમાં, વાતમાં, વર્તનમાં, સદા હિત ભર્યા હોય તેવું જોવા મળે. સેવકનું નુચ્છ નામ પણ ઘડી ઘડી ગુરૂ મુખે ચઢી ગુરૂની પવિત્રતા દ્રારા મંત્ર તુલ્ય બની જાય.
જ્યારે સેવકે ગુરૂની પ્રતિકૂળતા દૂર કરવા પ્રયત્ન કર્યો. સેવકે ગુરુની અનુકુળતા પ્રાપ્તિ અંગે પ્રયત્ન કર્યો. સેવકે ગુરૂની અપ્રસન્નના નિવારવા પ્રયત્ન કર્યો. ' સેવકે ગુરૂની પ્રસન્નતા મેળવવા પ્રયત્ન કર્યો. ત્યારે
ગુરૂદેવે અનંતના તાગ માપતા હૈયામાં સંગ્રહી રાખેલ જ્ઞાનની તિજોરીની ચાવી –ગુરૂકૃપા સેવકના હાથમાં આપી દીધી. જ્ઞાન દ્વારા શિષ્ય પ્રતિકૂળતાને અનુકુળતામાં પરિવર્તન કરી શકે છે. જ્ઞાન દારા શિષ્ય અપ્રસન્નતામાં પરિવર્તન કરી શકે છે. ગુરૂકૃપા દ્વારા મેળવેલ જ્ઞાન એક અમોધ ઔષધિ છે. દુ ખ, શેક, આકંદન, અણગમો તેની પાસે આવી શકતા નથી.
મનક જ્ઞાન મેળવવું છે. તો સેવાનું અસિધારાવ્રત સ્વીકારસ્થળ, સમય, કાર્ય અને ઈચ્છાની મર્યાદા કરી તો કૃપામાં મર્યાદા થઇ જશે. કૃપામાં મર્યાદા થશે તે, જ્ઞાનમાં મર્યાદા થશે.
૨૦૦૦ શિષ્યના ગુરૂદેવ ચિંતિત છે. શરીર વૃદ્ધત્વના આરે છે
~
-
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઊભું છે. પટનાયક કોને સ્થાપવા ગુરૂ સૂરિમંત્રની સાધનામાં લીન બન્યાં. અધિષ્ઠાયક દેવે સૂચન કર્યું. પ્રાત:કાળે ૨૦૦૦ સાધુના ગચ્છનાયકના દર્શન માટે આતુર છે. ત્યારે ગુરૂદેવ એક પાણી ભરી રહેલ શિષ્ય પર ગચ્છનાયકને વાસક્ષેપ કરે છે. સૌ નતમસ્તક બની ગયા, ગુરૂ કહે સેવા દ્વારા ધન્ય બની ગયો. શિષ્ય કહે આપની કૃપાએ વામને વિરાટ બનાવ્યો. હવે એ પદની જવાબદારી ઉઠાવવાની શક્તિ આપે. મારે મન સેવાથી અધિક આ પદ નથી.
સેવક ત્યારે જ સર્વોત્કૃષ્ટ બને સેવાના બદલામાં કંઈ ઝંખના ન કરે. સેવા ત્યારે મૂલ્યવાન કહેવાય સેવાથી અધિક જગતમાં કાંઈ ના લાગે. સેવામાં જે લયલીન બને છે તેનું જ્ઞાન તેની શિક્ષા પ્રતિદિન વૃદ્ધિ પામે છે.
મનક
સેવા તો પગથિયા વિનાનું સીધા પહાડનું ચઢાણ છે. આજ્ઞાપાલન ચીકણા પહાડ પર ગોળ ગોળ ચઢવાનું છે,
સેવામાં હું નહિ બોલે પણ તારી સેવા – ભકિત તે બોલશે. આજ્ઞાપાલનથી કયારેક ગુરૂને દૂર રહેવાનું પણ આવશે. દૂર રહી કરેલ આજ્ઞાપાલનમાં કયારેક અણસમજુતી પણ પેદા થશે. કયારેક તેની કઠીનતા, કઠોરતા, ભયંકરતા નહિ પણ સમજાય. તેથી રોજ ગુનો નવા આદેશ કરશે, ત્યારે મનમાં સમરાંગણ નહિ પેદા થાયને ! ગુરૂ તે હુકમ કરે છે. તેમને ક્યાંથી કઠીનતાની ખબર હોય જો આ ઠંદો જીતીશ, તો જ આજ્ઞાપાલનમાં વિજયી બનીશ. યુદ્ધ ચઢેલા ક્ષત્રિયને પ્રિયતમાનું મુખ યાદ આવે તો તલવાર તે ચાલે પણ હાથ ઢીલો પડે. જ્ય પરાજયમાં ફેલાય, તેમ ગુરુનો આદેશ શેઠશાહીને હુકમ લાગશે તો ગુરૂ આજ્ઞા પાલન છતાં પણ લાભ તને કાર્યકરને, શિષ્યત્વનો નહિ. આજ્ઞામાં એ અપેક્ષા રખાય નહિ. અમુક સમયે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૭
કહે, અમુક રીતે કહે, એ બધી સોદાબાજી લેણા દેણીના સંબંધ. આજ્ઞાપાલન એટલે સંપૂર્ણ સ્વીકાર. સ્વીકાર બાદ કાર્ય તત્પરતા.
તેથી જ કહ્યું જ્ઞાન મેળવવા બે અસિધારવ્રત પાળવા પડશે. હવે તારો પ્રશ્ન હતો. કોની સેવા કરવાની? કોની આજ્ઞા પાલવાની? તેનો જવાબ સાંભળ...
આચાર્ય ભગવંતની – ઉપાધ્યાય ભગવંતની મને ખબર છે આ જવાબથી ખુશ થઈ જવાનો, તારું મોહી હૃદય કહે છે સમુદાયમાં એક આચાર્ય, એક ઉપાધ્યાય – શિષ્ય અનેક સૌને કયાં સેવા મળવાની? સૌને આજ્ઞા કયાંથી કરવાના? આપણી આ ભાવના પૂ. હરિભદ્રસૂરિ મહારાજ જાણે છે. તેથી કહે છે.
આચાર્યને અર્થ બોલ...
આચાર્ય એટલે સૂત્રાર્થના જાણકાર અને ગુરૂ પ્રદત્ત. પદાધિકારી ના...ભાઈ...ના...આટલો સીમિત અર્થ નથી કરવાને.
સૂત્ર અને અર્થ બંનેના જાણકાર તે આચાર્ય. સૂત્ર પ્રદાતા તે ઉપાધ્યાય.
ગુરૂએ પદ ઉપર સ્થાપ્યા કે નહિ પણ જેટલા જેટને સુત્રાર્થના જાણકાર તે આચાર્ય ખૂબ દીર્ધ વિચાર કર – સૂત્રનું તને જ્ઞાન આપ્યું કે કોઈને પણ જ્ઞાન આપ્યું છે ઉપાધ્યાય.
સૂત્ર અર્થરૂપ જ્ઞાનની પરંપરા દ્વારા જ શાસનની સ્થિરતા. શાસનનું અસ્તિત્વ એટલે શાસનના અસ્તિત્વ અંગે જેણે સૂત્રઅર્થના પ્રદાન કર્યા તે આચાર્ય ઉપાધ્યાય – આવા જ્ઞાનની સેવા આજ્ઞાપાલન જે કરે છે તેની શિક્ષા ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા બંને જલથી સી ચેલા વૃક્ષની જેમ નવપલ્લતિત થાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સેવા અને આજ્ઞાપાલન દાર નું જ્ઞાનમાં પણ પારગામી બર્ન અને ક્રિયામાં પણ પારગામી બનીશ. સિદ્ધિની આકાંક્ષા તારે ના કરવાની સિદ્ધિઓ તારા ચરણે આળોટશે. પ્રસિદ્ધિ માટે ફાંફા ની મારવા પડે. પ્રકૃષ્ટ સિદ્ધિ શુદ્ધાત્મ દશા સહજ પ્રગટ થશે.
નાનકડા મનક ! મહાન બનવા મહાન કાર્ય કરવું જ પડ સાધનાના માર્ગે ડગભર અંતરના આશિષ છે. અસિધારાવ્રત પાલનમાં સફળ બન.
Page #183
--------------------------------------------------------------------------
________________
૩૧. વજજ ન પુણાતિય
પs.
ભૂલનો સ્વીકાર ન કરે તે અક્ષ. ભૂલને સ્વીકાર કરે તે સુન્ન પુનઃ ભૂલ નહિ કરું તેવું કહે તે પ્રાણ અને કયારે પણ ભૂલ ન થાય તે સર્વજ્ઞ.
જ્યાં સુધી સર્વજ્ઞ થયા નથી ત્યાં સુધી કોઇ પણ વ્યકિતથી ભૂલ થાય એ સહજ છે. પણ ખુદની ભૂલનો સ્વીકાર કરવા માટે પણ આંતરિક યોગ્યતા જોઈએ.
મનક! તું શ્રવણ ર્નિગ્રંથ જ્ઞાનપુત્ર મહાવીર પ્રભુનો સાધુ... નમ્રતાના પાઠ તને ગળથુંથી મળ્યા. પ્રતિક્રમણ તારી ઉભયટંકની આવશ્યક ક્રિયા. મિચ્છામિ દુક્કડં એ તે સાધુમાત્રને જીવનમંત્ર. પણ તું શીદા મોક્ષગામી તારી પ્રગતી સૌથી શ્રેષ્ઠ....તું મારી ભૂલ થઈ છે મને માફ કરો.” એટલું જ ના કહે તારા અંતરને અવાજ અને હોં .... * “ખમેહ અવરાહ મે વજન ન પુણોતિય
મારો અપરાધ ક્ષમા કરો હવે પુન આવું નહીં થાય.આ વાત પણ નમ્ર અને સજાગ સાધક કરી શકે...પણ તું તે પ્રગતિપથને પ્રવાસી તારી રહેણી કરણી વિચારસરણી જગતના કેઈ જીવની સાથે તુલના ન પામે.
હવે પુન: એ પાપ એ અપરાધ એ ગુન્હો એ ભૂલ ફરી નહીં કરું
ભૂવને સ્વીકાર કેટલીવાર સમાજની મર્યાદાના કારણે પણ થાય છે. નહીં સ્વીકારીએ તો હજાર પંચાત ઊભી થશે. અનેકવાર સાંભ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ળવું પડશે. આના કરતાં તે એકવાર કહી દીધું કે મારી ભૂલ માફ કરો” અટલે સેકંડમાં પતી ગયું કારણ કે જિનશાસનમાં ગુરૂ જ્ઞાની અને શાસ્ત્રપ્રતિબદ્ધ હોય છે. એકવાર જેણે જે ભૂલની માફી માંગી તેની તે ભૂલ ફરી યાદ ન કરાય. ગુરૂ તે ભૂલ કરે તે શિધ્યમાં નિંધૂણતા પેદા થાય તેનું પાપ ગુરૂને લાગે, બસ સ્વીકાર માફી માંગી લીધી એટલે ગંગાન્હાયા..
ભૂલનો સ્વીકાર જેણે આત્માની શુદ્ધિમાટે કર્યો છે તેની મદશા આટલી હલકી ન હોય. આંખમાંથી ઊના આંસુ સાથે વિનંતિ કરે કે ફરી ફરી આ ભૂલ નહીં કરું. ભૂલ માફ કરો” કહેવામાં વિવશતા છે! દીનતાં છે! પુનઃ નહીં કરું' કહેવામાં પ્રાયશ્ચિત છે ! પ્રભુમાર્ગનું બહુમાન છે.
મહાનતા છે! ભૂલ થઈ ગઈ માફ કરે’ કહેવામાં નમ્રતાયુકત આત્મસંશોધન પણ
હોઈ શકે છે. પુનઃ ભૂલ નહીં કરું માફ કરો ” કહેવામાં નિર્ણયયુકત આત્મશુદ્ધિ છે. પુન: અપરાધ નહીં કરું' કહેવામાં ખૂબ તાત્પર્ય છે.
ગુરૂદેવ! અજ્ઞાની હો ભૂલ થઈ.જ્ઞાનીના સમાગમે ભૂલ સમજાઈ. ક્ષમાશીલ મહાત્માઓના પરિચયે ભૂલની ક્ષમા માંગતા શીખો. આપના ત્યાગપૂત વાતાવરણે મારામાં શ્રદ્ધા પેદા કરી. તેથી કહ્યું ફરી ભૂલ નહિં કરું મેં માફી માગી એટલે આપે મારી માફી સ્વીકારવા દ્વારા મારા ઉપર કૃપાના વૃષ્ટી કરી. આપની કરુણા યુકત નજરમાં મને અતરના આશ્વાસન મળ્યા. થયું કે હવે તો આપને કૃપા પાત્ર બન્યો. આપનાં ઉપદેશના પ્રભાવે મારા અજ્ઞાન દૂર થશે. જ્ઞાન અને અજ્ઞાનીઓનો પરિચય રહેશે. આપ જેવા નિસ્પૃહી મહાત્માની સેવા દ્વારા મારો. પણ સ્વાર્થભાવ દૂર થશે. મારામાં પણ નિરીહતા નિર્ભયતા
Page #185
--------------------------------------------------------------------------
________________
નિ:સ્વાર્થ વૃત્તિ પ્રગટ થશે તેથી ભૂલ થવાનો સંભવ નથી. સંભવને મારા ભાવિ વિજય માની આપની ઓથે બેસી કહી દીધું “ ફરી નહી કરૂં
3
હજી મારા દિલની સાચી વાત કહું આજ સુધી જે કઈ પણ એકરાર કર્યા...સ્વીકાર કર્યા હતા તે શરમના કારણે...સમાજના કારણે કારકીર્દી જમાવવાના કારણે . તેથી હૃદયમાં પાપ, અપરાધ, ગુન્હે,. અવજ્ઞા આશાતના માટે. વિરાધના માટે ઘૃણા પેદા થઈ ન હતી.
પણ...હવે આપે આરાધના અને વિરાધનાના ભેદ સમજાવ્યા... શુદ્ધિ અને અશુદ્ધિના પ્રક સમજાવ્યા ..સરળતા અને માયાના સ્વરૂપ સમજાવ્યા ત્યારે અંતરમાંથી અવાજ ઉઠ્યા . ભવ વૈદ્ય ગુરુદેવ મળ્યા છે તારા ના કરોડ રૂંવાડામાં રહેલા પાપને નિચાવી નાંખ તારા વચન દ્વારા થયેલા કૌભાંડીને રજુ કરી દે. સમસ્ત જગત્ જેનાથી અજ્ઞાત છે તેવા તારા માસિક પાપેને રજુ કરી દે. અનંતા સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખી . તારા ગુરુમાં તીથ કર પદ આરોપી ગૌતમસ્વામી જેવા સરલભાવે કહે, પ્રભુ! ગુરુ ! પાપના ફ્ળાથી થાકીને નહિ પણ - પાપવૃત્તિથી થાક્યો છું મારા શુદ્ધાત્મસ્વરૂપના દર્શનનુ ઝ ંખતા આપને કહું છુ માફ કરો...ગુરુ ! આપ તો જ્ઞાની છે ..અંતર્યાંમી છે. સહુનાં પાપ જાણા છે છતાં નથી કોઈના પ્રત્યે તિરસ્કાર...ધૃણા...અનાદર .. આપ તિરસ્કાર કરો તો પાપના જ. પણ પાપી ને તો આશ્વાસન જ આપે. આપના હૈયામાં કરૂણા હાય...અધ્યવસાય હાય . આપ કંઇ મારી મલિન વૃત્તિ જોઈને ગભરાઈ નથી જતા. .ઉભગી નથી જતાં.આપ તે સ્વયં ભૂરમણ સમુદ્ર જેવા ગંભીર છે ! નથી તે આપ હર્ષાધીન “કે નથી તે। આપ શેકાધીન... ફ્કત આપ છે! જ્ઞાનાનદમાં લીન .. તેથી જ આપની પવિત્રતાએ મને આકર્ષ્યા અને કહું છુ પ્રભુ મારા. પાપા માફ કરો. આપ માફી આપશેા એટલે મારો આત્મા ઉન્નતિના સેાપાન પર આરૂઢ થવા લાગશે ગુરુકૃપા વગર આત્મા અખુબ ધક
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૨.
દશાને કયાંથી પામી શકે? મને વિશ્વાસ છેશ્વગુરુની પાસે ક્ષમા માગવાથી જ ચાર શરણનો સ્વીકાર... દુષ્કતની ગહ સુકતની અનુમોદનાને ભાવાર્થ જળવાય છે. સુકૃતની અનુમોદના અને દુષ્કની ગહના જેરે તો કહ્યું કે “પુન: નહિ કરું?
પુન અપરાધ નહીં કરું એ કહેવામાં હે ગુરૂ! આપના ગુણોની યશોગાથા ગાઉં છું. આપના શરણે ન આવ્યો ત્યાં સુધી પાપી.. આપના ચરણને પામી હ ધન્યાત્મા બની ગયો. ગુરુ મારા હૃદય સિંહાસન પર બિરાજ્યા. ગુરૂદેવની હાજરીમાં પાપને પ્રવેશ મળતો નથી. અશુભ વિચારોને અવકાશ પ્રાપ્ત થતો નથી. મારા ગુરુના સાનીધ્યમાં સદૈવ શુભવિચારોનું શુદ્ધ અધ્વસાયનું સામ્રાજ્ય હોય છે. તેથી આનંદમાં મસ્ત બની કહી દીધું કે હવે પુન: અપરાધ નહીં કરું. પણ ખરેખર મારો આંતરિક ભાવ એવો છે આપ એવા રક્ષક છે .આપની શીળી છાયામાં મારી આત્મશુદ્ધિના સંરક્ષણ થશે. તેથી પાપનું આચરણ કયાંથી થશે?
ગુરૂદેવ ! પાપ નહીં પણ પાપની પુનરાવૃષ્ટિ જ ભય કર હોય છે. ક્ષતિ નહીં. પણ ક્ષતિની વારંવાર આવૃત્તિ જ વ્રતને નાશ સર્જે છે. ! અને તેથી જ હું માંગી રહ્યો છું. ન પુણોતિય હે પ્રભો! પાપ . અલના વ્રતાતિચાર..હું પુન: નહીં કરું હે દેવ! મારો સંકલ્પ અને આપની કૃપા...આપના બતાવલે અપુર્નભાવના પ્રભાવે અપુનરાગતિ જેવો મોક્ષ પામીશ જ
Page #187
--------------------------------------------------------------------------
________________
૩૨. અવિભાગી ન હુ તસ્સ મોક
કુવામાંથી જલ સીંચે તો નવું જળ આવે – વૃક્ષો પરથી ફળ લો તે નવા ફળો આવે – છોડ પરથી ફૂલ ચૂંટે તો નવા ફૂલો આવે. દાન આપો તે દાન દેવાના સાધન રૂપ પુણ્ય મળે.
લાભ પ્રક્રિયા પ્રદાનને આભારી છે. પ્રાપ્તિ – અભિવૃદ્ધિ અર્થે પ્રદાન કરે તે સંસારી.
પરિગ્રહની શુદ્ધિ માટે પ્રદાન કરે તે શ્રાવક.
પિતાના માટે જ શાસ્ત્રાજ્ઞાથી પ્રાપ્ત થયેલ સંયમ યોગ્ય સામગ્રીને સ વિભાગ કરે તે સાધુ.
મનક! કે ધન્યાત્મા છે. તારા મન, વચન, કાયાના યોગો જિનાજ્ઞાને આધીન છે, મોક્ષ તારું એય છે, ભકિત નારો માર્ગ છે. શુદ્ધિ તારી સખી છે. અમારા જેવા વૃદ્ધો અને પ્રૌઢો જોતા રહેશે. અને તું સંસાર અટવીને પાર પામી જઈશ. તારું જીવન અનુમોદના કરાવે છે. તારું જીવન પ્રેરણા આપે છે. તારી વય અને તારું સાહસ જતાં શિખામણ આપવાનું મન થઈ જાય છે.
• બેટા ! જેમ ક્રોધી, માની, માયાવીને મોક્ષ ન મળે તેમ અસંવિભાગી નહુ તસ મોકો, જે બીજાનો વિભાગ ન કરે તેને મોક્ષ ના મળે. મનક ! દયાન પૂર્વક સમજ. તારું પુણ્ય છે, તને વસ્ત્ર, પાત્ર, આહાર વસતિ સુલભ છે. પણ જો મળેલા સાધન – ઉપકરણમાં તારા સાધર્મિક સાધુઓને બરાબર ત્યાગ નહિં કરે તે મોક્ષ નહિ મળે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૪
કેણ સંવભાગી સારી રીતે ત્યાગ ન કરે તને ખબર છે ? જેને પિતાના પુણ્ય ઉપર વિશ્વાસ ન હોય તે – જેને ભકિતનો ભાવ ન સમજાયો હોય તે – જેને વડીલોમાં પૂજ્યતા ન લાગે તે – જેને લઘુપ્રત્યે વાત્સલ્ય પેદાન થાય તે – જેને લાભાંગરાય કર્મનો ક્ષયોપશમ પર ભરોસો ન હોય તે – જેને તીર્થકર બનવાની અભિલાષા ન જાગી હોય તે – જેને જીવમાત્રમાં સિદ્ધત્વના દર્શન ન થાય તે --
બોલ તું પુણ્યશાળી? તું નિસ્વાર્થી ? દાનધર્મ પ્રત્યે શ્રદ્ધાળું? ભક્તિ મોક્ષને માર્ગ માનનારે? પૂજયોને પૂજક? વાત્સલ્ય મૂર્તિ ? લાભાંતરાયને પશમી ? તું દિવ્યદષ્ટિનો સ્વામી ? જો આ ગુણ તારામાં હોય તે તું સદૈવ સમુદાયમાં રહેતા પૂજ્યોની ભકિતમાં તત્પર રહે. બાલ-વૃદ્ધ–ગ્લાનની સેવામાં સમુત્સુક રહે સહવનીંઓના સમ્યગ વિભાગ કરવા સમુત્સુક રહે. ક્યારે પણ સ્વાર્થી બની એક્લો પેટ ના ભરે. તું મુનિમાત્રમાં મોક્ષની ભાવના જુએ. તેમના મુમુક્ષુભાવમાં સહાયક થવાની તને અભિલાષા રહે | મુનિના ચરણે મસ્તક મૂકી વિનંતી કરે મને લાભ આપે તમે લાભ આપશો ? એ રીતે તમારા મુમુક્ષભાવનો મને ભાગીદાર બનાવશો? આરાધના તમારી અનુમોદના મારી. હું અને તમે સહીયારા વેપારી. તમારા લાભમાંથી મને પણ કંઈક આપો. આ ભાવનાથી જે સમયે જે યોગ્ય હોય તે આહાર, વસ્ત્ર, પાત્ર, ઉપધિનો તું સહુને વિભાગ કરે. સાચે વસ્ત્ર પાત્રના વિભાગ દ્વારા તેમની સાધનામાં તારો વિભાગ કરી લે. વાહ ! છોકરા ! વાહ ! ખરો હોંશિયાર ! અશાશ્વત આપીને શાશ્વતના સંબંધ બાંધનારે.
માની લે કે તું પુણ્યશાળી છે. તેને સુંદર–વસ્ત્ર–પાત્રા. ઉપધિ મળે છે. જલદી મળે છે. શું બીજાને મળવાના નથી ? સૌને સૌના
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પુણે અનુકૂળ મળી જશે, પણ જો તું વિભાગ નહિ કરે તે તારી પરિગ્રસંશા જોર કરી જશે. આસક્તિ અડ્ડો જમાવશે. નિષ્પરિગ્રહ મહાવ્રતનો ધારક તું તારા વ્રતથી ચૂકી જઇશ. બોલ હવે મોક્ષ નજીક કે દૂર? તું મોક્ષનો સાધક રહીશ કે જન્મમરણના ચક્રમાં ફસાઈ જઈશ? લાભાંતરાયના ક્ષયોપશમ સહિત પુણ્યના ઉદયે મળેલ સામગ્રીને છોડતાં શીખ–ખરેખર શાસ્ત્રકારોએ કમાલ કરી છે. તને લાગે મેં અન્ન પાણી છોડયાં પણ સારો અને મોક્ષમાં જોડયો. તારે દૂર મોક્ષ નજીક કર્યો.
- સાધુ મહાત્માને સંવિભાગ એટલે સાચી કબૂલાત. તમે આરાધક હું અલ્પ પુણ્યાત્મા. તમે સમસ્ત સંસારને ભૂલી અપ્રમત્ત ભાવે જ્ઞાનનેઅજિત કરો. હું તમારા સૌના માટે આહાર – પાણી સંપાદન કરું. તમે તપ કરે. હું આસકત પારણાં કરાવું. મારા લાવેલા આહાર ગ્રહણ કરવા તમારી આરાધનામાં મારે ભાગ નોંધી લે. મારા મોક્ષ થશે તે ખબર નથી, પણ આપ શીદામોક્ષગામી છો. જો મને તમારો ભાગીદાર બનાવશે, તો હું જલદી મોક્ષ પ્રાપ્ત કરી શકીશ મારે ભાગ કરો. બહાના–ખત સહીના રૂપનાં આ વસ્ત્ર પાત્ર સ્વીકારે, જેથી સદેવ મારી સ્મૃતિ રહે. મનક!
બાહુબલીજી અને ભરતજીએ પૂર્વ જન્મમાં ૫૦૦-૫૦૦ મહાત્માની ભક્તિના અભિગ્રહ લીધેલા. અને એ અભિગ્રહ પૂર્ણ કર્યા. તું કોઈના માટે નહિ કરતે પણ ફક્ત તારી પાસે જે છે તેમાંથી ભાગ પાડજે. મહાત્મા! મારું આ પુસ્તક તમે વાપરો અને મને જ્ઞાનમાં સહાયક બનાવે. તપસ્વી ! તમે આ પાત્ર વાપરે અને મને તમારા તપને લાભ આપે. બાલમુનિ ! જરા તો આહાર ગ્રહણ કરશે. તમે ભાવિના શાસનપ્રભાવક, મને શાસન સેવાને સદભાગી બનાવે, ગ્લાન મહાત્મા ભયંકર અશાતાના ઉદયમાં પણ તમે સમભાવે જીવન વિતાવી રહ્યા ૧૦
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૬
છે. રોગ તમારા શરીરને કૃશ કરે છે, પણ તમે સ્વાધ્યાય દ્વારા તમારા આત્માને પુષ્ટ કરે. તમારી સેવાનો મને લાભ આપે. મને કર્મ નિર્જરામાં તત્પર બનાવો. બેલ મનક !
તે મહાત્માઓને આપ્યું કે મહાત્માઓએ તને આપ્યું? મોક્ષને ચાહક ! મેક્ષ આરાધક ! મુમુક્ષના વિભાગ ન કરે તો મોક્ષ મેળવી શકે? સંવિભાગ મુમુને ધર્મ છે. કોઈ વ્યક્તિ, કોઈ પંથ કે કઈ દેશવાસી, કોઈ ધર્મવાસી તેના ઉપર અધિકાર જમાવી શકતા નથી, પણ સંવિભાગ દ્વારા સૌ ધન્ય બની શકે છે.
એક સંસારીને સંસારમાં જીવવા હજારોની ચાપલૂસી અને કદમબોસી કરવી પડે છે. જાણે અજાણે કંઈક અયોગ્યની પણ યોગ્યતા બાલવી, કહેવી અને વર્ણવી પડે છે, ત્યારે સાધુનું પવિત્ર મસ્તક પવિત્રાત્માના ચરણમાં નમે. સાધુને શમ સ્વાર્થી બનીને નહિ, નિસ્વાર્થી બનીને કરવાને, શ્રેણિક મહારાજા જેવા ક્ષાયિક સમકિતીનું રાજ્ય પણ કોણિક જેવા પાપાત્માના હાથમાં.
ત્યારે સાધુ! તારું મમત્વ કોઈ ચીજ ઉપર નહિ, પણ તારા ઉપકરણ સાધન. તેમાં પણ કોનો વિભાગ ? સાધકને.
સાધકના વિભાગ દ્વારા સાધનાની સિદ્ધિ. મક !
સંવિભાગનો વિસ્તૃત અર્થ કર. કાર્યને બોજ મારા શિરે, પણ યશ સૌને વહેંચી આપવો. સદૈવ સૌની સ્મૃતિ તો સમ્યગ વિભાગ સંપૂર્ણ વિભાગ થશે. નહિતર જેમાં છૂટકો નથી તેમાં સૌના ભાગ. બાકી બધું મારા કારણે – મને – મારાથી મારા પ્રભાવ માટે આ તારી વાત ના હોય.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૭
મહાત્મા !
વસ્ત્ર પાત્રમાં સહવર્તીઓનો સંવિભાગ કરવો તે કંઈ દુષ્કર કાર્ય નથી. એવું તે સંસારી પણ કરે, નું મહાત્મા તારી દષ્ટિ અને વિચારણા અનુપમ.
તને જે માન, સન્માન, યશ, કીર્તિ, ગુરુકૃપા મળે. તેમાં પણ સૌના સંવિભાગ કર, સમુદાયમાં જે ગુણો શીખ્યો છું, તે સંસ્કાર દાન મારા સહવતી ઓને આભારી છે. આ બધું તેમને ફાળે જાય છે.
નું વિદ્વાન બન્યો. અનેક ગ્રંથોનાં સર્જન કર્યું પણ લેખક – સાહિત્યકારના પદને પણ સવિભાગ કર મારા ગુરુદેવે જ્ઞાન આપ્યું, અનેક શાસ્ત્રકારોની રચના જોઇ. ગ્રંથ રચનાની પ્રેરણા મળી. મેં લખ્યું, કોઈએ સુધાર્યું, કોઈએ પ્રતિલિપિ કરી, કોઇએ ભકિત કરી મને સહાય કરી. આ બધાને આભાર. મુક્ત મને કહેજે, માનજે, પ્રસન્ન મને પુન: પુન: યાદ કરી ઋણ ચુકવજે.
તેં ઉત્કૃષ્ટ વિહાર કર્યા. સર્વોત્તમ ચારિત્રના પાલન કર્યા. ઘોર તપશ્ચર્યા કરી. ઉત્કૃષ્ટ ચારિત્રી, તપસ્વીના પણ સંવિભાગ કર. પૂર્વ મહાપુરુષોના આલંબને મારા ગુરુદેવના જીવન દ્વારા અજોડ પ્રેરણામૂર્તિ દ્વારા તથા સહાયે – હું તો મંદિરની ધ્વજા જે પણ સાચે આ બધા પાયાની શીલા સમા છે.
ગુરુકપા એ તું શાસન રક્ષક બન્યો. શારાના પ્રભાવક બન્યો, જગત આખું તારા ગીત ગાય, સારા વિશ્વમાં તારો યશ ગવાતો હોય, ત્યારે કહેજે પછી હું તે મારા ગુરુની દેરીસંચાર કઠપૂતળી જે. શોભાનો રાજા છું. બાકી મારા સહાયકો એટલા છે જેમની નોંધ ક તો એક ગ્રંથનું સર્જન થાય. આમ સર્વત્ર-સર્વ પ્રસંગે સાવિભાગ કરે તો મોક્ષ મળે.
Page #192
--------------------------------------------------------------------------
________________
'૧૪૮
મનક !
શીદા મેક્ષ મેળવ અને નિગોદમાં રહેલા એક જીવને બહાર કાઢી તેનો પણ સંવિભાગ કર એ જ આશિષ.
શઠંભવ સૂ. મ. અમે પણ તમારા સધાર્મિક છીએ. અમારો પણ હિતશિક્ષામાં વિભાગ કરો એ જ વિનંતિ.
Page #193
--------------------------------------------------------------------------
________________
૩૩. નિદેવની પુણુ જે ગુરૂણું પર
વિશ્વને એક અદ્વિતીય ક્રમ છે. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને મહાન બનવું છે, જેને સર્વોત્તમ બનવું છે, તેને ગુરુ જોઇએ, રાહબર જોઈએ. માર્ગદર્શક જોઇએ.
અફાટ સમુદ્રમાં મુસાફરી પ્રારંભી. નૌકા છે, અનુકૂળ પવન છે, મને નૌકા ચલાવતાં આવડે છે, પછી મારે કોની જરૂર? નાવિક ના જોઈએ. એ વાત કોઈ મુર્ખની એ વાત કોઈ બુદ્ધ ની. સાચે જેને સમુદ્રને પાર કરવો છે, તે નાવિકના–સુકાનીના પગ પકડીને કહેશે, તમે મારા કર્ણધાર બને, આપ કશું નહિ બોલતા – હલેસા હું જ મારીશ – આપને તકલીફ નહિ આપું – કાર્ય હું કરીશ, પણ આપ માત્ર દિશા જ બતાવજો. દિશાને જ નિર્દેશ કરજો.
મને કદાચ અનુભવ હશે – જ્ઞાન હશે, પણ તે શાંત સમુદ્રને પાર કરવાનું. પરંતુ પ્રલયકાળના તાંડવમાં જહાજનું સુકાન સંભાળવાની મારી તાકાત નહિ. નાવિક ! તમે છે તે પ્રલયકાળનું તાંડવ નૃત્ય જ ન આવે. કદાચ દિશા ચુકાય, નાવ અટકી જાય તેવું થાય તે પહેલાં જ આપના ચાના દિવ્ય તાપ જોઉં અને મારી ભૂલ સમજાઈ જાય. કદાચ હું મૂર્ખ આપની આંખને ના સમજી શકું, પણ આપ મારી શરણાગતિ એળે ના જવા દો. મારા વહાણને ના ડુબવા દો આપ મારા તારક અને રક્ષક બને. આ એક જલપ્રવાસીને એકરાર છે. દરિયાલાલ ક્યારે રૂઠે તે ન કહેવાય. ભરતી અને ઓટ કયારે પરિવર્તન પામે તે હું ન જાણી શકું, પવન કઈ દિશાનો છે તે મને ના ખબર
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૦
પડે, સઢનાં સુકાન કયારે ખેંચવા ને કયારે ઢીલા મૂકવા એ મને ના આવડે. ખારવાનું જોઈ બે હલેસાં મારું એટલે કપ્તાન ના થઈ જવાય.
મારી સમુદ્ર સફર ક્યારે સફળ થાય? સુકાની સુંદર હોય તો? કે હું સુકાનીના નિર્દેશ મુજબ આચરણ કરું તો?
ભૂલભૂલ એકવાર નહિ લાખ વાર
આપમાં મઝધાર હોડીને કિનારે લાવવાની તાકાત હતી, ત્યારે તે સુકાની બન્યા. સુકાની એટલે જ સુંદરતા, સુકાનીના માર્ગદર્શન મુજબ ચાલું તે જ મારી નૈયા સાગરને પાર પહોંચે. સંસાર સમુદ્રને પાર પામવા ચાહતા મુસાફર મનક!
જલસમુદ્રને પાર પામવા મુસાફરને સુકાનીના માર્ગદર્શનની જરૂર પડે તે ભવસમુદ્રને પાર કરવા તેને ગુરુની, ગુરુ અજ્ઞાની કેવી અને કેટલી જરૂર પડશે, તે શું વિચાર! ગુરુનિશ્રા અને ગુરુજ્ઞા વગર ક્રોધ – માયા – લોભ – ઈષ્ય – અસૂયા – મસૂરની ભંવરીને તુ કેમ પાર કરીશ? ક્રોધ – માન – માયા લેભ બહુરૂપીની માયાજાળ છે.
ક્રોધ પરહિતનું એવું સોહામણું રૂપ લઇને આવશે કે હું કયાં ગુસ્સો કરું છું? હું તો સાચી વાત કહું છું. મારે શું છે! હું તો તેમના હિત માટે જ કહું છું. પણ વડીલના નાતે સત્તા જોર જમાવી જશે. મોહક રૂપ પણ દેખાડશે. જે લાલ આંખ કરીશ તે જ બધા સમજી જશે. તને સમજાશે નહિ અને ધીમે ધીમે ગુસ્સો તારામાં ઘર કરી જશે
ગુરુ વગર તારા દિલમાં શાંતિના સામ્રાજ્ય કોણ સ્થાપશે? માનની મેલી વિદ્યામાં ધુરંધરો પણ આવી ગયા. ઘર કરીને રહેલ અભિમાન એવું મનમોહક રૂપ લઈને આવશે કે આપણું માન – સન્માન નહિ, પણ સાધુનાનું અપમાન થવા દેવાય?
ત્રિલોક પૂજ્ય દેવાધિદેવની સાધુતા સદૈવ વંદનીય જ રહી છે. કોની તાકાત છે સાધુ સાધુતાની મસ્તીમાં હોય અને એનું અપમાન
કરે?
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૧
જાતનાં માન-સન્માન ભૂલવા મથીશ – જ્યાં સમુદાય અને / શાસનના સન્માનની વાત અને માન તારા કાનમાં કહેશે, ભાઈ ! શાસન કાજે તો કાંઈક કર. તેના માટે કેમ સાંખી લે છે?
ત્રિકાલાબાધિત પ્રભુશાસન અને તેની આરાધના એ કોઇ વ્યકિતને દાવો નથી. આર્ય લોહગુખ શાસનની ભાવના કાજે ગયા. ત્રિરાશીમતની સ્થાપના કરી આવ્યા. લોકોની વાહ વાહ તેમને એવી રાશી ગઈ કે ગુરુએ કીધું ભાઈ ! હવે ભૂલ સુધાર. ભૂલના સુધારી...ગુરુ તજ્યા, શું મેળવ્યું? ભવપતન, જન્મમરણના ચક.
મનક!
સાધુતાની સાધના માટે ગુરુ આજ્ઞાનું અનુસરણ અનિવાર્ય. ત્યાં શા માટે? શું લાભ? શું નુકસાન? આ બધા પ્રશ્નો તારી શરણાગતિને લજવશે. લાલ ઝંડી જુએ. તરત રૂક જા...કેમ? જોવો દે. શું થાય છે? એ પ્રશ્ન કરવા રહે, એ મર્મને સંશોધન કરવામાં સમય બગાડે તે બસ ખેલ ખલાસ.
ગુરુની આજ્ઞા સદૈવ અલંઘનીયા. ત્યાં પ્રશ્ન જ કરવાનું નહિ. ગુરુના ઉપકાર માટે નહિ, પણ તારા ખુદના મોટા ઉપકાર કાજે. ગુરુ ગૌતમ પણ પ્રભુની આજ્ઞા શિરસાવંઘ કરે, તે પછી તું કયો શાસ્ત્રપારગામી ?
શાસ્ત્રજ્ઞાન – વિદ્વતા – બુદ્ધિમત્તા સદૈવ વિનીત બનાવે, નમ્ર બનાવે, આજ્ઞાની શરણાગતિ શીખવાડે. ગુરુ આજ્ઞાનું જે અનુસરણ કરે તેને જ તેની તારકતાના રહસ્ય સમજાય.
લીલીઝંડી થઈ દોડવાનું, કેમ દોડવાનું એ પૂછવાનું નહિ. રૂક શા માટે લાલચંડી, આગે કદમ માટે લીલી ઝંડી કેમ? રંગ તો બધાના સમાન છે. મને આ રહસ્ય સમજાવો, પછી અનુસરું. આ પ્રશ્ન કોના? મૂર્ખના. બુદ્ધિમાન કહેશે વિશ્વના અકાટય સિદ્ધાંત સામે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫૨
-
પ્રશ્ન ના હોય, તેને અનુસરવાનું હાય. તેવી રીતે તારક ~~ ઉદ્ધારક ગુરુવચન સામે પ્રશ્ન ન હોય, પ્રશ્ન થાય તા આપણે ભારેી. ગુરુવચન મુજબ જીવન બને તો સમજવું ભવસમુદ્રના પાર પામવાના દિવસો ગણત્રીના છે.
1
અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણીમાં અનંત ભવ્યાત્મા મેક્ષ પામ્યા છે. પામી રહ્યા છે અને પામશે. પણ સૌના મુખ્ય સૂર મુખ્ય આરાધના ગુર્વાશાની આરાધના.
મનક
ગુર્વાશાનું સતત કવચ ધારણ કરીશ, તા રાગ દ્વેષના સમરાંગણમાં વિજથી બનીશ. મુકિત તારાં સન્માન કરવા આતુર છે.
બાલવીર ! ધીર બની ગુર્વાશાના પાલન દ્વારા ધન્ય બને. આ છે પૂ. શય્યંભવસૂરિ મહારાજની સમસ્ત મુમુક્ષુને. હાર્દિક હિતશિક્ષા.
Page #197
--------------------------------------------------------------------------
________________
૩૪. જો છન્દ મારાહય સ પુજે
IST
રાજાને બાળક જન્મ લે ત્યારથી રાજપુત્ર કહેવાય, છતાં તેને સાચા રાજા બનવા શસ્ત્ર, શામ, દામ, દંડ, ભેદ શીખવા જ રહ્યા. રાજનીતિમાં પારંગત બનવું જ જોઈએ.
પક્ષીના બચ્ચાના લેહીમાં આકાશમાં ઊડવાની શકિત છે, પણ તેને ઉડવાની ક્રિયા શીખવી જ જોઈએ. તેમ પ્રત્યેક સાધુ મહાવ્રત લીધા ત્યારથી પૂજ્ય છે, પણ સાચે પૂજ્ય બનવા તેને એક અનોખી આગવી અદ્વિતીય આરાધના કરવી જોઈએ.
પ્રયત્ન વગર કે પૂર્ણ ના બની શકે ! આરાધના વગર કોઈ આરાધ્ય ના બની શકે! ઉપાસના વગર કોઈ ઉપાસ્ય ના બની શકે! પૂજ્યની પૂજા વગર કઈ પૂજ્ય ના બની શકે !
જેને પૂજ્ય બનવું હોય તેને પૂજ્યની પૂજાની આરાધના કરવી જ રહી. શિક્ષક બનવું હોય તે અધૂરી શિક્ષા ન ચાલે. પૂર્ણ શિક્ષા લેવી જ રહી.
જેટ વિષય મહાન હેય તેટલી તેની સાધના કઠિન હોય. આર્ટનો સ્ટડન્ટ. (કલાનો વિદ્યાર્થી) ૫૦ ટકા માર્ક લાવે તે ચાલે. પણ સાયન્સનો ટુડન્ટ (વિજ્ઞાનના વિદ્યાથી ) પ૦ ટકા માર્ક પાસ ના ગણાય. હોમ સાયન્સ (ગૃહવિજ્ઞાન) નો વિષય લેનાર ૬૦ ટકા
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૪
માર્કે પાસ થઈ જાય પણ મેડીકલ અને એંજિનિયરીંગ માટે તેટલા પર્સન્ટ (માર્ક) યોગ્ય ન ગણાય.
વિશ્વની દરેક સત્તા – સ્થાન – મેળવવા કદાચ ૫–૬૦ ૭૦૮૦ ટકા માર્ક ચાલે પણ. પૂજ્ય બનવા. આરાધ્ય બનવા કડકમાં કડક પરિણામ (રીઝલ્ટ) જોઈએ. આઇ સી. એસ. ના વિદ્યાર્થી એમ ના કહી શકે: તમે અમને જે વિષય કરાવ્યો છે, તેમાંથી પૂછો. આઈ. સી. એસ.ના વિદ્યાથીને જે પ્રશ્ન પૂછે તેનો તત્કાળ જવાબ આવડે જોઇએ. તેમાં ઢીલ પણ ના ચાલે, ઢીલો જવાબ પણ ના ચાલે. તેમ જેને પૂજ્ય બનવું હોય તેનું શિક્ષણ અલગ, તેની તાલીમ અલગ, તેની પરીક્ષા પદ્ધતિ અલગ – કારણ પૂજ્યનું સ્થાન અલગ છે. જે સ્થાન પાસે વિશ્વના માધાતાઓ વામણા છે, જ્યાં સંપત્તિના કોઈ મૂલ્ય નથી. જ્યાં શિક્ષણની કોઈ ગણતરી નથી, જ્યાં ભૌતિક વિદ્યાની કોઈ લાગવગ ચાલતી નથી, જ્યાં મર્મકારની ઉપાસના ચાલતી નથી, જ્યાં અહકારની કયારેય આભડછેટ લાગતી નથી, ત્યાં પૂજ્યપદ છે. આવા પૂજ્યપદને તારે પ્રાપ્ત કરવું છે? આવા પૂજ્યપદની તને ચાહના છે?
પૂજ્ય બનવાની ચાહના કોને ન હોય ? મહાન બનવાની અભિલાષા કોને ન હોય?
સાચી અભિલાષા હશે તો સાચી આરાધના – કપરી સાધના કઠોર પરિશ્રમથી તું કંટાળીશ નહિ, ત્યાગીશ નહિ. અધૂરી આરાધનાએ બિસ્તરાપોટલાં બાંધીશ રવાના થઇશ નહિ. એકવાર નહિ, એક લાખ વાર વિચાર કરી લે. નિર્ણય કરી લે પછી તને પૂજ્ય બનવાની પ્રક્રિયા સમજાવું.
* * * હા એ પણ તારી નિત્યનોંધમાં લખી લે. પૂજ્ય બનવાની આરાધના અવશ્ય કઠિન છે, પણ અશક્ય નથી. પ્રયત્ન સાધ્ય છે, પણ અલ્પ પ્રયત્નથી પ્રાપ્ત થાય તેવી નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૫
રાજમહેલના વિશાળ રાજભવનમાંથી રુદનનો અવાજ આવી - રહ્યો છે. કોણ રડી રહ્યું હશે ? કોણ બિચારો ગુન્હેગાર હશે ? કોણ તેની ઉપર જુલ્મ ગુજારતું હશે? દશ્ય આંખ સામે દેખાય છે, છતાં આંખ અને હૃદય માનવા તૈયાર નથી. રાજપુત્રનું રુદન, કડક સત્તાવાહી સ્વરે કઠોર અનુશાસન કરનાર રાજમાતાને પ્રેક્ષકો વિનંતિ કરી. રહ્યા છે. માતા, આપ તો ફૂલથી પણ કમળ છે અને આ શું ? આ ત્રણ વર્ષના માસૂમ બાલક ઉપર આ ભયંકર અત્યાચાર, ભયંકર તાડના, તર્જના? તેનાં વસ્ત્ર કયાં? પ્રજાજનો ! વચ્ચે ના આવો, તમે સામાન્ય છે. તમારાં શિક્ષણ, તમારી તાલીમ સામાન્ય હોય. આ માટે બાળક ભાવિન સમ્રાટ છે. જેને સમ્રાટ બનવું હોય તેના માટે શિસ્ત – કડક અનુશાસનનું પાલન જરૂરી છે. જે કડક અનુશાસન દ્વારા ઘડતર નહિ થાય, તો સારા દેશની જવાબદારી તે કેવી રીતે ઉઠાવી શકશે? તમને તેનું વર્તમાન દેખાય છે. મને ભાવિ દેખાય છે. તમારી દષ્ટિએ તે બાળક છે, મારી દૃષ્ટિએ સમ્રાટ છે, તેથી હું તેનું ઘડતર તે રીતે કરું છું. એક સમ્રાટની માતા કડક અનુશાસન કરી શકે અને જેને સમ્રાટ બનવું છે તે કડક અનુશાસન સહી શકે મહા મુનિ મનક!
તારે પૂજ્ય બનવાનું છે, તે પૂજ્ય બનવાની તાલીમ લેવી પડશે. સમ્રાટની માતા કડક કાયદો કરી શકે તો પૂજ્ય પિતા પ્રેરક પાઠ ના ભણાવી શકે? મહાત્મા !
મારે પૂજ્યની પૂજા કરવી છે. મને દર્શાવી પૂજ્યપૂજાની પદ્ધત્તિ... જરૂર હું સ્વીકારીશ. અને પૂજ્યની કૃપાને પાત્ર બનીશ. સાંભળ! આજ્ઞાનું પાલન રાજ્યકુળમાં, પણ. મુનિકુળમાં તો ગુરુના અભિપ્રાયને ઈચ્છાને, અણસારને અનુસરવાનું જ નહિ, પણ તેની આરાધના કરવાની. આરાધના આરાધ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચાલું રાખવાની. મુનિની આરાધના કયાં સુધી ચાલે? દેહ બદલાય, ભવ બદલાય
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પાત્ર બદલાય, પણ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અખંડ આરાધના ચાલુ રાખવાની. આરાધના ફકત ગુરના નામમંત્રની જ નહિ કરવાની, આરાધના ફક્ત ગુરુની મૂર્તિની જ નહિ કરવાની, આરાધના ફકત ગુરુના દેહની જ નહિ કરવાની, આરાધના ફકત ગુરુની આજ્ઞાની જ નહિ કરવાની, આવું તો ઘણા કરે. તારે પૂજ્ય બનવું છે. તારે પૂજયના અભિપ્રાયની આરાધના કરવાની ઈચ્છાની આરાધના કરવાની.
મને ખબર છે તારા મનના અટપટા પ્રશ્નની. તું શાસ્ત્રના ઓથે દલીલ કરવાને. હું તે મારા ગુરુના અભિપ્રાયની આરાધના કરવા તત્પર છું, પણ શું કરું? છદ્મસ્થ છું. કેવળજ્ઞાની નથી. કેવી રીતે મનના ભાવને જાણું? ગુરુના ભાવને સમજું તે આરાધના કરું ને?
આ વક્રતા છોડ. કઈ તને કંઈ કહે છે ત્યારે તે સ્પષ્ટ બોલે છે. તમારી વાણી જુદી છે. તમારું મન જુદું છે. તમારું વચન ભલે સારું કહે, પણ તમારી આંખમાં પ્રેમ દેખાતો નથી. વચન મીઠું છે, પણ વચનમાં સંભ્રમ દેખાતો નથી. તમે મુખેથી મીઠું બોલો છો, પણ તમારા મુખ ઉપર હાસ્ય દેખાતું નથી. તમે મારી સાથે વાત કરે છો, પણ તમારી દૃષ્ટિ વારંવાર ભૂમિ ઉપર જાય છે. એટલે કંટાળી આવે છે. વચનોથી સ્વાગત કરો છો, મારા સન્માનમાં બધી યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરે છે, પણ તમને બગાસાં આવે છે, તેથી તમને આનંદ નથી.
સમસ્ત સંસારને સમજવા માટે નુ માનસશાસ્ત્રને વેત્તા છે. જ્યાં જાય છે, ત્યાં શબ્દથી ભેળવાતું નથી, પણ જાસૂસવૃત્તિ કરી સના મનનો તાગ મેળવે છે. તો ભલા સાધક ! છદ્મસ્થ છું, અજ્ઞાની છું, હું શું જાણું આવી વક્રતા છોડી દે. તારી પાસે માનવના મનને જાણ વાની શકિત છે.
કદાચ માનવભાષા દ્વારા પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખી શકે છે, પણ આકાર – ઈંગિત – નેત્ર મુખ હાથ ભાવવડે તેનો અભિપ્રાય પ્રગટ થઈ જ જાય છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૭
જો તારે ગુરુના અભિપ્રાયની આરાધના કરવી જ હોય, તો તેઓની. છાયા બનીને રહેજે. તારા હૈયાની શુભ ભાવનાથી તું ગુરુના હાવ-- ભાવ – આકાર – ચેષ્ટા સમજી શકીશ અને તે દ્વારા તું તારા હૃદયમાં રહેલ અભિપ્રાયને સમજીશ. અભિપ્રાયની આરાધનાથી જ ગુરુની સેવાભકિત કરી શકીશ. આ કારણનું એક મહાત્માનો સેવક છે. જ્ઞાની અને ત્યાગીને સેવક છે. મહાત્મા જ્ઞાન અને ધ્યાનમાં રત રહેશે. તેથી પાણીની જરૂર હશે, ભેજનની જરૂર હશે, તે પણ બોલશે. પુસ્તક લાવો, કમલ લાવે, આરામ કરવો હશે તો પણ બોલશે. પાઠ લેવો છે ને? પણ તારે આજ્ઞાનું નહિ. અભિપ્રાયનું આરાધન કરવાનું છે. એટલે સમજવાનું મુખ સુકાય છે, તેથી પાણીની જરૂર છે. પગ લાંબા થઈ ગયા છે એટલે આરામની જરૂર છે.
શબ્દના સેવક બન્યા વગર ગુરુના અભિપ્રાયનો જે આરાધક બને છે તે સાચે પૂજ્ય બને છે. મનક!
મહાત્મા બન્ય, પરમાત્મા બનવા ગુરુના અભિપ્રાયની આરાધના કર અને સફળ બન. ગુરુદેવ!
મનક તો છ મહિનામાં કલ્યાણ કરવા આપના અભિપ્રાયને સમજ્યા તો જ દીક્ષિત બન્યા. અને શિક્ષિત બન્યા. હવે આશિપ તે અમને આપો. અમે પૂજ્યોના અભિપ્રાયની આરાધના કરીએ. આપ તે કૃપાળુ છે. એક વરદાન આપે ને. પૂજ્યોના અભિપ્રાયના આરાધક બનવાનું !
સાચું કહું છું, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. બીજું કંઈ પણ નહિ માગું.
બસ, આપના વરદાનની આશાએ વિરમું છું.
Page #202
--------------------------------------------------------------------------
________________
૩૫. અકેલે સયા સ પુરજો .
ખેડૂત વરસાદ પરથી ધાન્યની ઉત્પત્તિનો નિર્ણય કરી લે. ખેતરમાં પાક આવ્યા પછી તેને હાયવોય કે હર્ષ ના થાય, કારણ પાક કેવો આવશે તે તેણે જાણી લીધેલ. ઉદ્યમાત તો વેપારીને થાય, ખેડૂતને નહિ,
સંસ્કારી માતા બાલક ગર્ભમાં આવ્યો અને શું સ્વપ્ન આવ્યું તેના પરથી ભાવિનો નિર્ણય કરે. જન્મ બાદ મુખ જોઇને તો લોકો નિર્ણય કરે....મા નહિ. “મા” તે સ્વપ્નની સાકારતા દેખે.
- સાધક મનક! તેં પ્રભુશાસનનું જ્ઞાન મેળવ્યું. જીવ અને અજીવના ભેદ જાણ્યા, પાપ અને પુણ્યના ઉદય સમજ્યો? આશ્રક્રિયાને સંવરક્રિયાથા સ્વરૂપને સમજ્યો? કર્મબંધનનાં કારણો અને આત્માના મોક્ષ ઉપાય સમજ્યો? ક્રોધમાનના રૌદ્રરૂપ વિચાર્યા વિષય અને વાસનાના કારણે આત્માની થતી અધોગતિ જોઇ. સત્તા અને અધિકારનાં તોફાનો જોયાં...એકાન્તવાદ અને અનેકાંતવાદનાં રહસ્યો મેળવ્યાં સુદેવ–સુગુરુ સુધર્મના રવરૂપને સમજ્યો. કુદેવ કુગુરુ-કુધર્મનના સ્વરૂપને વિચાર્યા. સત્ સમાગમ અને દુર્જનના પરિચયને સમજ્યો, દેહપિપાસુ અને જ્ઞાનપિપાસુના ભેદને સમજ્યો. પત્નીભક્ત અને પિતૃભક્તની–પ્રવૃત્તિને સમજ્યો. અહંવાદ અને અંત્મવાદને સમજ્યો.
જિનેશ્વરભગવંતે ફરમાવેલ ચારે અનુયોગમાં નિષ્ણાત બન્યો. ચારે અતુગમાં દુનિયાનો એવો કયો પદાર્થ છે? કયો એવો ભાવ છે, કયું એવું પાત્ર છે કે જેનાં વર્ણને તને જાણવા ન મળ્યાં હોય. જગતની કોઇ વ્યક્તિ, કઈ પદાર્થ, કોઈ ભાવ, કોઈ વિદ્યા. કોઈ મંત્ર, કોઈ ચમત્કાર એવો છે કે તેને આકરી શકે? તારી આરાધના સાધનામાંથી તારા સ્વાધ્યાયમાંથી તને બહાર લઈ જઈ શકે ! નાટક તને ખુશ ના
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૯
કરી શકે? કોઈ બુદ્ધિમાનને ખુદની મશ્કરી પસંદ આવે? નાટક તારા જ જન્માંતરમાં મેહને આધીન બની કરેલાં ભાવાનું હૂબહુ વર્ણન છે. નાટક જોતાં તું લાજી મરે? તો સાધુ નાટક કરે એ સ્વપ્નમાં પણ ક્યાંથી બને? આંખ ચઢાવવીમુખ મચકોડવું. ચાળા પાડવા નકલ કરવી...આ બધાં કુતૂહલવૃત્તિનાં તેફાન છે, તેથી તેવું કરવામાં કઈ ભલીવાર નથી, તેવું જોવામાં કશો લાભ નથી.
સાચા સાધુ અકુતૂહલી હોય છે. સાધુને કુતૂહલ આકર્ષે નહિ... સાધુ કુતૂહલ કરે નહિ.
કુતૂહલ જોવાની ઈચ્છા આત્માર્થીમાં થાય નહિ. કુતૂહલ જોવાની ઇચ્છા જ્ઞાનાર્થીમાં થાય નહિ.
કુતુહલ એટલે કોને ખેંચવાની એક પ્રક્રિયા સત્યને આકર્ષવા ના પડે. જૂઠને સૌને નિમંત્રવા પડે.
ફૂલે કયારે પણ કહ્યું છે, મારી સુગંધ લેવા આવે, મારું સૌંદર્ય જેવા આવે. ફૂલ તો કહે છે, આંખ છે તેને મારું સૌ દર્ય દેખાઈ જશે. નાક છે તેને મારી સુવાસ બોલાવી લાવશે.
સાધનાનો કપરો માર્ગ સ્વીકાર્યા બાદ જગતતત્ત્વને સમજ્યા બાદ કુતૂહલ કેમ પેદા થાય? કુતૂહલનું કરતૂત જાણ્યા બાદ તેના આક
ણ કેમ થાય ! જગતને કયો એવો ભાવ છે જે ઉત્સુકતા પેદા કરી શકે કુતૂહલ અજ્ઞાની અને મહીને થાય. જ્ઞાનીને જિજ્ઞાસા થાય, રહસ્ય મેળવવાની જિજ્ઞાસા થાય, તે પણ સ્વ અને પરની એકાંતે હિતકર હોય તેવી વાત માટે જ.
મનક! તું જ્ઞાન પિપાસુ, જાણે – અજાણે કંઈક જાણી લેવાની કંઈક જોવાની – કંઈક ચમત્કાર સર્જવાની, કોઇક હાસ્ય પ્રયોગની, કોઈ જાદુ કરવાની કોઈ ખેલ કરવાની ઈચ્છા જાગી, તો સમજી લેજે. તારો આત્મસ્વભાવ પરાજયના પલ્લામાં બેસી રહ્યો છે. તારું જ્ઞાન
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જોખમમાં છે. તારું અજ્ઞાન – તારા પર આકર્ષણ...માહની વિઘા જમાવી રહ્યુ છે. તેથી જ કહું છું. અકુતૂહલી બને છે તે જ્ગત્ પૂજ્ય બને છે. તું તીર્થંકર પરમાત્માના સેવક અને કુતૂહલવૃત્તિ તારામાં પેદા થાય ? ચારિત્રરાજના ~~ મહેલમાં માહની ગુંડાગીરી. સાવધ બની જા... માહ તારા રાજ્યમાં પ્રવેશ કરી ખેદાન મેદાન કરે, તે પહેલાં તારા જ્ઞાનદુર્ગને મજબૂત કરી લે.
આજે પણ કેટલાય શાસ્ત્રીય સંગીતકારો કહે છે, અમારે ત્યાં ત્રણ ત્રણ પેઢીથી સંગીતની સાધના થઇ રહી છે અને તાલ - લય મૂર્છાનામાં એવા લીન બની જઈએ છીએ, તેમાં અમે જાત અને દુનિયાને ભૂલી જઈએ છીએ...અમારાં બાળકો એમ. એ. બી. એ. ઈજનેર છે, પણ તેમણે ફિલ્મ જોઈ નથી. નેવેલ વાંચી નથી. એમ નહિ તેઓને મન થતું નથી. કહે છે સત્ય છેાડીને અસત્યને કાં જોઈએ !
આઈન્સ્ટાઈનને પૂછજો, તમે કેટલા ખેલ નાટક સર્કસ જોયેલાં ? જવાબ શું આવશે હા કે ના ? આઈન્સ્ટાઈન કહે કદાચ મને તમે ત્યાં લઇ ગયા હૈ। તા મારુ શરીર ત્યાં હાય, પણ મારું મન તો મારી વિચારણામાં જ હોય.
જે તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી છે, કે જે જિનના ભકત છે, જે સુગુરુના વિનીત શિષ્ય છે, જે સાધુ જિતેન્દ્રિય છે, તે તેનામાં કુતૂહલતા પેદા કેમ થાય ? કુતૂહલ ઍટલે ઉદ્દેશ્ય વિનાની ઉત્સુકતા સ્વને ભૂલાવે છે. સ્વ ભૂલાય છે, એટલે મેહને છૂટો દાર મળે છે, માહનું તોફાન શરૂ થયું એટલે ઈન્દ્રિયો તેની અનુચરી દાસી બની જશે. બેકાબૂ ઈંદ્રિયા વિષયમાં વિવશ બનશે. વિષય કષાયને નેતરશે ..અંતે સાધકના વિજય હારમાં પલટાઈ જાય છે.
સાધકને જ્યાં વિષમભાવ દેખાય ત્યાં કરુણા પેદા થાય, સાધકને જ્યાં ઉન્નત ભાવ દેખાય ત્યાં પુણ્યના પ્રભાવ ખ્યાલમાં આવે. સાધુને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૧
તે ખુદને મળતાં સંયોગે કે વિયોગોમાં પણ હરખ–- ઘેલાકે બેબાકળા બનવાનું નથી, તે વિશ્વના ભાવો જોઈને શું થાય? કંઈ જ નહિ. - મન્યતે નત તત્ત્વ તિ મુનિ પૂ. ઉપાધ્યાય યશોવિજ્ય મહારાજે આ સૂત્ર દ્વારા સાધુ સ્વભાવનું મનહર વર્ણન કરી દીધું છે. જગત તત્વનું મનન ચિંતન કરે તે મુનિ .
જગત્ તત્ત્વોને જોવા દોડ ભાગ કરે કૂદાકૂદ કરે – ઊંચે નીચો થઈ જાય તે મુનિ નહીં
એક વિચારક કહે છે જે જોઈને સાચું માને તે પશુ જે વિચારીને સાચું માને તે મનુષ્ય. પશુ પાસે ફકત જોવાની શકિત છે – માનવ પાસે વિચારવાની શકિત છે – વિચાર જેવી અદ્ભુત શકિતના સ્વામિને આમ કુતૂહલ નાટક ખેલકૂદમાં સમય બગાડવો પાલવે !
પ્રભુના તત્ત્વ જ્ઞાન દ્વારા બધું સમજી ગયો છે–દેવ અને નારક નહિ, પણ ચૌદ રાજલોક મારી મનસુષ્ટિ સામે છે. છ દ્રવ્યના ગુણ અને અનંત અનંત પર્યાયો જાણ્યા છે. પ્રભુના શાસનમાં ચેતન વિજ્ઞાન અને જડવિજ્ઞાનમાં મને એવી રસવૃત્તિ પેદા થઈ છે. આ દુનિયામાં કંઇ જોવા જેવું લાગતું નથી.
મનક ! અકુતૂહલી આરાધક બને છે. આરાધના દ્વારા સદા પૂજય બને. તને અકુતૂહલી બનવા દ્વારા પૂર્ણતાની કેવલજ્ઞાની બનવાના આશિષ આપું છું આત્મસ્વભાવના પ્રગટીકરણના આશિષ આપું છું.
આ છે હિતો પૂ. શય્યભવસૂરિ મહારાજની હાર્દિક ભાવના.
પ્રભ? મોહ અમને સતાવી જાય છે. કોઈવાર મારી પણ જાય છે – અને કઈવાર વિજયી પણ બની અમને કરાવી પણ જાય છે. આગમના અભ્યાસની અભુત જિજ્ઞાસા પેદા થાય તેવા આશિષ આશિષ આપે. નહિતર અમારી કુતૂહલવૃત્તિ શાંત થશે નહિ – મનકને વિજયી બનાવ્યા.અમને તેમના સદ્દભાગી બનાવો એજ વિનંતિ
૧૧
Page #206
--------------------------------------------------------------------------
________________
૩૬. ગેહાહિ સાહુ ગુણ મુંચ અસાહૂ
વ્યાખ્યાનકારોને પ્રવચનકારોને પૂછી આવજો. તમે સફળ વક્તા કેવી રીતે બની શક્યા છો? લેખકોને ગ્રંથકારોને પૂછી આવશે. તમે સફળ સાહિત્યકાર કેવી રીતે બની શક્યા છો?
બધાનો એક જ જવાબ “અલ્પ અક્ષરોમાં સારગ્રાહી કહેતાં લખતાં આવડયું છે.”
કલાકો સુધી સાંભળવાની કોઈને ફુરસદ નથી. અને કદાચ શરમના માર્યા સાંભળે તો સમય ક્યાંથી લાવે? short and sweet નો જમાનો છે. જમાનાની વાત દૂર રાખે. આયુષ્ય અલ્પ, સન્સમાગમ અલ્પ, બુદ્ધિ અલ્પ, સ્મૃતિ અલ્પ, વધુ સાંભળે વધુ વાચે તે પરિણામે કશું યાદ ન રહે. અવસર્પિણી કાળના માનવની આ વ્યથા છે.
પૂ. શય્ય ભવસૂરિ મહારાજ જાણતા હતા. બાલમુનિ મનકનું ફક્ત છ મહિનાનું આયુષ્ય છે. છ મહિનામાં અનાદિ કર્મના સંસ્કાર ભૂસવાના. છ મહિનામાં સાદિ અનંત ભાવોના સોણલાં પેદા કરવાનાં. સાધુપુત્ર, પણ શરીર તે બાલકનું. એની કોમળ બુદ્ધિમાં સમજાય અને પ્રતિક્ષણ જિનવચનનો ઘંટ રણક્યા કરે તેવું જ્ઞાન આપવું જોઈએ.
પૂ. શખંભવસૂરિ મહારાજના હૈયામાં એકાંત હિતભાવના છે, તેથી તો આગમશાસ્ત્રનાં દોહન દશવૈકાલિક સૂત્રમાં ઉતાર્યો. દશવૈકાલિકનું દહન નવમું અધ્યયન છે. નવમા અધ્યયનનું દેહન અગિયારમી ગાથા છે. અને અગીયારમી ગાથાનું દહન અગિયાર અક્ષરોમાં છે. બે વાકયો છે કેવાં મનેહર! શબ્દો વાંચતાં હૈયામાં સસરા ઊતરી જાય તેવાં.
Page #207
--------------------------------------------------------------------------
________________
• ૧૬૩
બેટા!
તને સર્વશાસ્ત્ર ભણાવું? સૂત્ર અર્થને પારગામી બનાવું, પણ આગમ અપાર છે અને તારું આયુષ્ય અલ્પ છે. થોડામાં ઘણું કહી દઉં.
જો ઘા મુહપત્તિ લેવા માત્રથી સાધુતા આવતી, તે પરમાભાએ ના ફરમાવ્યું હોત કે મહાનુભાવ! મેરૂપર્વત જેટલા એવા મુહપત્તિ લીધા, પણ તેના દ્વારા તારા દેહ સાધુ બન્યો. હવે મનને સાધુ બનાવ. આત્માને તારી સામે સારું દશવૈકાલિક સૂત્ર રાખી દીધું. હવે ફકત એટલું જ કહું છું.
હાહિ સાહુ ગુણ મેંચ અસહુ.
સાધુ યોગ્ય ગુણ ગ્રહણ કર. અસાધુ યોગ્ય દુર્ગુણ છોડ. છોડવાની અને લેવાની બે ક્રિયા સાથે જ કરવી પડશે.
ગંદુ પાણી ઘડામાંથી ફેંકે નહિ તે જુદી વાત, પણ તેમાં જ શોખ્ખા પાણીને સાથે રાખવાથી શું ફાયદો...ગંદુ પાણી ફેંકી દે અને ખાલી ઘડો રાખે તો પણ શું ફાયદો?
રાજા બને અને અન્યાયીને દેશપાર ન કરે તે ચાલે? રાજા બને અને પ્રમાણિકને પ્રોત્સાહન ના આપે તો ચાલે?
મનક! તું તારા આત્મસ્વભાવનો રાજા બન્યો છે. આધ્યાત્મિક ભાવ તારે મંત્રી છે. છાલક તારો દેશ છે. નિત્ય ક્રિયા – તપ – જય સ્વાધ્યાય તારી ચતુરગી સેવા છે. ચિન પ્રસન્નતા નારી નગરી છે. હવે મારે કોને તારું નાગરિકપદ આપવું છે? કયા અો જમાવી બેઠેલા દેશદ્રોહીના નાગરિકત્વના પરવાના રદ કરવાના છે? વિચાર કોઈના કહે ના ચાલતે, કોઇની સલાહ ના સ્વીકારતે..
દુનિયામાં કરોડે દવા હોય અને કરોડો મંત્ર હોય, પણ પણાને ચોગ્ય શું? એ તો ખુદે જ વિચારવું રહ્યું. હું તો તને પુન: પૂન, બે જ વાક્ય કહું છું.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સાધુ યોગ્ય ગુણ તને જે જે લાગે તે ગ્રહણ કર.
અસાધુ યોગ્ય અવગુણ તને જે જે લાગે તે છેાડી દે. શેઠની સલાહ ‘પણ ઝાંપા સુધી સ્વીકારવાની. પછી ખુદે વિચારવાનું. મહાઔષધિ તુલ્ય જ્ઞાન આપશે — પણ જો તને જ્ઞાનથી પણ અભિમાન આવતું હોય તેા છેડ. અને ભલે જેને દુનિયા કામ કહે છે, તે કરતાં તને એમ લાગતુ હાય કે હું તરી. રહ્યો છું તે તું ભકિત સ્વીકાર...
ગુરુ તે અજ્ઞાનનાશક
ધામ ધખતા તડકામાં ઔચરી જતાં વિચાર આવે. શાલિભદ્રજીએ તખ્તશિલાપર અણસણ કરેલ. હું કયાં તેવું અણુસણ કરવાને સૌભાગી? પણ તેના ભાવના સ્પશ થાય તે માટે આનંદથી ગોચરી જાઉં અને પરિષહની માજ ઉડાઉ !
જ્યાતિપ વગેરે રહસ્યમય શાસ્ત્રો પચાવી શકે તે જ સ્વીકાર અને તેના રહસ્ય ન પચાવી શકે. આગાહી કરવાનુ દિલ થાય, ભકતોનું ટોળું ભેગું કરવાનું મન થાય, તે એ શાસ્ત્રો તારા માટે પાપશાસ્ત્ર સમજી દુરથી નવગજના નમસ્કાર કરી દેજે.
પ્રભુ શાસનના તપત્યાગ દ્વારા તારા આત્મામાં અપૂર્વ લબ્ધિ – અચિંત્ય શકિત પેદા થશે, પણ દિલના એક ખૂણામાંથી પણ જવાબ આવે મારામાં સ્વા છે. વાહવાહની ભાવના છે. ક્રોધ પર કાબૂ નથી આવ્યો તે શાસનદેવ પાસે શાપ અને વરદાન સાથે જ માંગજે. શાસનદેવ, તમે પ્રસન્ન હેા તે મારા વચનમાં નિષ્ફળતા આપેા. તમે પ્રસન્ન બને અને આંતરિક આરાધનાનું વરદાન આપે।.
પ્રભુના ત્યાગધર્મ, તેની વ્યવસ્થા, તેના નીતિનિયમા કોઈ અલગ છે. રાજા મહારાજા ચક્રવર્તીને જે માન – સન્માન ન મળે તે તને મળશે, પણ જો વિચાર આવે તો મને નમે છે, મને પૂજે છે. મારા કેટકેટલાં સન્માન થઈ રહ્યાં છે. આ વિચાર આવે તે પહેલાં પવિત્ર
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૫
સુંદર હોય
. તેમ છે મહાન હોય તે
ભાવના પવિત્ર આશયની ક્રિયાથી દૂર જતો રહેજે.કહી દેજે.થી આરોગ્ય આપે, પણ હું ભયંકર બીમાર છું. મને ઘી વિષ બને. તેમ વંદન સુખશાતાની ક્રિયા ભાવ સાધુતામાં પ્રેરક, પણ મને પાપીને અહં પેદા કરે છે. મને જવા દો.
જે વિચારથી જે આશયથી – જે વચનથી, જે વાતથી, જે પ્રવૃત્તિથી – જે આચરણથી – તારું ભાવ સાધુ જીવન મલિન થતું હોય. તે સર્વ દૂરથી જ છોડી દે, છોડતાં ક્ષણનો પણ વિલંબ કરતે નહિ. ભાઈ!
શરીર ગમે તેટલું સુંદર હોય. પંચેન્દ્રિય પૂર્ણ હોય તો પણ સંસારી લોકો તેને જેમ અભૂષણથી શણગારે છે, તેમ હે મહાત્મા ! તારા મહાવ્રત નવકોટિ શુદ્ધિ, અખંડ, અપૂર્વ અધ્યવસાય યુક્ત હોય તો પણ ઉત્તર ગુણો રૂપ આભૂષણથી સંયમદેહની શોભા વધારજે. પ્રભુનું ચારિત્ર સ્વીકાર્યું તે જિનરાગે રંગાઈને જિન ભક્તિથી પ્રેરાઈને પણ પ્રતિદિન ખ્યાલ કરજે. મારા સમકિતને શોભાવનારા લિંગલક્ષણ કેવા છે? પાંચભૂષણથી હું શોભું છું.? શ્રદ્ધા નિર્મળ કરનાર તીર્થ સ્થળોની ચરણરજ શિરપર ચઢાવજે શ્રદ્ધાપૂત મહાત્માનો સદૈવ સંગ કરજે. સ્વમતના સ્થિરીકરણ પરમતના પરિહરણ કાજે સમ્મતિ – તર્ક જેવા અલૌકિક ગ્રંથને આત્મસાત કરજે તારી શ્રદ્ધા મેરુપર્વત શી અડલ થશે.
સાધુ છું, પંચ પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા વ્યાખ્યાન વગેરે આવડે છે, પણ તેટલાથી આત્મગુણ ના પ્રગટે. આત્મગુણ પ્રાપ્ત કરવા જ્ઞાનના આઠ આચારના પાલન પૂર્વક પ્રતિદિન પાંચ પ્રકારનો સ્વાધ્યાય સનત દ્રવ્યાનુયોગનું ચિંતન જોઈએ. દ્રવ્યાનુયોગના ચિંતનમાં સમસ્ત વિશ્વના વૈપયિક ભાવોને ફકત પદાર્થ વિજ્ઞાન રૂપે જોવાની શકિત મળશે દુનિયાનો કોઈ ભાવ તારી સાધનામાં વિક્ષેપ નહિ પડે. પુદ્ગલ સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન આત્મ સ્વરૂપમાં અભિરુચિ પ્રગટાવશે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અભિનવ જ્ઞાનની આરાધના જોઈએ. શાસ્ત્રને અભ્યાસ પૂર્વાચાર્યોની તીણ બુદ્ધિ કુશળતા જોઈ તેમને ચરણોપાસક બની જઇશ. નમ્રતાથી તારું જીવન મઘમઘી ઊઠશે. મુનિ છે. ચરણસિત્તરી, કરણ સિત્તરીનું પાલન કરીશ, પણ પ્રભુના ચરણકરણાનુયોગ વિશુદ્ધ વીતરાગ ચારિત્ર તરફ ખેંચશે. સરણ ચારિત્રમાં છીએ, પણ ચાહક વીતરાગ ચારિત્રના છીએ, જેમાં કપાય મોહનીય કે નોકપાય મેહનીયના જરા પણ તોફાન ન હોય. ધર્મધ્યાનમાં છે, પણ શુકલ ધ્યાન માટે આતુર બની જા.
અલ્પ કપાય હોય, પણ જીવનમાં ભાવ રાખ. હું અનંત ચારિત્રને માલિક, રવભાવમાં રમણતા એ મારો ગુણ. તે પ્રાપ્ત કરવા તત્પર બનું...વધું શું કહું?
જે વિચારજે આશય...જે વચન...જે શાસ્ત્ર....જે પ્રવૃત્તિ વર્તનથી તારા ગુણો વિકસે તે મેળવ.
મુમુક્ષુ !
મારે તો એટલું જ કહેવું છે. ગુણથી સાધુ, અવગુણથી અસાધુ, તો સાધુ યોગ્ય ગુણ ગ્રહણ કર. અસાધુ યોગ્ય દુર્ગણ દૂર છોડ. પૂ. શય્યભવસૂરિ મહારાજ આપના હિતેપદેશે મહાત્મા મનકને સાધુ નહિ, મહાસાધુ યોગ્ય બનાવ્યા. હવે અમે છીએઆપના ચરણોપાસક, બનાવો આપના કૃપાના પાત્ર, આપ સાધુ ગુણના જાદુગર છો. અમારા પર પણ ગુણનાં જાદુ કરો, અમે પણ આપના જ છીએ. સ્વીકારો આપના ચરણે.
જ
Page #211
--------------------------------------------------------------------------
________________
૩૭. પહેઈ હિયાણસાસણું
મોક્ષાભિલાષી?
મોક્ષની અભિલાષા પૂર્ણ કરવા જિનપદેશિત માર્ગે નક્કર પ્રગતિ કરવી પડશે. આ શાસનમાં શિષ્ય થયા વગર ક્યારે પણ પ્રવેશ મળતો નથી. જે શિષ્ય બને છે તે જ જિન – શાસનના રાજમહેલમાં પ્રવેશ કરી શકે છે. કદાચ કોઈ પાછલા બારણેથી – એટલે પુણ્યના રે શિષ્ય બન્યા વગર ઘુસી જાય છે, તે તેની તરત ધરપકડ થાય છે. શાસ્ત્રના પરવાના તેને મલી શકતા નથી.
શિષ્ય એટલે શું? માત્ર હાથ જોડીને બેસે તે? નીચે બેસે તે માથું નમાવીને બેસે તે? મુખથી હાજી હાજી બેલે તો?. નાના. એ તે બધા નોકરમાં પણ લક્ષણ હોય. શિષ્યત્વ આટલું સહેલું નથી, આટલું હલકું નથી. હિતશિક્ષાને ઈચ્છે તે શિષ્ય પહેઈ હિયાણૂસાસણ ”
ટેળા માટે કોઈ નિયમ, કોઈ સિદ્ધાંત, કેઈ આચાર કે પ્રણાલી ના હોય, પણ શિષ્ય માટે, સમુદાય માટે તે સુયોગ્ય નિયમો, અનુપમ સિદ્ધિ. અદ્વિતીય આચાર પ્રણાલી હેય.
“આપણાથી કડક નિયમો ના પળાય, આપણાથી બંધન સહન ના થાય” આ વિચારો જેવા હોય તેને કહી દેવું ભાઈ, સાધુ બનવાની આ જન્મમાં વાત કરતો નહિ, પણ હજી તે સર્કસ કે મ્યુઝીયમમાં રહી શકે તેવો પશુ પણ નથી. જંગલમાં જીવી શકે તેવો રાની
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પશુ છે. મ્યુઝિયમમાં કે સર્કસમાં રહેવા માટે પશુને પણ કડક શિક્ષા સહવી જરૂરી છે, તે શિષ્ય બનવા અનુશાસન કેટલું જરૂરી હોય તે તું વિચાર.
ગુરુ તેનું નામ જે શિષ્યને ઊધ્ધકરણની અનુપમ પ્રક્રિયા દર્શાવે.”
શિષ્ય તેનું નામ જે હિતના અનુશાસનને ઈચ્છે, ચાહે, અભિલાષા કરે, પ્રાર્થના કરે.
હિતની ઈચ્છા એટલે ગુરુએ પોતાને સારી વાત કીધી હોય તે સ્વીકારી લેવી.
હિતની ચાહના એટલે ગુરુએ કોઈને પણ હિતથી વાત સમજાવી હોય, તે સાંભળીને સ્વીકારી લેવી.
| હિતની અભિલાષા એટલે જાગતાં, બેસતાં, ઊઠતાં ક્યાંય કેઈની પાસે કોઈને પણ ગુરુએ જે હિતની વાત કરી હોય, તે સાંભળવાની સતત ઈચ્છા રહે અને મને જ હુકમ કર્યો છે, તેમ માની શિરસાવંદ્ય કરે. હિતની પ્રાર્થના એટલે ગુરુદેવ તથા સહવર્તીને વારંવાર લળી લળીને કરગરીને કહે, “હું અજ્ઞાની છું. હું મૂર્ખ છું. હિતશિક્ષાનો ઈચ્છુક છું, મને વારંવાર કહેજો, મારી જરા પણ ઉપેક્ષા ન કરતા. મારી ગેરહાજરીમાં તમને પણ ગુરુ મહારાજે જે હિતશિક્ષા કહી તે સંભળાવજે. ગુરુની આજ્ઞાને, હિતભાવનાને હું પણ સાભળી, રવીકારી, આચરીને ધન્ય બનીશ.
મારા ગુરુના પ્રત્યેક આદેશે મારા સંપૂર્ણ હિત કરનાર – ગુરુની વાણીમાં ગુસ્સો આવે – ગુરુની આંખ લાલ બને, પણ તેમના હૈયામાંથી મારા હિત માટે સતત અમૃતસ્ત્રોત વહેતા જ હોય.
ગુરુનો પ્રત્યેક આદેશ - ચાહે એ કડકથી કહેલ હોય કે ઠંડકથી કહેલ હોય, પણ મારું હિત કરનાર જ.
ગુરુએ આંખમાં આંસુ સાથે વસો પંપાળતાં કહેલ વચન પણ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૯
હિત કરનાર અને સત્તાનો વીંઝણો ઊંતા અમલદારની જેમ આંખમાંથી આગ વરસાવતા, બરાડ પાડીને પીઠ ઉપર કેર મારીને કહેલ કઠોર આજ્ઞા પણ મારું એકાંત હિત કરનારી.
આમ હિતના અનુશાસનને સ્વીકારું તે જ મારું શિષ્યત્વ સોળે કળાએ ખીલી ઊઠે. ગુરુના અનુકૂળ અનુશાસનમાં પ્રસન્ન રહું અને ગુરુના પ્રતિકૂળ અનુશાસનમાં ઉદૂવિઝ બનું, તે મારું શિષ્યત્વ લાજી ઊઠે.
વિનય સમાધિના ચાર ભેદમાં પહેલો ભેદ હિતશિક્ષાની ઇચ્છા, ચાહના, અભિલાષાની પ્રાર્થના કરે.
માંગ્યા વગર મળેલ ચીજના મૂલ્ય ન હોય. કરગરીને વિનવીને જે ચીજ મળે તેનું આપમેળે જ રક્ષણ થઈ જાય.
પ્રાર્થનાથી જે મળે તેની પાછળ દિલ દેવાય. દિલથી જે વસ્તુનાં જતન થાય, તેનાથી આત્માની જ્યોતિ પ્રગટે.
પુનઃ પુનઃ વિચાર કરી લેજે ગુરુને બેલવામાં મજા નથી આવતી. ગુરુને રઝક કરવાને કઇ રસ નથી, ગુરુ કોઈ હુકમ કરવાના એદી નથી. ગુરુને અખંડ સૌશ્વર્યના સ્વામી કહેવરાવવાની કોઈ ભાવના નથી, પણ મારા ચરણે, મારા શરણે આવેલો ધન્યાત્મા પ્રભુ શાસનદ્વારા મહાત્મા બની જાય એવી ભાવકરુણતા –- ભાવવ્યા છે
ઝવેરી શાકભાજીની સંભાળ રાખે? ઝવેરી તો રત્નોની પરીક્ષા કરે અને રત્નના મૂલ્ય કરે. ગુરુ દેહની કાળજી ના કરે તેમનું કર્તવ્ય દેહનાં લાવન – પાલનમાં સીમિત નથી. ગુરુ કે શેઠ પાસે પહેરેગીરનું કામ ન કરવા. ગુરુ પાસે દેહની કાળજીની જ માત્ર વાત ના ઉરચારાય.
ગુરુ આત્માની પરીક્ષા કરે, આત્મગુણોનું મૂલ્યાંકન કરે અને આત્મગુણોની અભિવૃદ્ધિ થાય તેવાં શિક્ષણ આપે. યુનિવર્સિટીમાં એક
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭)
બે – ત્રણ – ચાર શીખવા ન જવાય. ત્યાં પ્રોફેસરને ન કહેવાય મને. વાંચતાં શિખવાડો...ત્યાં સ્નાતક થવા જવાય. શેધન કરવા જવાય. અને પી. એચ. ડી થવા થીસિસ લખવા જવાય. તેમ ગુરુ પાસે દેહની કોમળતા, દેહના લાલન – પાલનની વાત કરવી તે પણ અધ્યાત્મભાવથી નિરપેક્ષ હોય તે ન જ શોભે.
ગુરુ પાસે તે એક જ પ્રાર્થના થાય જગતમાં દેહના વૈદ્યો ઘણા હતા. ધનના કીમિયાગરો ઘણા હતા, પણ એ બધાને છોડી દુનિયામાં જે ન મળે તે હિતનું અનુશાસન, હિતની શિક્ષા, હિતની ભાવના લેવા આપની પાસે આવ્યો છું.
હું મોહને દાસ, કદાચ કોઈવાર આપના હિતના અનુશાસનની. ઉદ્ધતાઈ, ઉપેક્ષા કરી દઉં – પણ તારક! આપના ચરણમાં મારી એક જ પ્રાર્થના છે, મારા હિતની ક્યારે પણ ઉપેક્ષા નહિ કરશો. મને સારા ગુરુ નથી જોઈતા, સાચા ગુરુ જોઇએ છે. આનું – આદેહનું હિત કરનારા માતાપિતા છોડયા છે. પરલોકનું આત્માનું હિત કરનારા આપ જ છો, તેથી આપના ચરણમાં આવ્યો છું. મારી ભૂલ થાય તો સુધારજો. આપ કહો અને સુધરું નહિ તો ઠપકો આપજો, ઠપકો સાંભળું નહિ તો મારી નિર્ભ ત્સુના તિરસ્કાર કરજો. તિરસ્કારથી રીઢ બને તો તાડના કરજે, પણ મને આપના તારક ચરણથી કયારે ય દૂર ના કરશો. દુનિયામાં મને સારા કહેનારા ઘણા મળવાના, પણ સાચો રાહ બતાવનાર કોઈ નહિ મળે. આપ જ મને શિલામાંથી મૂર્તિ રૂપે કંડારી શકે. હું આપની કલાનું એક શિલ્પ બનું તો પણ ધન્ય બનું.
પ્રભુ ! મને સારણ – વારણ – ચેયણા – પડિચેયણાથી ધન્ય બનાવો. આપના પવિત્ર સમ્રાજ્યમાં આપનાં તપ, ત્યાગ, જ્ઞાનની દિવ્ય જ્યોનિ મારા અંધકાર ભર્યા અંતરમાં જ્ઞાનના પ્રકાશ પાથરશે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ગુરુદેવ! હું દેહ કામી નથી –-સુખ ઇચ્છુક નથી. શાતા ઈચ્છુક નથી, માન ચાહક નથી, સત્તાને અભિલાષક નથી, પદને પ્રાર્થત નથી.
તારક ! આપના ચરણમાં આપના અદના સેવકની હૈયાની આરજુ સાથે એક જ વિનવણી, કાકલૂદી, પ્રાર્થના છે. હું હિતના અનુશાસનની આપની પાસે પુન: પુન: પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના. સાભળજો, સ્વીકારજો અને આપના શિષ્યનું સમર્પણ સંભાળજો. સાધક બનાવી સિદ્ધ સમો બનાવજો.
Page #216
--------------------------------------------------------------------------
________________
૩૮. વિયાણિઓ અપગમપણું
દુનિયામાં બની શકે કે સમાનવર્ણ, સમાન ઊંચાઈ, સમાનવય જોઈ કોઈ કોઈનામાં સમાનગુણ કલ્પી લે, પણ પ્રત્યેક વ્યક્તિએ પોતાના મૂલ્ય પિતાની રીતે જ વિચારવા જોઈએ.
દુનિયાના પ્રમાણપત્રો કોઈ દિવસ સાચા નથી હોતા. મોટાભાગે સમાજમાં સ્થાન મેળવવા પોતાનો પરિચય આપવા પ્રમાણપત્રો અપાય છે. - દુનિયા આજે જેને સર્વશ્રેષ્ઠ કહે છે, તેને જ આવતી કાલે કહેશે કે આના જેવો કોઈ અયોગ્ય મેં જોયો નથી.
સ્વાર્થી વ્યક્તિઓ સાચા દિલથી ઈની પ્રશંસા – અનુમોદના કરતા હોતા નથી. જો આપણે કોઈનું ખરાબ બોલીએ તો આપણું પણ કઈ ખરાબ બોલે; અને આપણે જો કોઈની પ્રશંસા કરીએ તો તે આપણી પ્રશંસા કરે. સ્વાર્થ જગતમાં ગુણ જોઈને ગુણી જોઇને કોઈ પ્રશંસા કરે છે, તેવું માની લેવાની અજાણે પણ ભૂલ ના કરી લેવી.
શિયાળ કાગડાભાઈના સ્વરની પણ સુંદર પ્રશંસા કરે છે. બિચારો ભેળો કાગડો સમજે છે, આ ભાઇ મારા સ્વરને રસિયો છે, લાવ મારું સંગીન સંભળાવું, પણ જ્યાં કાગડા મુખ ખોલે છે...ત્યાં શિયાળ કયાંક દેહી જાય છે, કાગડો વિચારે છે, શિયાળ કયાં ગયું ?
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૩
તરત ભાન આવ્યું, શિયાળ તારું સંગીત સાભળવા ખરેખર ઇચ્છતુ ન હતું. આતા મારા મુખમાંથી સહેલાઈથી પૂરી મેળવવાની તરકીબ,
સંસારી, દુનિયાદારી સ્વાર્થી માણસ આપણી પાછળ આંટાફેરા કર......આપણને જ કહે : તું સોષ્ઠ .....શું તારી શક્તિ, ત્યારે ખરેખર સાવધ બની જવું. પ્રશંસાના અનુપમ સુંવાળા બંધનમાં બાંધી તમને તેના કાર્યના કયાંક એવા હાથા બનાવી દેશે કે તમને ખબર પણ નહિ પડે. બંધાયા, સાયે અને હવે આ પ્રશંસકના શરણાશ્રિત બની ગયા...હવે બુદ્ધિ શક્તિ સામર્થ્ય તારાં, પણ તું તેની દારી સંચારથી ચાલતાં એક કઠપૂતલી સમા. પ્રશંસાની ઝંખનાઍ તારા હિતસ્વી આપ્તજનાને દૂર કર્યા. નિ:સ્વાર્થી કયારે પણ પ્રશંસા નથી કરતાં, પરંતુ પ્રોત્સાહન આપે છે. આપણી ભૂલ સુધારે છે. પ્રશંસાની ભૂખ આપણને આપણાથી ઉચ્ચવાતાવરણમાં ઉચ્ચ વર્તુળમાં જવા દેતી નથી. પ્રશંસાની ખેવના આપણને ઉચ્ચ આદર્શો, મહાનધ્યેયથી દૂર. રાખે છે.
પ્રશંસાની ચાહના આપણને તુચ્છ વાતાવરણ, તુચ્છ વર્તુળ, તુચ્છ આદર્શો અને તુચ્છ મનુષ્યોની સમીપમાં લઈ જાય છે. કોઈની પ્રશંસાના ફટકો વાગે અને આપણે રબ્બરના દડાની જેમ ઊંચે ઊછળીએ છીએ, હિતસ્ત્રીને અવગણીએ છીએ.
ખુશામત દ્વારા નવા સાધકની પ્રગતિ રોકાય છે. નવા સાધકને નિંદા તિરસ્કાર હતાશામાં નાખી દે છે. કોમળ બુદ્ધિવાળા બિનઅનુભવી ક્યાંથી ખુશામત અને નિદાના વિશ્લેષણ કરી શકે ? વિવેક શક્તિ વિકાસ પામી નથી, એટલે બે મીઠા શબ્દો દ્વારા ફુલાઈ જાય છે. બે કડવા શબ્દો દ્વારા તેની ભાવનાઓ કરમાઇ જાય છે.
અલ્પજ્ઞાની પ્રશંસા અને ખુશામતનુ પૃથક્કરણ કેવી રીતે કરી.
મનોજન
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શકે? અલ્પજ્ઞાની કડક અનુશાસન અને તિરસ્કાર, નિંદાનું પૃથક્કરણ કેવી રીતે કરી શકે? મને સારો કહે છે મારા. મને ખરાબ કહે તે પરાયા.
ભલા! પ્રશંસા તે સ્વરૂપની આત્મ પ્રગતિ માટે કરાય છે. ખુશામત સ્વની સ્વાર્થની સિદ્ધિ માટે કરાય છે. નિંદા સારાને પણ હલકો પાડવા કરાય છે. ભૂલનું સંશોધન સુધારવા માટે થાય છે. તારી પાસે આ દિવ્યદૃષ્ટિ ક્યાંથી આવે ? તેથી તને થોડામાં ઘણું સમજાવવું પડશે.
મનક ' તું પોતે જ તારા આત્મા વડે તારા આત્માને ઓળખ, સ્વદ્રારા સ્વનું સંશોધન.
વિદ્યાથી પણ તું અને શિક્ષક પણ તું. પરીક્ષાપત્ર પણ તારે જ કાઢવાનું, અને ઉત્તરપત્રમાં ગુણ પણ તારે જ મૂકવાના. તારા ગુણની પ્રશંસા પણ તારે કરવાની. તારા અવગુણની નિંદા પણ તારે જ કરવાની.
જેમ ખાનપાનમાં તારી પસંદગીને મુખ્ય રાખે છે, તેમ જીવનપ્રગતિમાં પણ તું જ ગુણદોષનાં મૂલ્યાંકન અવમૂલ્યાંકન કર. તારો શિક્ષક કોઈ નહિ, પણ તારો ગુણપ્રેમી આત્મા જ, તારી નિંદા કરનાર કોઈ નહિ, તારો જ તટસ્થ મધ્યસ્થ આત્મા.
જગતના પ્રમાણપત્રો ગમે તેટલા હશે, પણ તેમાં સ્વની સાક્ષી સંમતિ ન મળતી હોય, તો એ બધા તો સુગંધ વગરના પુષ્પ, ફકત જોવાનાં અને ખુશ થવાનું, મેળવવાનું કંઈ નહિ.
જગતે ગમે તેટલો કાદવ ઉછાળ્યો, ધૂળ ઉડાડી, પણ સૂર્યને શું નુકસાન? જેને ધૂળ ઉડાડી તેના ઉપર જ પડી. ભલા ! તું શુદ્ધ
Page #219
--------------------------------------------------------------------------
________________
*
સ
૧૭૫
નn
નિર્દોષ પવિત્ર છે, પણ જગત ક્યાંથી ચીંથરે વીટેલા રત્નનું મૂલ્ય સમજે ?
જગતના બહુધા જીવો કસ્તૂરી અને માટીના અંતર કયાંથી જાણે? એ તો કાળી એટલી માટી અને કાળી એટલી કસ્તૂરી આવું જ માનનારા.
જગતમાં મુખ્યતયા એ ગુણ–દોષનાં પરીક્ષણ હોતાં નથી. બહુધા અનુકરણ હોય છે. ટોળાના નાયકે સારું કહ્યું તો સૌ સારું કહેશે. ટોળાના નાયકે ટીખળ કરી તો સૌ ટીખળ કરશે.
જગત એટલે મુખ્યતયા મૂખ લોકનું ટોળું. તેમની કલ્પના, ભાવના, જ્ઞાન, બુદ્ધિ મુજબ લાગે તે સર્વશ્રેષ્ઠ. તેનાથી વિરુદ્ધ તેમની કલ્પના, ભાવના, જ્ઞાન અને બુદ્ધિમાં ન આવ્યું તે ખરાબ. ખુદનો ન્યાય ખુદની પાસે જ કરાવવું તે સાધનું પરમ કર્તવ્ય છે. જરાપણ ભળે ન થઈશ. જરાપણ કોમળ ન થઈશ. જેમ જગતના પ્રમાણપત્ર વડે આત્માને જાણવાનું નથી, તેમ એકલા તારા જ્ઞાન-ધ્યાન- તપ ત્યાગથી તારે તારા આત્માના સત્કાર સન્માન કરવાના નથી, પણ કઠોર શિક્ષકની અદાથી આત્માને ઓળખવાનો છે. બેચાર પ્રશ્ન પૂછીએ એટલે જેમ ખોટો માણસ પકડાઈ જાય તેમ આપણો આત્મા પણ પકડાઈ જાય.
દરેક પ્રશનને અંતે પૂછજે, રાગ તને સતાવી નથી ગયો ને ? ૮૫ તને રુદ્ર બનાવી નથી ગયો ને ? બધું જ કર્યું, પણ તારો આત્મા આ પ્રશ્નના જવાબમાં ગલાં મારે, હા–ના કરી આમ ગડબડિયો જવાબ આપે, તે સમજજે–તારા આત્માના ચોપડાનાં પાનાંને પાનાં ભરેલાં છે. કયાંય જ્ઞા નથી, પણ એકજ ભૂલ છે. ક્યાંય એકડો નથી, એકડા વગરનાં મીંડાં છે. એક મીંડું નહિ, એક લાખ મીંડાં છે,
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પણ એ બધાં મીડાં કહે છે, અમને કેમ નિષ્ફળ બનાવો છો? અમારું શા માટે અવમૂલ્યાંકન કરો છો ? અમે ખેટાં શા માટે ? ભૂલ તમારી છે, તમે એકડો ન કર્યો. જો એક કર્યા બાદ મીંડાં મૂક્યાં હોત, તો એક એક મીંડાંની – શૂન્યની કિંમત દશ ગણી થાત.
તારું મન જ તારી પ્રગતિ જાણે. બહારના લકે બહારની વાત જાણે, તેઓ તેના વડે પ્રમાણપત્ર આપે એટલે જ શાસ્ત્રનો સાર છે “વિયાણિયા અપ્પગ મપગે આત્મા સાક્ષી આપશે– હું તો નિત્ય સાક્ષી છું, તેથી તારી પ્રત્યેક પ્રવૃત્તિને જાણું. આત્મા કહેશે, હું તો તારી સાથે નિત્ય રહેનાર છું, અંતરનો અધિષ્ઠાતા છું એટલે પ્રવૃત્તિને પડદો ચીરી વૃત્તિને નિહાળું. જગત પ્રવૃત્તિના સત્કાર કરે. તેને તે દેખાય અને આપણને આપણું બધું જ દેખાય. એટલે આપણે આપણને કહીએ: મારે તો વૃત્તિને જાણવાની છે—મને કયાંય રાગદેપ ન સ્પર્શવા જોઈએ. રાગપના એ આભડયા તે મારી બધી અમૃતસમી ધર્મક્રિયા વિષમય બની જાય.
પૂ. શઠંભવસૂરિ મહારાજ કહે છે : જે આત્માને આત્માથી જાણી રાગ૬પમાં સમાન રહે છે, તે પૂજય બને છે, પણ પવિત્રતા વગર પૂજ્યતાને કોશેનું અંતર છે. તેથી મારા મનક ! તું પવિત્ર બન. આત્મસાક્ષીથી પવિત્ર બને, તેના જીવનમાં રાગદ્રોપના પ્રસંગ આવે, પણ સમુદ્રની રેતી જેવા. સમુદ્રની રેતી શરીરને સ્પર્શે પણ ચોંટે નહિ, ઊભા થાય એટલે ત્યાંજ ખરી જાય. - આ કળા સિદ્ધ કરી પૃથ્વીચદ્ર ગુણ સાગરે દેહના મિલનમાં પણ આત્મા વડે આત્માને જાણ્યો. રાગના ભયંકર પ્રસંગમાં પણ હાથને હાથ મળે ત્યાં વિચાર થાય. આ સ્ત્રીને હાથ નહિ, આ પુરુષનો હાથ નહિ, રૌતન્ય સાથે ચૈતન્યનું મિલન, બસ રાગદ્વેષની ઉપેક્ષા ચૈતન્યનું ઉધ્વીકરણ થયું.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૭
મનક ! બસ એક જ કહું છું. જે આત્માવડે આત્માને સમજી રતન્યનું ઉર્ધ્વીકરણ કરે છે, તે પૂજય બને જ છે. તું બુદ્ધ બન, સિદ્ધ બન. એ જ શિષ. * આચાર્ય ભગવંત
મહાત્મા મનકને આત્મનિરીક્ષણ શીખવ્યું. શું આપ અમારા જેવા વિદ્યાર્થીના શિક્ષક ના બનો ? અમ સમા અજ્ઞાની શિષ્યના જ્ઞાન દીપક ના બને, શીખવો અમને પણ આત્મ–નિરીક્ષણની કલા.
જ્યારે આત્મા દ્વારા આત્મનિરીક્ષણ કરતાં શીખીશું, ત્યારે લોક સંજ્ઞા, કીર્તિ દૂર સુદૂર ચાલી જશે અને જિનેશ્વરની આજ્ઞાપાલન દ્વારા ન ઇચ્છવા છતાંય પુણ્ય પ્રબલ થશે. કરજો કરુણા કૃપાનાથ !
આત્મા દહી જશે અ
રજ કરુણ **
HTS
Page #222
--------------------------------------------------------------------------
________________
3.
૩૯. નન્નત્ય નન્નત્ય નિજ્જરયાએ તવ મિહિરીૢજ્જા
જે ચંદનકાષ્ઠ દ્રારા દેવમૂર્તિનાં નિર્માણ થાય તે જ ચંદનકાષ્ઠના કોઈક મૂર્ખ સાઈ બનાવવા બળતણ તરીકે ઉપયોગ કરે અને કહે શું મે ચંદનકાઇના ઉપયાગ કર્યા નથી ?
જે પુરતકો દ્વારા હજારા વ્યક્તિ જ્ઞાન મેળવી શકે, તે જ પુસ્તકનાં પાનાંને ફાડી ફાડી કોઇ અજ્ઞાની પડીકાં બાંધવા ઉપયાગ કરે, તે તે ઉપયાગ કર્યો કહેવાય કે દુરુપયોગ કર્યા કહેવાય ?
પદાર્થમાત્રનાં મૂલ્યાંકન પદાર્થની દૃષ્ટિએ થાય અને તે યોગ્ય સ્થળે, યોગ્ય હેતુથી, માગ્ય વ્યક્તિ કાજે વપરાય તે ઉપયોગ નહીં પણ સદુપયોગ. બાકી બધાં દુરુપયોગ જ.
મનક ! તું સમજે અહિંસા, સંયમ અને તપ વગર ઉત્કૃષ્ટ ધર્મની આરાધના ન થાય, તારી ભાવના સતત સર્વોત્તમ ધર્મની સાધનાની હાય. થા-પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતના સ્વીકાર કરવા દ્વારા નું અહિંસક બન્યા. જાવજજીવની કરેમિ ને સ્વીકારી સંયમી બન્યા. હવે તારા મનેરથ તપના. નું જ્ઞાની. નુ વિદ્રાન. નું વિવેચક. ભાજનના ત્યાગરૂપ એક જ તપના તુ આરાધક ના બન. પ્રભુએ ફરમાવેલાં છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં અત્યંતર તપ દ્વારા સંયમી જીવનને સુશાભિત કરે.
પ્રભુની દૃષ્ટિએ આહારના ત્યાગ પણ તપ અને ઓછું ખાવું એ પણ તપ. ભાજનમાં સરસતાના ત્યાગ એ પણ તપ... ભાજનમાં ચીજ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઓછી ખાવી એ પણ તપ... એક જગ્યાએ અંગોપાંગ સંકોચીને બેસવું એ પણ તપ... લોન્ચ કરવા અને વિહાર કરવો એ પણ તપ. બહાર દેખાય તેવા તપની જેમ તારે મન તો અંતરની સાક્ષીએ થતાં એ પણ તપ, હૃદયની શુદ્ધિ, શાસ્ત્રની ચર્ચા... શાસ્ત્રનું પુનરાવર્તન, શાસ્ત્રઅર્થનું ચિંતન અને શાસ્ત્ર સમજાવતાં પણ તપ-ધ્યાન અને કાઉસ્સગ્ન પણ તપ,
શાસનની દષ્ટિએ બાર પ્રકારના તપમાંથી એક પણ તપને આરાધક તે તપસ્વી, શાસન સમજેલ બારે પ્રકારના તપની આરાધનામાં ઉઘત રહે અને બારે પ્રકારના તપસ્વીને નમે, વંદે, પૂજે અને બહુમાન કરે.
પણ જગત તો તપસ્વી આકારના ત્યાગીને જ કહેશે. બીજાં બધાં તપ એવાં છે, સાધક ગુપ્ત રીતે કરી શકે, પણ અણસણ એટલે ઉપવાસ એવું તપ છે કે દેહ તુરત ચાડી ખાઈ જાય. શરીરમાં અન્ન ન જાય એટલે એકબે છેવટે ત્રીજે દિવસે તો સુકાવા લાગી જાય વરસે વરસે તપમાં આગળ વધતા જાય. આત્મગુણોની અભિવૃદ્ધિ થાય, પણ શરીર તો ઘસાતું જાય. લોહી અને માંસ સુકાય એટલે હાંડા ગળવા લાગે. તપ દારા પુણ્ય પ્રબળ થાય. હજારો લોકો દર્શનાર્થે આવે. જગત બીજા તપસ્વીને જોઈ ના શકે, પણ ભૂખનું દુખ એવુ છે કે ગાંડ અને ડાહ્યા સૌને ખબર પડે.. બેભાન અવસ્થામાં પણ આહાર પચાવી જાય.
આહાર સંજ્ઞાને વશ થયેલ જગતના જીવ ઉપવાસી તપસ્વીને જુએ અને તેમના શિર ઝૂકી જાય એક કલાકમાં એક હજારવાર ભોજ નની યાદ આવે. એક દિવસમાં સો વાર ખાઈએ તો પણ બીજે દિવસે પાછા ભૂખારવા ! ધન્ય છે આ મહાત્માને. સંયમ સાથે તપ: ધન્ના અણગારના ભાઈબેન જેવાં... તપસ્વીના વંદન કરે, પૂજન કરે,
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સત્કાર કરે, સન્માન કરે, તેમની સ્તુતિ કરે, તેમની કીર્તિના ગુણગાય. જગત જ્યારે તપસ્વી દારાધન્ય બની રહ્યું છે, ત્યારે તપસ્વીએ સાવધ બની જવાનું. બીજા કોઈને કોઈક વાર પરિષહ ઉપસર્ગ આવે. ત્યારે તપસ્વીને સદૈવ સતત પરિવહ ઉપસર્ગ આવે.
સારી દુનિયા શિર ઝુકાવતી હોય, ગુરુ સુખશાતા પૂછતા હોય, ત્યારે તપસ્વી પિતાના આત્માને પ્રશ્ન પૂછી રહ્યા હોય, સાધુ! તેં તપ શા માટે કર્યું? આલોકના માન સન્માનની ભૂખે? સૌ શાતા પૂછે માટે? સૌ ગૌરવ કરે માટે?
પુણ્ય વધે તે સૌભાગ્ય નામકર્મ ઉદયમાં આવે માટે? શરીર સૂકવવા માટે? શરીર નીરોગી બનાવવા? તપ દ્વારા લબ્ધિઓ પ્રાપ્ત થાય અને પ્રભાવક થવાય માટે? તપ દ્વારા વચન સિદ્ધિ થાય માટે? દુશમન પણ ચરણમાં ઝૂકે માટે? બિરુદ મળે માટે? ઉત્સવ મહોત્સવ થાય, કંકોત્રીમાં નામ આવે માટે? બધાં ગૌણ બની તારી મુખ્યતા. થાય તે માટે? આ લોકો કયો હેતુ સિદ્ધ કરવા તપ કર્યું? તું આસ્તિક છે? જન્મ અને મરણ સ્વીકારે છે? પપ અને પુણ્યને સ્વીકરે છે, તેથી પરલોકની ઋદ્ધિ અર્થે તપ કર્યું? આ જન્મમાં તપ કરીએ તે બીજા જન્મમાં રાજા, ચક્રવતી, ઈન્ટ બનાય માટે? બીજા જન્મમાં સૌંદર્ય મળે, સૌભાગ્ય મળે કાંતિયુક્ત દેહ મળે માટે તપ કર્યું? ચશ: કિર્તિની કામનાથી તપ કર્યું?
રસ્તો એક હોય છે પણ સૌના ધ્યેય અલગ હોય છે. બાલ આત્મન ! આજ મારી સાથે વાત કર. હાંડકાં ઓગળી નાખે એવું દુષ્કર તપ છે. ઘણી વાર તો મને જ પ્રશ્ન થાય છે. આ શરીરે તપધર્મ આચરવામાં આટલી મદદ કરી. કલ્પનામાં નથી આવતું કે આહાર કેમ છૂટયો? શું પારણામાં સુંદર આહાર મળે માટે? ગૌચરી જવાની માથાકૂટ ના કરવી પડે માટે? જો આ બધા તારા ઉદ્દેશ હોય છે
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૧
કહેવું પડે કે તે માનવજન્મને સદુપયોગ નહિ, દુરુપયોગ કર્યો. લડત લડી રહ્યો છે, પણ ઉદ્દેશ ભૂલીને!
સાધક !
ભલા મહાતપસ્વી ! હું તે યુદ્ધની ભેરી જેવા રણકાર કરે ? ચુપ થા. મારી પાસે આવી હલકી વાત ના કર.. પ્રભુએ ફરમાવ્યું છે... નન્નત્યં નિજજરડ્ડયાએઁ તવ મહિફ઼િા” કર્મ નિર્જરાના એક પવિત્ર ધ્યેય સિવાય બીજા કોઈ પણ ધ્યેયથી તપ કરવાનું નહિ. .
જગતમાં નામ, કીર્તિ, વંદન, પૂજન મેળવવાના અનેક રસ્તા છે. શરીરને સૂકવવાની અનેક પ્રક્રિયા છે. પરાક્માં સુખ મેળવવાના અનેક ઉપાય છે. આ બધાં તુચ્છ સાધના માટે તુચ્છ વાસનાની પૂર્તિ માટે તપધર્મના ઉપયાગ ન થાય... તપતા આત્માની શુદ્ધિ માટે, વિચારોની પવિત્રતા માટે, આહારની આસકિત દૂર કરવા, અણહારી સિદ્ધ પરમાત્માના મિલન માટે કરવાનું, કરજને હટાવી પરમાત્મપદની પ્રાપ્તિ માટે કરવાને
પરમાત્મા મહાવીર ભગવંત મારા આરાધ્ય દેવ છે. તેમનું જીવન ચરિત્ર મારે સદા આદરણીય છે. તદ્ભવ મેક્ષગામી પરમાત્માએ નિકાચિત કર્મો સામે જંગ ખેલવા સાડા બાર વર્ષ તપ કર્યું, તો મારા તે અનંત અનંત જન્મનાં કર્યા બાકી છે. મારી મુક્તિ આ ભવમાં નથી, એ નિશ્ચિત છે; એટલે મારે તો ભગવાનનું શરણ લઈ કર્મ ક્ષય માટે અર્વશ્ય તપમાં અધિષ્ઠિત બનવાનું. તપ——ધર્મમાં સ્થિર બનવાનું.
હું કંઈ તાપસ નથી, શરીર સુકાવવા તપ કરું. હું તા સંયમી છું. નિર્જરાના ઈચ્છુક છું. તેથી મા સવનાત મારા કર્મોને તપા
વવા તપ કરું.
હું આહારના ત્યાગ આહારના ભયંકર તોફાન સમજીને કરું,
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮ર
ઉપવાસ કરું, તેથી ગુણો સાથે વાસ થાય, દોષનો નાશ થાય. આ ભાવનાથી તપ કરું.
જિનશાસનમાં સાધુ તપસમાધિમાં અધિદિત બને. મારી તપસમાધિ એટલે મને તપ દારા મંગલની પ્રાપ્તિ થાય. તપ દારા આત્મિક સ્વારથ્યની પ્રાપ્તિ માટે હું તપમાં સ્થિર બનું છું.
મનક! મોક્ષે જવા શુકલધ્યાન નામનું સર્વશ્રેષ્ઠ તપ જોઈએ એટલે બાહ્યપ દારા અભ્યર તપ આરાધક બન. તારે તપધર્મ તારી નપસમાધિ બને.
ગુરુદેવઆધિ, વ્યાધિ અને ઉપાધિ છોડયા.. પણ મનમર્કટે સાધુજીવનમાં પણ એક નવી દુનિયા ઊભી કરી દીધી છે. આપના આશિર્વાદ સમ્યગ આધિ સુયોગ્ય વિચારમાં સ્થિર બનાવે.
જગતના કોઈ પણ ભૌતિક હેતુથી નહિ, પણ કર્મ નિર્જરાના પ્રધાન હેતુ દ્વારા તપના આરાધક બનીએ તેવી કૃપા કરો. અનુગ્રહ કરે. આપની મહેરબાનીએ અમારા મનોરથ પૂર્ણ થાય.
Page #227
--------------------------------------------------------------------------
________________
૪૦. પ્રવજોગી
પીળું એટલું સોનું નહિ. કાળી એટલી કસ્તૂરી નહિ. કાળા તે મરી પણ હોય. પુસ્તક પાસે હોવા માત્રથી વિદ્યાર્થી નહિ. એ તો અભણ ફેરિયો પણ હોય.
પુસ્તકોને ગંજ કોઈ ગ્રંથપાલ (લાઈબેરિયન) પાસે પણ હોય અને કોઈ પુસ્તકવિક્રેતા પાસે પણ હોય.
માથું મૂડેલું કોઈ બ્રાહ્મણનું પણ હોય અને શ્રમણનું પણ હેય. ભિક્ષુ મનક!
તું નિગ્રંથ શ્રમણ પરમાત્મા મહાવીરને સાધુ છે. તારે સામાન્ય જોગી, યતિ, લિંગિયાની જિંદગી જીવવાની નથી. તારે તો આત્મામાંથી પરમાત્માપદે જવાનું છે. તારી જિંદગીનાં મૂલ્ય કદાચ તું ના સમજે, પણ હું તો સમજું છું. માનવીની જિંદગીના એક અંતર્મુહૂર્તનું તને મૂલ્ય સમજાય છે.? બેટા ! એક અંતર્મુહૂર્તમાં નું ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. એક સમયમાં સાત રજુ ઊંચે જઈ શકે છે. શાશ્વત નિવાસી બની શકે છે. તારી શક્તિ નિહાળી છે. તેથી જ એ શક્તિ એળે ના જાય. એ શકિત કેન્દ્રિત થાય તે પહેલાં તેની અંદર અનંતનાં બીજ રોપી લઉં.
કેરીની ગોટલો ઉકરડામાં નાખે, તો પડયો પડયો સુકાય જાય છે. કેરીના ગોટલાને ખેતરમાં નાખે તો એકમાંથી અનેકને પેદા કરે, યાત્રા
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૪
લુના તાપ હરે, ભૂખ્યાની સુધા હરે, રોગીના રોગ હરે અને સહુને સ્વાશ્ય આપે. આ શક્તિ યોગ્ય સંસ્કારને અભાવે વિનાશ પામે.
મનક! તારામાં પણ સંસારીના સંતાપ હરવાની શક્તિ છે. તારામાં પણ અનેક જ્ઞાનપિપાસુઓની જ્ઞાનપિપાસા પૂર્ણ કરવાની શક્તિ છે. તારામાં પણ ભવરોગ હરવાની શકિત છે. તારામાં પણ આત્મિક સ્વાશ્ય પામવાની પમાડવાની શક્તિ છે.
પણ એ શક્તિ સહજમાં વિકસતી નથી. જેમ સો વાર ફીયા વગર ઘી વિષમારક ના બને, ઘીને વિષમારક ઔષધ બનાવવું હોય તે સો વાર ફીણવું જ પડે, તેમ સાધુ તારે તારા લક્ષ્યને શ્વાસેઙ્ગવાસમાં ઘુંટવું જ રહ્યું! - બળદગાડીને ચલાવનારો નીંદ લેતા જાય અને ગાડું ચલાવે, તે ચાલે, પણ મોટરનો ડ્રાયવર ગાડી ચલાવતાં નીંદ લે તો શું થાય? આગળ વિચાર. મોટરની ડ્રાયવર ગાડી ચલાવતાં આગળ પાછળ જતાં આવતાં લોકોને જોઈને તે ચલાવે, પણ વિમાનને ચાલક જરા અસાવધાન બને તો શું થાય? વિચારતાં જ ભયંકર હોનારત થાય.
સાધુ એટલે ચૌદ રાજલોકના જીવન અભયદાતા. તારા મનમાં તારા વચનમાં, તારી કાયામાં કંઈક ઉથલપાથલ થાય, તું જિનાજ્ઞા ભૂલે તો? શું થાય? આંખ મીંચી તારા અંદરનો અવાજ સાંભળ. તું ગભરાઇ ઊઠીશ. સહન નહિ કરે, તેથી જ સાધુ મનક! તને કહું છું, “જે ધ્રુવજોગી છે તે ભિક્ષુ”
- યમ, નિયમ, પ્રાણાયામ, આસન કરી દીધાં એટલે કદાચ તને કોઈ યોગી કહી દેશે, પણ તું એવા સસ્તા હલકા પદનો માલિક બને, એ મને ના ગમે, ધ્રુવયોગી બનવાનું છે.
તું કહીશ ધ્રુવયોગી એટલે નિશ્ચયયોગી કરીશ. ના ભાઈલા ના. વયોગીને માર્ગ એટલો સહેલો નથી. મહાવ્રત તો તે સ્વીકાર્યા છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૫
સાધુ જીવનમાં તું વ્યવસ્થિત થઈ ગયો છે એટલે તું સ્વીકારની પૂર્ણહુતિ કરીશ એમાં કોઈ મોટી વાત નથી.
ધ્રુવયોગી એટલે તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ તીર્થકરને સમર્પિત તીર્થકરની આજ્ઞા મુજબ જ તેના મન, વચન, કાયા - પ્રવર્તે. તીર્થકરની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુનું મન સંમુશ્કેિમ.
તીર્થકરની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં તેની વાણીને મનનું શરણ. તીર્થકરની આજ્ઞા ન હોય ત્યાં શરીરને લકવા હોય તેવી દશા.
ધુવયોગી પડિલેહણ કરે ત્યારે કપડાં ફેરવી ન જાય. ધ્રુવગી પડિલેહણ કરે ત્યારે કપડાંના ડાઘ ન જુવે. -
ધ્રુવગી પડિલેહણ મન ફાવે ત્યારે ના કરે. જેમ તેમ ના કરે, ગામનાં ગપ્પાં મારતાં ના કરે.
ધ્રુવગી પડિલેહણ નિયમિત સમયે કરે. જીવદયાના ઉપયોગપૂર્વક કરે. દેશ વર્જીને કરે, સાવધાન બનીને કરે, મૌનપૂર્વક કરે. નાના મોટાના વિવેકપૂર્વક કરે, શાસ્ત્રના આદેશ અનુસાર પડિલેહણ કરતાં પહેલાં પ્રતિલેખના કરે, પછી પ્રમાર્જના કરે. કાજો લેતા કમળ દશીના ભાગથી લે. વધુ શું કહું. ધ્રુવયોગી એટલે વિધિ નિધિના ઉપગ પૂર્વક પ્રત્યેક વિધિ કરે.
ધ્રુવયોગી એટલે પિતાનું નામ ભૂલી જાય, પોતાનું ગામ ભૂલી જાય. અરે દેહને પણ ભૂલી જાય. દશાંગીમય બની જાય. પાકેલું ફળ જુએ તો તેને દ્વાદશાંગીમાં પ્રરૂપેલ પુદગલના ધર્મો યાદ આવે.
કઈ રૂપલાવય યુક્ત સુંદરી દેખાય, તે તેને લાગે જિનજન્મા ભિષેકમાં ભકિતઘેલી બનેલી દિગ્ગકુમારિકા હશે અથવા વિચાર આવે. કેટલો ધન્યાત્મા છે! ગત જન્મમાં સરળતા અને નિરભિમાન દશા કરી છે, તેનાં કેવા સુંદર ફળ ભોગવે છે?
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૬
' ધ્રુવયોગી એટલે તેના શ્વા છુવાસમાં આગમ રમે. સ્વપ્નમાં પણ આગમનો અભ્યાસ કરે. આશ્રવ અને સંવરના જ વિચારમાં. કયાં આગમમાં આત્માનું વર્ણન, ક્યાં આગમમાં તત્ત્વોનું વર્ણન, કયાં ક્ષેત્રનું વર્ણન, કયાં આગમમાં આચારનું વર્ણન. - , -
ધ્રુવયોગી એટલે તેના આગમ પુસ્તકમાં નિહિ કબાટમાં નહિ, નોટમાં નહિ, ગુરુ જાણે તેમ પણ નહિ, આગમમય તેનાં મન, કાયા પણ આગમની અનુસાર જ પ્રવૃત્તિ કરે.
ધ્રુવયોગી એટલે સાધુજીવનની એક એક ક્ષણનું મૂલ્યાંકન કરનાર. ધ્રુવયોગી પાસે ઢીલી દાળ જેવી વાત ન હોય. દીક્ષા લીવે તો વર્ષો થયાં, પણ શું કરું? તબીયત સારી ન હતી, ખાસ બુદ્ધિ નહિ, અનુકૂળ રોગ નહિ, ભણવાનું મન થાય ત્યારે ભણાવનાર નહિ, ભણાવનાર હોય ત્યારે પુસ્તક નહિ, પુસ્તક આવે ત્યારે વિહારને સમય, ભકિતનો સમય, આવી વેવલી વાત ન કરે. .
ધ્રુવયોગી એટલે કહે: દેહ છે એટલે દેહના ધર્મો રહેવાના. પુણ્ય પ્રબલ નથી એટલે અનુકૂળ સંયોગ ન પણ મળે, પણ પ્રભુશાસન અને સંયમ મળ્યું, પછી બીજું શું જોઈએ? પ્રભુશાસન અને સંયમમાં તાકાત છે. દરેક પરિસ્થિતિ ઉપર વિજય મેળવી પ્રતિપળને ઉપયોગ કરવાની. - ધ્રુવયોગી કહે: જિનશાસનના દરેક યોગ એવો અનુપમ છે, જો મને સાધતાં આવડે, મેળવતાં આવડે, તે મોક્ષ મળે. મારે માટે રોગ. પણ કર્મ નિર્જરાકારક, મારે માટે પ્રતિકૂળતા, સહનશીલતાદાયક, મારે માટે પુસ્તકનો અભાવ ગુરુ સાનિધ્યનો દાયક. બેટા મનક!
કેવા પુણ્યશાળી છે. ચોસઠ ઈંદ્રો, અસંખ્ય દેવ તારા ભાગ્યની ઈર્ષા કરે છે. મારા જેવા પ્રૌઢને પણ થાય. અમે બીજા નંબરનો એક
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૭
ઘવો કરીને આવ્યા, દેવાળું કાઢવું, હવે બીજે ધંધે લાગ્યા. તું આવી બાલ્ય ઉંમરમાં મનમાં આશાએ ઉર્મિઓ જાગે તે પહેલાં સાધુ બન્યો. બસ. ધ્રુવગી બન, તારી પ્રત્યેક ક્ષણને, તારી પ્રત્યેક પ્રવૃત્તિને જિનાજ્ઞાથી શોભાવી દે, અમારા જેવા પ્રૌઢને પ્રેરણાપાત્ર બન.
મહાત્મા મનક તે છ મહિનાના અલ્પસમયમાં ધ્રુવયોગી બની જિંદગીને જીતી ગયા. હવે આશિષ અમને આપ સંયમજંગમાં શૂરા બનવાના!
Page #232
--------------------------------------------------------------------------
________________
૪૧. અવિહેડએ જે સ ભિખુ આ
સત્તાધીશ બલવાન સામે ઝૂકી જવું અને કીડી સમા નિર્બલ સામે કટક લાવવું એ દુનિયાદારીની રીત છે. જ્યાં જવાબ ન આપી. શકે, ત્યાં મૌન રહે એ સંસારી.
ભૂખ હતી નહિ એટલે ખાધું નહિ, તો ઉપવાસી કહેવાય? શરીર રોગિષ્ઠ હતું એટલે સ્ત્રી છોડી, તે ત્યાગી કહેવાય ? પાપ કરીને આવ્યો છે. પૈસો હાથમાં આવતું નથી તે નિષ્પરિગ્રહી કહેવાય?
સુધા સમયે ઉપવાસનો લહાવો લૂંટવામાં મજા, યૌવનમાં ભેગો છોડવામાં શૂરવીરતા, ચારે બાજુ સમૃદ્ધિની છોળો ઊછળતી હોય ત્યારે સંસારને લાત મારવામાં સમર્થતા. . શૂરાના હાથમાં સમશેર શોભે, સમજુને સાધુતા વ્રત શોભે.
મનક ! વ્રત નહિ, મહાન લીધાં છે. એક નહિ, પાંચ લીધાં છે, પણ એકલા ઝાડથી ઉદ્યાન ના શોભે. ઉદ્યાનમાં વૃક્ષો પણ હોય, છોડ પણ હેય, લતા પણ હૈય, હરિયાળી ભૂમિ પણ હોય; તેમ તારા સાધુજીવનના ઉદ્યાનને શોભાવનારાં મહાવ્રત રૂપી વૃક્ષો તો હોવાં જ જોઈએ, પણ રાત્રિભોજનનો ત્યાગ, ખુલ્લા માથે અને અડવાણે પગે વિહાર, લોચ રૂપ અનેક સુંદર છોડ અનિવાર્ય ગણાય. શાનિ સરળતા, ઉદારતા, મૌન વૃત્તિ રૂપ લતાઓ ફૂલી ફાલવી જોઈએ. ભિક્ષુ બનવા અનેક મુખ્ય નિયમે, અને પેટા નિયમોનું પાલન ખૂબ જરૂરી છે, પણ આ બધામાં તારે એક મુખ્ય ગુણ પ્રાપ્ત કરવાનું છે. અવિહડક બનવાનું છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૯
સાધુ થયો એટલે ત્યાગી થયો, જ્ઞાની થઈશ, વિદ્રાન બનીશ, હજાર જિજ્ઞાસુ આવશે, કેટલાયે ગામ ગપ્પાં મારનારાં આવશે, તારે સૌને સતપથ પર દોરવાના છે, તારે નેતા બનવાનું છે, ઉન્માર્ગથી દૂર કરવા જેહાદ જગાવવી પડશે. અસત્યનો પ્રતિકાર કરવો પડશે, પણ કયાંય કયારેય કોઈને તિરસ્કાર કરવાનું નહિ. ભૂલતા નહિ. તું સાધક છે, તારામાં દર્ય જોઈએ, ગાંભીર્ય જોઈએ, અજ્ઞાની સામે પણ રોષ નહિ કરવાને, જ્ઞાનીને પણ દોષ નહિ કાઢવાને, પાપીને તિરસ્કાર નહિ કરવાને, સમયને દુર્વ્યય કરનાર સામે પણ અપમાનથી નહિ વર્તવાનું. રાજકથા, ભકતકથા, દેશકથા, સ્ત્રીકથાના આસકતને તું જવાબ આપવામાં સમર્થ હોય, બધાંનાં મુખ બંધ કરવાની તારામાં શકિત હોય, પણ તિરસ્કાર ના કરાય.
વીતરાગની ક્ષમા કાયરનું હથિયાર નથી. વીતરાગની ક્ષમા શૂરવીરનું શસ્ત્ર છે. તારું દિલ કદાચ અધીરું થઈ જાય તે વિકથા કરનારને જોઈને એક ખૂણામાં જઇ પ્રેમથી સમજાવજે. શાસનદેવને પ્રાર્થના કરજે, તેઓની આદત સુધરે તે પ્રયત્ન કરજે, પણ તિરસ્કાર કરતે
નહિ.
તું સાધુ છે. ચોરાશીલાખ જીવયોનિના અનંત અનંત પ્રાણીને, જીવગણીને ગુરુ છે. ભૂલ કાઢે તે ગુરુ કે ભૂલ સુધારે તે ગુરુ? રસ્તામાં પથ્થર છે એવી બૂમ બીમાર અશકત મારે, સમર્થ બલવાન તે પથ્થર ઊઠાવે, પિતે પડયો ન હોય તોય બીજાને પતનમાંથી બચાવે. તું જિનાજ્ઞાભંજકનો પણ તિરસ્કાર ના કરે. તું જ્યારે જ્યારે તિરસ્કાર કરે, ત્યારે ત્યારે કરશે તિરસ્કાર પેલા અધમ અધ્યવસાયોને, અધમકર્મોને જેણે આ સિક્સદુશ આત્માઓને આજે એક રાજ્ય, એક સ્ત્રી અને પારકી પંચાતમાં લપેટી દીધાં છે,
અગાધ જ્ઞાનના માલિક ચૌદ પૂર્વને એક અંતર્મુહૂર્તમાં
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પૂર્વાનુપૂર્વ અને પશ્ચાતનુવાથી સ્વાધ્યાય કરી શકે તેવાં પાંચદશ સાલની નકામી હુંસાતુંસીથી મેળવેલી રાજકીય ખટપટમાં સંહેવાય ખરા ? જિનઆગમનાં નિર્મળનીર પીવાનાં છોડી વિકથા રૂપ ગટરનાં પાણી પીવે ?
પ્રભો ! ભક્તિ આપે, સન્માર્ગે દોરવાની બુદ્ધિ આપો, બળ આપે ધર્મતીર્થ પ્રવર્તાવવાનું, ‘મારાથી આ સહન થતું નથી. તિરસ્કાર તો પિતાની આસક્તિને બીજા કોઈને ય નહિ. મનક!
સિંહ ભૂખ્યો રહે, પણ ઘાસ ન ખાય; તેમ શક્તિ હોય, સામર્થ્ય હય, જ્ઞાન હોય, જવાબ દેવાની તાકાત હોય, વાદવિવાદ કરી કોઈને પરાસ્ત કરવાની તાકાત હોય, છતાંય કોઈનેય તિરસ્કાર નહિ કરવાનો, કોઈને દુ:ખ લાગે તેમ નહિ વર્તવાનું. કોઈના દિલની કૂણી લાગણી દુભાય તેમ નહિ કરવાનું.
- તારા હૈયામાં જીવમાત્ર પ્રત્યે શુભભાવ છે. જિનાજ્ઞાને તું સમર્પિત છે. તારી પાસે શબ્દોનો તોટો ના હોય, આચાર્ય ભગવંત સાથે ચર્ચા વિચારણા કરતાં બોલીશ : શું કહો છો ? કેમ કહો છો ? એ બધું ના સમજાય આવું બોલીશ તે યોગ્ય કહેવાશે? તારી વાત કોઈ દાદરામાંથી સાંભળે અને નિર્ણય કરી શકે ખરું કે તું વડીલ સાથે વાત કરે છે કે સમવયસ્ક સાથે વાત કરે છે. આપ ફરમાવે, મારી બુદ્ધિ અલ્પ છે, મને સમજાતું નથી. આપ આસન ઉપર બિરાજો, મને લાભ આપે, મને તારે, મારા ઉપર ઉપકાર કરો, આવા શબ્દો સંભળાય છે અને આગંતુક કહી દે : અહીં. જ્ઞાની ગુરુ છે, વિનયી ગિષ્ય છે.
યોગ્ય વ્યકિતને ઉચિત આદરે નહિ, તે વિનય કયાં ? વિનય વગર સર્ધિતા શોભે કયાંથી ? - . ' ,
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૧
જેમ અયોગ્યનો અનાદર નહિ કરવાને, તેમ યોગ્યના સન્માન પણ અવશ્ય કરવાના. પૂ. હરિભદ્રસૂરિ મહારાજ કહે છે : બીજા મહાપુરુષ અવિહેડનો અર્થ ક્રોધ નિષ્ફળ કરવો તેમ કહે છે. મનક ! -
યાદ રાખી લે. સાધુતાની મજા તેના ભવ્ય પાલનમાં છે. સાધુનું મુખ સોહામણું હોય છે, એટલે દુનિયા તેની પાસે નથી આવતી. દુનિયા તેની સાચી આરાધના જોઈને ચરણરજ લેવા પડાપડી કરે છે, તેથી તારે ખૂબ સાવધાનીથી જીવવાનું છે. શકિત છતાં અયોગ્ય વિસ્થા કરનારાઓના અપમાન નહિ કરવાના શક્તિ સમજ મેળવીને યોગ્યના ઉચિત સન્માન દિલનાં અદકેરાં ભાવથી કરવાનાં. •
વિપરીન–અયોગ્ય દેખતાં ક્રોધ આવી જાય, ત્યારે પણ તેને અંદર સમાવી લેવાને, નિષ્ફળ કરી દેવાને તું અવિહેડક થઈશ. અને તે દારા તારી સાધુતા પૂર્ણ કલાથી શોભતા ચંદ્રની જેમ સુશોભિત લાગશે.
આઠવર્ષના બાલમુનિને તે સમયના શાસનના ગચ્છાધારી પૂ. શäભવસૂરિ મહારાજના એકના એક પનોતા પુત્રને પણ સંયમજીવનમાં આટલી સૂક્ષ્મ સાવધાની રાખવાની પિતા બાલક જાણીને માફ કરતાં નથી. આઠ વર્ષના બાળકને પણ કડક નિયમ પાળવાના વિકચામાં, પાપમાં, ગપ્પામાં. આસકત પણ તિરસ્કાર નહિ કરવાને. આપણે શું કરવાનું ? સાધુ સાધુતાનો તિરસ્કાર કરે... અપમાન કરે. પિતાને સહવતી સાધક હીણો દેખાય, ઊણો દેખાય, તેવું સ્વપ્નમાં પણ કરે ?
આ જિનશાસનમાં લઘુસાધુને પણ તિરસ્કાર વજર્યું છે, તો વડીલ સાધુની અવહેલના તે ક્યાંથી થાય ? સમુદાયની શોભાની વદ્ધિ કરનાર શાસનની પ્રભાવના કરનાર જ્ઞાની તપસ્વીનો તિરરકાર
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તો શું તેમને અરુચિ થાય તેવું પણ ન કરે. પ્રભુ શાસન ફરમાવે છે, સમજાવે છે કે તું નાના સાધુનું પણ અપમાન કરીશ, તિરસ્કાર કરીશ તે તે પરમેષ્ઠિ પદનું અપમાન કર્યું કહેવાશે. આચાર્ય, ઉપાધ્યાય, વ્યાખ્યાનકાર આ બધા કયાં કર્મના ઉદયથી થાય ? તને ખબર છે ? તીર્થકર નામ કર્મ જેવા પુણ્ય કર્મના આછા પાતળા ઉદયના સહારાથી વડીલના, શાસન પ્રભાવકના અપમાન કરીશ, તો તું તીર્થકર નામ-કર્મ સદશ જેવા પુણ્યકર્મના ધારક પુણ્યશાળી આત્માની આશાતનાનો ભાગી બનીશ.
પૂ. હરિભદ્રસૂરિ મહારાજ તે દશવૈકાલિની ટીકામાં ફરમાવે છે : અવિહડ એને એક અર્થ “કોઈનો તિરસ્કાર નહિ કરવો” એ છે અને બીજો અર્થ એ છે “ગ્ય ઉચિત આદર આપવો.” જો તું ગ્યને ઉચિત આદર આપીશ તે તારી સાધુતા શોભશે.
જે વ્યક્તિ જે સન્માનને યોગ્ય હોય તેનું તે રીતે સન્માન કરીશ તે જ સાચો સાધુ બની શકીશ.
*
. * *
Page #237
--------------------------------------------------------------------------
________________
૪ર. પુઢવી સમે મુણુ હવિજા
માતાપિતા વાત્સલ્ય સાગર હોય છે, ખુદના સંતાન માટે અનેક આશા અને અરમાન હોય છે. બિચારી “મા” તે ગર્ભમાંથી પુત્રના મહાન સ્વપ્ન સેવતી હોય છે અને બાળકને જન્મબાદ પારણામાં પોઢાડતાં પણ પોતાના લાલની ભાવિની યશગાથા ગાતી હોય છે. ' જગતના કોઈ પણ મહાપુરુષને પૂછી આવો : તમે મહાન કેમ બની શક્યા? જવાબ એક જ આવશે, અજ્ઞાત માનસમાં માતાપિતાએ મહાનતાનાં બીજ રોપ્યાં હતાં.
- મહાત્મા પૂ શય્યભવસૂરિ મહારાજ એક એવા પિતાં છે. પત્નીને ગર્ભ રહ્યો એવી સંપૂર્ણ જાણ થતાં પહેલાં પોતે સંયમના માર્ગે વિહરણ પ્રારંભી દીધેલ. બાળક મનક માતાના રાજ્યમાં જન્મ્યો, પોષણ પામ્યો, અને પિતાની ખેજ માટે એકલો અટૂલે નીકળી પડયો. પિતા પુત્રનું મિલન થયું. પિતા જાણે છે, આજે મારો લાડલો છે, પણ પુત્ર હજી જાણતા નથી. મારા પિતા કયાં છે? કોણ છે?
પિતા શોભવસરિ મહારાજ સંયમના જાદુગર છે. તેમના ઉપદેશના જદુએ અનેકના મોહ દૂર કર્યા છે અને પરમાત્માના તારક ચરણમાં કંઈક ભવ્યાત્માને સ્થાપ્યા છે.
પિતાપુત્રનું મિલન અને પૂ. શર્માભવસૂરિ મહારાજની ક્રોસ એકઝામીનેશન શરૂ થઈ. ડોક્ટર વૈદ્ય બની ઘણાની વાઢકાપ કરી
૧૩
A
-
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૪
હાય, પણ પાતાની કે પેાતાનાની વાત આવી, ત્યારે મહારથીઓ પણ જી ઊઠયાં..ન્યાયના આસન પર બેસી મધ્યસ્થતા નિષ્પક્ષતા પર આરૂઢ થઇ ઘણાના સાચા ખેાટાના ન્યાય તાળ્યા, પણ જ્યારે પેાતાના પુત્રના ન્યાય તાળવાના અવસર આવ્યો, ત્યારે કંઈક સમ્પથથી ચલિત વઈ ગયા. કોઈ વિરલ જ ન્યાયાસનને ન્યાયી રાખી શકયા.
-
આજે પૂ. શસ્થંભવસૂરિ મહારાજ સમક્ષ એક વિકટ સમસ્યા ઊભી થઇ છે. મારો આઠ વર્ષ ના માસૂમ બાળક ‘મા’ ને છેડી એક્લા અટૂટ્યા પિતાજી પિતાજી કરીને ક્રૂરતા મારી સમક્ષ આવીને ઊભા છે. એક જન્મના એક દેહના પિતાનાં દર્શન કરાવું કે અનંત — જ્ઞાનના દાતા અનંત આત્માના જતન કરનાર પરમાત્માના શાસનનાં દર્શન કરાવું ? પિતા તરીકે મારી ઓળખાણમાં તેના મેાહની પણ અભિવૃદ્ધિ, મારા મેાહની પણ અભિવૃદ્ધિ ..પૂર્વ કથાનું સંસ્મરણ....ના જોઇઍ વીતી ગયેલી વાતાની યાદ...સંગમી પિતાની શોધમાં આવેલ આ ધન્યાત્માને સમસ્ત સંયમીના પિતા જિનેશ્વરનાં દન કરાવું ..જિનશાસનનાં રહરય આપું. પિતાનું કર્તવ્ય બજાવુ અને આખરે પિતાના વૈરાગ્ય વિજયી બન્યા...બાળક મનક બાલ મુનિ બન્યા ..પિતા આગમશાસ્ત્રના મંથન કરી વૈરાગ્યામૃતનાં રસાયણ બાલમુનિને પાઈ રહ્યાં છે.
રાજકુલમાં જેમ રાજમાતા રાજામહારાજાને ભાજનમાં દરરોજ થોડુ થોડુ ઝેર આપે છે. રોજ ગેરમાનાં ઝેર પચાવવાની શક્તિ આવે છે. તેમ પૂ. ગંભવસૂરિમહારાજ પ્રતિદિન બાલમુનિને સહનશીલતાના પાઠ ભણાવે છે, છતાં વાત્સલ્યમૂર્તિ પિતાને લાગે છે કે કદાચ બાળક સમજો નહિ, ક્યારેક ભૂલ કરી દેશે, તે માટે તેને જેવા બનાવવા છે ને ભાવ રજૂ કરવા દે...
ભાગ્યવાન સાધક !
વધુ શું કહું ! બસ “ પુઢવી સમે મુળી વિજજા ” પૃથ્વીસમાન સહનશીલ અન
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫
- શા માટે પૃથ્વી સમાન ? બીજા કોઈના જેવો નહિ અને પૃથ્વી જેવો... સમજાતું નથી? એમ સમજાશે નહિ...ચિંતન કરીશ તે જ સમજાશે! મનન કરીશ તે જ મારી વાતનું રહસ્ય સમજાશે.
પૃથ્વી પોતાના પર જે નાખે તે સ્વીકારી લે. કોઈને ફેંકી ના દે, કોઈનો પણ તિરસ્કાર નહિ, જે આવે તે મારા, જેવા હોય તેવા પણ મારા. પૃથ્વી પર વિણા નાખો તો માટી સાથે મળી ખાતર થઈ ધાન્યોત્પત્તિમાં સહાયક થાય. પૃથ્વી પર મડદું નાખો તે ખુદના ગર્ભમાં લઈ તેની બદબૂ ટાળી ખુદનું સ્વરૂપ આપે. પૃથ્વી પર ફૂલ નાખો તો તેની સુવાસથી મઘમઘી અનેક નવા છોડને પેદા કરે. પૃથ્વી પર ગોટલો નાખો તે આંબારૂપે નવસર્જિત કરે, એક્યાંથી અનેકને પેદા કરે. પૃથ્વી પર ગમે તેટલો ભાર નાખે, તે પણ મનપૂર્વક સહન કરી સદા સૌને ધારણ કરવામાં મસ્ત રહે.
પૃથ્વી અશુદ્ધને શુદ્ધ કરે, અશુદ્ધને ગાળી નવપલ્લિત કરે. પૃથ્વી બીજરૂપે રહેલી શક્તિને વિકસિત કરે. પૃથ્વી ક્યારે પણ કર્તવ્ય ભ્રષ્ટ થાય નહિ. પૃથ્વી ક્યારે પણ બડબડાટ ન કરે – પૃથ્વી કયારે પર્ણ બડાઈ ના કરે. પૃથ્વી ક્યારે પણ માન – અપમાનની વાત ના કરે.
મનક! તારે પણ પૃથ્વી જેવા બનવાનું છે. સહવતમાં કોઈ ક્રોધી, કોઇ માની હોય તો તું તારી સહનશીલતા દૂારા તેમના અવગુણની અશુદ્ધિ દૂર કરજે. સહવતીઓમાં કોઈ મોહી હોય તે શાસ્ત્રના વૈરાગ્યામૃત વડે તેમના જીવનને નવપલ્લવિત કરજે. સહવર્તીએમાં કોઈ બુદ્ધિમાન – પ્રતિભાવાન બાળ સાધુ હોય તો તેના યોગક્ષેમ કરી તેનો કે આધાર બનજે. બાલ વૃદ્ધ ગ્લાનની સેવા કરતાં કયારે પણ મિજાજ ગુમાવતે નહિ, કયારે પણ તેમની ઉપેક્ષા કરતો નહિ. જિનાજ્ઞાને વિચારી હાર્દિકભાવથી તેમની સેવા દ્રારા સહાય કરે તે સાધુ આ, કર્તવ્યધર્મમાં આગળ વધજે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૯૬
વૈરાગી મહાત્માઓ પાસે પણ કોઈવાર ક્રોધ વિજયી બની જાય છે. કોઈવાર સમુદાયના સાધુ ગુસ્સો કરે ત્યારે તું મનની મસ્તીમાં હાલજે. સવાલજવાબ પ્રતિકાર, તર્કવિતર્ક ના કરતો. સાંભળવાની શક્તિ મેળવજે. સમુદાય છે. અવશ્ય ગુણી મહાત્માઓ રહેવાના. ગુણાનુરાગીના દારા તે તારા ગુણ ગાશે. તને ધન્યાત્મા.. પુણ્યાત્મા.. તમારા જેવા જ્ઞાની સેવાભાવી સંયમી દુર્લભ. તમારા દર્શને ધન્ય બન્યો. ત્યારે કહેજે અને માનજે પ્રભુના શાસનનું સાધુજીવન મહાન છે. સાધુપદમાં આ ગુણ હોય છે, આપના આશીર્વાદ અમોધ છે. આપની કૃપા મને આ ગુણોનો માલિક બનાવે, બાકી આપ જે કહે છે, તે આપના ગુણાનુરાગી સ્વભાવને કારણે છે. આપની દષ્ટિ ગુણ દષ્ટિ હોવાથી ગુણ દેખાય છે. બાકી મારી વાત તો જાહેરમાં કરવા જેવી નથી.
સમુદાયના કોઇ વાચાળ સાધુ તારી મશ્કરી કરી દે, પણ ભૂલે ચૂકે એ વાત દિલ પર લાવતો નહિ, બોલતો નહિ, બસ બહુ થાય તો એમ વિચારજે. જગતમાં કેવી વિચિત્રતા છે ! ગુલાબ સાથે કાંટા! મહાત્મા સાથે હાસ્ય ક્રિયા.આનાથી આગળ વધારે ક્યારે પણ વિચારતો નહિ, નહિતર તુ કર્મશાસ્ત્રના નિષ્ણાત છે તે નહિ માની શકાય
અપમાન સમયે પાપના ઉદયને વિચારવાનું છે–પણ માન સન્માનમાં આપણો પુરુષાર્થ બુદ્ધિ પ્રતિભાને આગળ કરવાનું નથી. ત્યાં પણ રોજ વિચારવાનું કર્મ" પરમાણુ તે તેના તેજ મેં જેવા અધ્યવસાય તે પરમાણ ગ્રહણ કર્યા, તે રૂપે પરિણમ્યાં. મારા શુભ અધ્યવસાય કયારે પરિણમે કર્મ પરમાણુને તીર્થકર નામ કર્મરૂપે પરિણમવું, મારામાં કયારે એવી તાકાત આવે, સર્વ સંવરભાવને સાધું.
મુનિ ! તારી સહનશીલતા જ્યારે પૃથ્વી સમાન થશે, ત્યારે દેવેન્દ્રો તારા ચરણે આળોટતા હશે. મોહનીય કર્મને ઉપશમ નહિ, ક્ષય થઈ જશે. પૃથ્વીસમાન સહનશીલ બનીશ ત્યારે અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૯૭
પ્રકૃતિ તને છોડી દૂર દૂર ભાગી જશે. પછી બીજાં કર્મોને હઠાવવા તારે પ્રયત્ન નહિ કરવો પડે. મહ તેની સેનાને કહેશે ભાગો, સહનશીલતા વિજયી બની છે. મૂઠીવાળીને દેડો, કર્મ તારાથી દૂર દૂર ભાગી જશે. સાયિકભાવનું શુદ્ધ ચારિત્ર તારા આત્મમંદિરના દરવાજે દર્શન દેશે.
મનક! મહાત્મા પૃથ્વી સમા સહનશીલ બન્યા પણ. અમે... સાધુ બન્યા છીએ. સાચા સાધુ બનવાની ભાવના છે, પણ આ ક્રોધનો લાવારસ એટલો ઊકળે છે કે અમારી સહનશીલતા રૂપ પૃથ્વી પર હરઘડીએ ધરતીકંપ થાય છે. ગુરુદેવ! અમને સહનશીલ બનાવે. અમે પણ આપના. મનક, અમારું પણ કલ્યાણ કરો. એ જ નારક ચરણમાં વિનતિ.
Page #242
--------------------------------------------------------------------------
________________
૪૩. અરાણું ન સમુક્કસે જે “સ” ભિખૂ
માનની ઝંખના જાગે છે, ત્યારે માનવમન સંત બની જાય છે. માનની કીર્તિની લાલસા અજાણ બે ભયંકર દોષ આપણામાં પેદા કરી દે છે.
પર નિંદા –સ્વ પ્રશંસા આ બે એવા ભયંકર દુર્ગુણ છે, જેમાં જ્ઞાની પણ ભૂલ ખાઈ જાય છે. તપસ્વી પણ ચક્કર ખાઈ જાય છે, સાધક પણ ભૂલ કરી બેસે છે, આરાધક પણ ભૂલ કરી બેસે છે.
ઘણી વખત તે એવું બને છે કે માનવ સમજી પણ શકત. નથી કે હું ભયંકર દુર્ગુણને આધીન બની જાઉં છું.
પરનિંદા અને સ્વપ્રશંસા માનવમાં એટલી સહજતાથી પ્રવેશી ગઈ છે કે કોઈ ભલો સજજન તેને જરા સાવધાન કરે ભાઈ ! શા. માટે નું બીજાની પંચાત કરે છે?
શું હું પંચાત કરું છું? હું કોઈ દિવસ પારકી પંચાત ના કરું, પણ મારો સ્વભાવ સ્પષ્ટ વકતા જેવો છે. જે જોઉં તે સાચું કહી દેવાય”ના ભાઈ ના...હું પંચાત કરતો નથી.”
પેલો સજજન વિચાર કરતાં જરા હસી પડયો, પેલા ભાઈ કહે, “કેમ મારી વાત તમને હસવા જેવી લાગે છે? મારી બુદ્ધિ તીણ છે,
સ્મૃતિ શકિત તીવ્ર છે, સરસ્વતી જિદ્વાગે છે એટલે કોઈ પણ પ્રસંગ જોકે, તેની સ્પષ્ટ વિવેચના થઇ જાય છે. ભાઈ, આ શું પંચાત કહેવાય? પંચાત તે મને જરાય ના ગમે, પણ હા મારો સ્વભાવ અષ્ટ કહેવાને એટલે કોઈવાર સામાને ના ગમે, માઠું લાગી જાય.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૯
હું તે સાચું કહું છું, મને ગોળ ગોળ ના આવડે, આપણે એ શીખ્યા જ નથી.
સજજન ગંભીર બનીને કહે છે: ભાઈ ! સ્પષ્ટ બોલતાં જ શીખ્યા છે કે પછી સ્પષ્ટ સાંભળતાં પણ ? મીઠું બોલવું ગમતું નથી કે મીઠું સાંભળવું ? શાન્ત સ્વસ્થ થઈને જવાબ આપે.
આ પ્રશ્નોત્તરી કદાચ કોઈ વ્યક્તિની હશે. રૂપ, રંગ, ભાષા– સ્થળ–સમય અલગ હશે, પણ સમસ્ત માનવી માનવી વચ્ચે થતી કજિયાની હેળીની પ્રશ્નોત્તરીનું મૂળ આમાં છે. તેમજ વિશ્વની સમસ્ત શાંતિનાં બીજ પણ આમાં છે. માનવીની ભાષાનો જેટલો જૂનો ઇતિહાસ છે, પરનિંદા અને સ્વપ્રશંસાનો એટલે જ જૂનો ઈતિહાસ છે. પરનિંદાનું પાપ જેમ ભયંકર છે, તેમ સ્વપ્રશંસાનું પાપ તેનાથી ય અધિક ભયંકર છે. સ્વપ્રશરાના સ્વભાવમાંથી જ પરનિંદા પ્રગટ થાય છે.
જેને સ્વપ્રશંસા ના ખપે, તેને પરનિંદાની ખટપટમાં કયારેય પડવું પડતું નથી. સ્વપ્રશંસાની ભૂખ એટલી બધી જબરી છે, કે એક ચિંતકે કહેલું કે જીભ મીઠો રસ ખાઈને થાકે છે, પછી ખાટું, ખારું માગે છે, પણ કાન કયારે ય મીઠાશથી ધરાતા નથી, તેને કડવું સાંભળવાની ટેવ જ નથી. હજાર દિવસ મીઠાશથી કહ્યું, પણ એક દિવસ કડવું બોલાઈ ગયું. તે ખેલ ખતમ.
સ્વપ્રશંસાનો રસ લાવારસની જેમ સદૈવ સળગતો રહે છે. લાવારસમાંથી ધરતીકંપ થાય તેમ સ્વપ્રશંસામાંથી પરનિંદા પેદા થાય. દુનિયામાં કઈ ધન્યાત્મા હશે જેણે કયારેય પરનિંદા નહિ કરી હોય, પણ કેણ મહાત્મા હશે જેણે સ્વપ્રશંસા સાંભળી પણ નહિ હોય ? કોણ સંત હશે જેને સ્વપ્રશંસાએ એકવાર હચમચાવી ના મૂકયા હોય? સ્વપ્રશંસાએ ઉન્નત જીવનને પતનાભિમુખ લઈ જનાર લપસણિયું પગથિયું છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જીવનમાર્ગના સાચા રાહબર જીવનની બધી આંટીઘૂંટી સમજાવે– જીવનમાર્ગમાં સફળતાની કેડીઓ બતાવે. સાથે જીવનની ભૂલભૂલામણીના પાઠ. પહેલાં જ ગેખાવી દે.
પૂ. શય્યભવસૂરિ મહારાજ “માનવી મન” પાસે એક સિદ્ધિની ગુટિકા મૂકે છે. “માન – વમન” પ્રગતિ પથને મુસાફર થતાં પહેલાં આ ગુટિકા સદૈવ મુખમાં રાખજે. ઉન્નતિ તારા ચરણમાં આવશે. જેમ માતા બાળકને જેવો બનાવવો હોય તેવા રાંસ્કાર ગળથૂથીમાંથી આપે, તેમ.
ગુરુદેવ પૂ. શય્યભવસૂરિ મહારાજ સિદ્ધિસાધક છે. હજારો શિષ્યના પ્રગતિપથના માર્ગદર્શક, ખુદના બાલપુત્ર સાધુ મનકના સાચા રાહબર ના બને એ? બને.
બાલક મનકને ગુરુ કહે છે: “અત્તાણે ન સમુક્કસે જે સ ભિકબૂ” ખુદની બડાઈ ના કરે, તે સાધુ, પણ અનાદિ કાળનો આ રેગ દૂર કરવા પ્રભુમાર્ગને અભ્યાસ કરવો પડશે. બધું ભણીશ, પણ કર્મનું તત્ત્વજ્ઞાન નહિ લે તો તારે રોગ નહીં જાય. રવપ્રશંસાનો રોગ હટાવવા કર્મની પ્રકૃતિ કે એકલા બંધહેતુ ગણીશ, તે નહીં ચાલે. જેમ પ્રત્યેક આત્મા પૃથક છે, તેમ પ્રત્યેક આત્માનાં પાપ અને પુણ્ય જુદાં છે. પાપ અને પુણ્યના ઉદયને આધીન સૌની પ્રવૃત્તિ છે. કર્મનો ઉદય મિથ્યા કરવાની તાકાત કેની છે?
નંદિપેણ જેવા મહાત્મા દીક્ષા લે ચારિત્રમોહનીયમના પશમના કારણે. નંદિપેણ જેવા મહાત્મા દીક્ષા છોડે ચારિત્રમેહનીય કર્મના ઉદયના કારણે. નંદિપેણ જેવા મહાત્મા વેશ્યાના ઘરમાં રહ્યા. પ્રતિદિન દશ આત્માને તારી શકે. ક્યા કર્મના કારણે?
ઉપદેશલબ્ધિના પ્રતાપે. એક જ વ્યકિતમાં એક સાથે પાપ પુણયના કેવા વિવિધ – વિચિત્ર ઉદય છે?
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૧
પ્રભુશાસનના પ્રતાપે તું જ્ઞાની થઈશ, તપસ્વી થઈશ. સાધક થઈશ, પણ સાધુ તે! ત્યારે જ થઇશ, જ્યારે આત્માત્ક નહિ કરે. આત્માત્કર્ષ ની — બડાઈની ભાવનાને અને સાધુતાને પૂર્વ-પશ્ચિમનું અંતર છે.
ક.....
તાચી હૈયાની નોંધપેાથીમાં નોંધી લે.
મારે સાધુના જોઇએ છીએ, માટે મારી વાહ-વાહનાં ગીતા કયારે ચ નહિ ગાઉ. આ એક એટલી સુંદર રીત છે કે એક કાકરે બે પંખી ઊડશે. આત્માત્ક કરવાની ટેવ જશે એટલે પરિનંદા જશે. પરિનંદા જશે એટલે તારે દુર્ગુણ અને દુર્ગુણીને સ્વપ્નમાં પણ જોવાના નહિ.
ગુણ અને ગુણીના દર્શન દારા તારુ સાધુજીવન પ્રશંસાથી મઘમઘી ઊઠશે.
1
સાધુ બનવા માટે જેમ રજોહરણ, મુહપત્તિ, ગુરુનિશા જરૂરી, તેમ સાધુ બનવા માટે સ્વપ્રશંસાના ત્યાગ પણ એટલા જ જરૂરી છે. બેટા ! કોતરી નાંખ તારી દિલની દીવાલ પર, દિલની દીવાલ પર લખાયેલ લેખ કયારે ય ભૂંસાશે નહિ.
પેાતાની પ્રસા ન કરે તે સાધુ
મનક, બસ એક જ વિચાર, તુ` સાધુ બન. સાધુ બનવા જે છાડવું પડે તે કાચી સેંકડમાં છેાડ, એ જ તારા પિતાની હિતશિક્ષા.
Page #246
--------------------------------------------------------------------------
________________
૪૪. નિવકેસે પરિયાએ
જેની પાસે મન છે, તેવો કોઈ પણ માનવ ઝગડા, ટંટા, ફિસાદ, લડાઈ, વેર, ઇર્ષા, અદેખાઈ પસંદ કરે? જે માનવ થઇને પણ આવી આસુરી વૃત્તિમાં રમે છે, તે દેહનો માનવ, પણ દિલને અસુર છે. - અભિલાષા અને પ્રવૃત્તિ વચ્ચે કયારેક આકાશ અને પાતાળનું અંતર રહે છે. ત્યારે થાય શું : માનવ ! તું આટલો વામન! અભિલાષા પ્રમાણે પ્રવૃત્તિ ના કરી શકે? જવાબ એક જ મળશે. મજબૂર છું.” સંસારના ચક્કરમાં ફસાયો છું. મનક !
તે સંસાર છોડયો. મુનિવ્રત ગ્રહણ કર્યા.
સાચે સંસાર છોડવાના બહાને તે સમસ્ત દુ:ખના કારણરૂપ કલેશને છોડયો છે. ગૃહસ્થનું જીવન એટલે ત્યાં કલેશપ્રધાન બને. સાધુનું જીવન એટલે સમતાપ્રધાન બને. બિચારો ગૃહસ્થ ઝંખે: મારે ઝઘડો ગુસ્સો નથી કરવો, રાગદ્વેપ નથી કરવા, પણ ગૃહસ્થ વૃત્તિ જ કલેશથી સભર છે.
ગૃહસ્થજીવન એટલે ચિંતિત જીવન, મુનિજીવન એટલે નિશ્ચિંત જીવન.
ગૃહસ્થને છ શત્રુઓ તો સંસારમાં રહેવા માત્રથી વ્યાકુળ કરી દે છે. નિવાસ, વસ્ત્ર, આહાર, સંપત્તિ, સંતતિ અને સ્વજન.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૩
સંસારમાં રહેવા પ્રથમ ઘર જોઈએ. ઘર પોતાનું કરવા આકાશ પાતાળ એક કર્યા. હવે એ ઘરમાં કોઈ પેસી ના જાય, બગાડી ના જાય, ખરાબ ન કરે, તે માટે સતત સંઘર્ષ કર્યા કરવાને. ઘરની ચિંતા કઈક ઓછી થાય, ત્યાં સમાજમાં જીવવા મોભાદાર વસ્ત્રો જોઈએ. વસ્ત્રની એક મહિનામાં એકવીશ જાત બદલાય. દરરોજ નવી નવી પદ્ધતિ બહાર પડે, કદાચ મનમાન્યાં વસ્ત્રદ્વારા વેશભૂશા કરી, પણ દેહનું સૌંદર્ય કયારેય બદલાઈ જાય? વસ્ત્રો પાછળ સમય સંપત્તિ બગાડયાં, પણ ચિંતા તો પાછી તેની તે. કોઈ પ્રશ્ન વરસમાં એક વાર આવે. કોઈ પ્રશ્ન મહિનામાં એક વાર, કોઈ પ્રશ્ન દિવસમાં એક વાર પણ પણ આહારના પ્રશ્નો સ્વાદ લોલુપીને ચોવીશ ક્લાક સતાવે. કેમે કરી ભજન પ્રાપ્તિની સમસ્યા હલ કરે, ત્યાં જીભ અને પેટ બે યુદ્ધ જમાવી દે. જીભ મનપસંદ બરાક ઝંખે. જીભને ગમત બરાક લીધે એટલે પેટ બળવો પોકારે. ઝાડા, ઉલટી, રેગ. બિચારો મૂંઝાઈ જાય. શું કરવું? જીભનો સ્વાદ સચવાય, તે શરીર રોગી બને. શરીરનું ધ્યાન રાખે, તો જીભ બળવો પોકારે મોઢામાં જ કાંઈ ના જવા દે. આહારની ચિંતા ઘણી મોટી. આહાર માટે આહારનો પ્રશ્ન હલ થાય, ત્યાં આરોગ્યનો પ્રશ્ન ઊભો થાય આરોગ્યનો પ્રશ્ન એ ઉધમાત મચાવી દે કે ડાહ્યો પણ ગાંડો બની જાય અને તેમાં આજની ચિકિત્સા એટલે પૈસાનો ધુમાડે ! આમ ચિંતાનું જ ચક્ર !
કેટલું ચિંતાયુક્ત ગૃહસ્થ જીવન ! અન્નવસ્ત્ર અને નિવાસ જેવી પ્રાથમિક સમસ્યા જરા હલ કરી, ત્યાં તો મોટી સમસ્યાની વણઝાર આવી. સંસારમાં જીવવા તે પૈસા જોઈએ. સ્વાર્થી લોકો રાંપત્તિ સિવાય કોઈને સ્થાન આપતા નથી. તમારા જીવનનું મૂલ્યાંકન ન કરે. નાસો, દોડો, ભાગો, ચોરી કરે, જૂઠ બોલો, અન્યાય કરે, પણ સંપત્તિ મેળવો. સમાજ તમારા ગુણને પૂજક નહિ, સંપત્તિનો પૂજક છે. સંપત્તિ
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૪
માટે આકાશ-પાતાળ એક કર્યા, કંઈક પુણે સાથ આપ્યો. સંપત્તિ મળી પણ સંતતિ વગરની સંપત્તિને શું કરવાની? હાથ ! આ તો વરદાન છે કે શાપ? સંતતિની ઝંખનામાં લો બ. કેટલું ય કર્યું, રાંતિ ન મળી. હાથ દુઃખી હાય ચિંતા, કોણ એવા કરશે? દાંનિવાળા માતાપિના રુદન કરવા આવ્યાં : પ્રભુ! પ્રભુ! અમને નિર્વશને વરદાન આપો. અમે તે માનવનાં માતાપિતા છીએ કે વાનરનાં ? સમજાતું નથી. શાંતિ શાંતિ નથી આપતી, આહ આપે છે. અંતતિની ચિંતા જિંદગીની બધી શકિત બબાદ કરે છે. ત્યાં રવજનેના માટે પ્રટન બોલાવીએ તો અભિમાન, બેલાવીએ છે કે મારાઈ દેખાડવા ડોળ કરે છે. એક રહી છે, ત્યાં બીજા અનેકી નારાજ થઈ જાય.
દિવાને વાંગા પ્રારંભ સુપ્રભાતથી નહિ, જો સમસ્યા સા. જાગનાં પણ ચિંતા, નીંદમાં પણ ચિંતા. ચિંતા શીકિ, એકલવાયો, અનડે, ગુણાબાજ બનાવે, સંઘર્ષો હલ થના નથી એટલે રાગ૬ ના લાયંકર અવ્યવસાયમાં આવી જવાય છે. પહેલાં જ પાપથી જ, તે હવે નિશ્ચિંત બનીને કહ્યું છે, પણ અંતે જ્યારે અસાધ્ય અવસ્થા આવે છે, ત્યારે રુદન કરું છું, પણ કોઇ આ છનાર નથી. જમ્યા રુદન સાથે, જીવન પણ રૂદન સાથે અને મૃગુ પણ રૂદન સાથે આવું કલેશમય ગૃહરથ જીવન છે, ત્યાં સુખ, શાંતિ, અને, રપ, સમતાના દર્શન કથાથી થાય ? ચિનની પ્રસનના માંથી પ્રગટે? હજ આત્મભાવના દર્શન પણ દુર્લભ.
મન ! તું કેવો પુણ્યાત્મા! કોઈ પણ ચિંતા નારી શકિતને છાશ કે? મારા મનને કલેશયુક્ત બનાવે તે પહેલાં પ્રભુમાર્ગને તું પામી શકે. ના દેહ પવિત્ર, તારું વચન પવિત્ર, ના મન પવિત્ર, નારી ઈન્દ્રિો પવિત્ર અને તારી બુદ્ધિ પવિત્ર. તે સમયે પવિત્રાપિવિત્ર
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૫
પ્રભુના ચારિત્રને પામ્યા. તારા પુણ્યની શું અનુમોદના કરવી ! તારો પવિત્ર નાદ વિશ્વમાં ગુંજીત બનશે. નિરૂવકકેસે પરિયાએ. મુનિજીવન કલેશ રહિત છે, નિશ્ચિત છે.
, મુનિ જીવનમાં ચિતત્તપ્રસન્નતારૂપ સમુદ્ર આનંદે લહેરાય છે. તું અણગાર બન્યો એટલે ઘરની ચિંતાથી મુકત બન્યો. હું બ્રહ્મચારી બન્યો એટલે વચની પંચાતથી બચ્યો. શાંતિપૂરક તારા હૈયાના શુભભાવ સમા શુભહસ્ત્ર તારા પરિધાન. તું જિતેન્દ્રિય અને પરિષહી ભિક્ષુ બન્યો એટલે આહાર અને સ્વાદ બંનેની સમસ્યા દૂર ભાગી. માધુકરીવૃત્તિ, તારાં અણમોલ વ્રત જીભના માટે નહિ, સયમની સાધના માટે આહાર ગ્રહણ કર્યા, રોગ અને સ્વાદ બંને દૂર ભાગ્યા. નું નિષ્પરિગ્રહી બન્યો એટલે સંપત્તિને તે તુચ્છ ગણી પ્રભુના શાસનની સાધુતા એટલી જ ઉત્તમ કે જ્યાં ધનની કોઈ જરૂર જ ના પડે, નું નિર્મમ બન્યો એટલે દેહની મમતા છોડી. જેને દેહનાં મમત્વ નહિ. ઈદ્રિયોનાં તેફાન નહિ, કોઈ ઈચ્છા નહિ, આશા નહિ તે તને સંતતિનો પ્રશ્ન જ કયાં?
તું નિરસંગ બન્યો. સમસ્ત સંસાર તને અસાર લાગ્યો. સંતતિની જેણે ઝંખના છોડી, તેને સ્નેહી સ્વજનના બંધન શાનાં લાગે. સ્નેહી, સ્વજન, ગ્રામ, નગર, દેશ, જાતિ, કુટુંબ બધાથી તું દૂર ગયો. હવે સ્નેહી સ્વજનનાં દુ:ખ તને શાનાં? મનક!
પ્રભુની સાધુતાએ તને સંપૂર્ણ નિશ્ચિત બનાવ્યો. ગુરુદેવ તથા સમુદાયના પ્રત્યેક સાધુ જ્ઞાની અને ચારિત્રી એટલે નિ:સ્વાથ અને પરોપકારી. જ્ઞાની, નિ:સ્વાર્થ અને પરોપકારી સાધુકુળમાં તારા સંસ્કાર, અભિવૃદ્ધિ પાયા. ગુરુદેવનાં જ્ઞાન મળ્યાં. તારા જીવનમાં સમતા. શાંતિ, પ્રસન્નતા, ઉદારતા ગુણે શોભવા લાગ્યા. કપાય મેહનીયને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ક્ષય તો બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે થાય, પણ અપ્રમત્ત આરાધના દ્રારા તે કપાયની અવસ્થામાં કપાયોને ક્ષીણ બળવાળા કરી દીધા. કષાય મેહનીયને ઉદય હોવા છતાં તે શાંતિનું સામ્રાજ્ય જમાવ્યું. મન અને ભાષા સમિતિ દારા ક્રોધનું મોટું બંધ કરી દીધું. કલેશ વૃત્તિ તારાથી દૂર ભાગી ગઈ. કલેશ રહિત વૃત્તિનાં દર્શન તારા દારા થાય છે. મનક!
તારી જીવનવૃત્તિ શા માટે તેને સમજાવું છું ખબર છે? મન મર્કટ છે. ઘડીમાં રાજસિંહાસન પર પહોંચી જાય છે, તો ઘડીમાં નરકની ગોદમાં પહોંચી જાય છે. ચારિત્ર ગ્રહણ કર્યું, પણ અધ્યવસાયો વિચિત્ર છે, કયારેક મન સંસારની દિશા તરફ પણ જુએ, તે તું એમને હુકમ કરજે: રૂક જાવકસે. ગિહવા. ગૃહવાસ ભયપ્રદ છે. નિરૂવકક પરિયાએ. સાધુજીવન અભયપ્રદ છે. તારી વિચારણા, તારું ચિંતન તારા જીવનમાં મંગળ કરશે. સંયમના અનુપમ લાભ સમજાશે. સંસારની દુ:ખદાયકતા સમજાશે. તું શાંતિનો ચાહક? અશાંત સંસારના માર્ગે ગમન નહિ કરે. તું સમતાને ઉપાસક ! મહાશાંત સંયમનો સાધક બનીશ.
જીવનમાં આરેહઅવરોહ આવવાના, પતન અને ઉત્થાનના સમય આવવાના.
તને જ્ઞાન આપ્યું છે. પતનના નિમિત્તો આવે તેને પ્રગતિનાં નિમિત્તો બનાવ. અવનતિને ઓળંગી જા.
જા બેટા જા!
સિદ્ધોની સાથે નિવાસ કરે ! તારું પ્રસ્થાન મંગલમય બનો. અભય બનો. ભયસ્થાન અને નિરાશ કરવા, નિરુત્સાહી કરવા નથી બતાવ્યાં, પણ સાવધ રહેવા બતાવ્યાં છે. અભયસ્થાન તને આશાવાદી બનવા દેખાડયાં છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦.
તારા જેવા લધુકમીને તે ફકત દિશાસૂચન કરવાનું. અનેક જન્મોની આરાધના, સાધનાએ બાલ્ય ઉમરમાં દક્ષા મળી. સફળ થાઓ...તમારું પ્રસ્થાન...પ્રયાણ એજ હિતભાવના.
ગુરુદેવ!
મહાત્મા મનમાં તે સાચે મહાન આત્મા છે. એમના જીવનમાં વિજયની વરમાળા હોય, પણ અમે દેહના મોટા પણ સંયમભાવમાં બાલ થયા. અમને સંયમમાં મહાન બનાવે.
એ જ હાર્દિક પ્રાર્થના.'
Page #252
--------------------------------------------------------------------------
________________
૪૫. ચએજજ દેહ ન હુ ધુમ્મસાસણું
શૂરવીરને કોઈ મારી શકતા નથી, તેઓ મરતા નથી, પણ દેહનાં બલિદાન દ્વારા ધ્યેયની–નિષ્ઠાની જ્યોત વણબૂઝી પ્રજવલિત રાખે છે.
જ્યારે સ્વતંત્રતાનો પવન ફૂંકાઈ રહ્યો હતો, ત્યારે સ્વતંત્રતાની વાત કરનાર ભારતીય રવતંત્રવીરને બ્રિટિશ સરકાર ફાંસીની સજા કરતી હતી. ફાંસીના માંચડા પર તેઓ મુક્ત હાસ્ય કરતા હતા. બ્રિટિશ અમલદાર પૂછતા કે તમને મરણની વેદના સતાવતી નથી ?
મરણ કોનું? દેહનું કે આત્માનું? હું ભારતીય છું. આત્માના પુનર્જન્મમાં માનું છું. આ જન્મમાં તે સ્વતંત્રતાને રંગ મોડે જામ્યો આવતા જન્મમાં માતાના ગર્ભમાંથી સ્વતંત્રતા માટે લડવાનો ભેખ લઈશ. વળી જીવનો હતો, ત્યારે એક જગાએ ભાષણ કરી શકતો હતો, એક સ્થળે રહી શકતો હતો, હવે સ્વતંત્રતાની ભાવના વાળી મારા દેહની રાખ–ભસ્મ સારા દેશમાં ફેલાશે અને દેશવ્યાપી સ્વતંત્રતાની જેહાદ જગાવશે. મારું બલિદાન નિષ્ફળ નહિ જાય તમારી સત્તાને ધરાશાયી બનાવશે. ચાલો ચાલો, વાત ન કરે, મારે મોડું થાય છે. શૂરવીરોનું મૃત્યુ ન હોય, બલિદાન હોય.” મનક!
તું વ્રતધારી નહિ, મહાવ્રત ધારી છે.
તું ઋષિ નહિ, મહર્ષિ છે. તારી પ્રતિજ્ઞા સામાન્ય નથી, સંયમ લીધું તે હવે ઉજજવલ બનાવ. તારો લલકારતારો પડકાર સૌધર્મેન્દ્રને પણ હચમચાવી
*
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૯
આવે પુદગલ પ્રેમીને
સામે શાનું જોવાનું
નાખનારો હોય. કોઈ બકાલ પૂછશે : તેં દીક્ષા લીધી પણ, વિહાર નહિ થાય ? લોચ નહિ થાય તો ? જીવનમાં મુશ્કેલી આવશે તો ?”
પ્રથમ તો જિનશાસનમાં સાધુને મુશ્કેલી આવે શાની ? મુશ્કેલી આવે પુદ્ગલ પ્રેમીને.......! સાધુએ તો પુદગલ સાથે સગાઈ તોડી નાખી, સંબંધ નથી. તેની સામે શાનું જોવાનું? સાધુ એ તો આત્મ પ્રેમી, આત્મ રમણતા સાથે તેને ઘેલું લાગ્યું. આત્મદેવને ચિત્ત પ્રસન્નતાની મસ્તી ચઢી. હવે પૂગલ પ્રીતિ કયાંથી થાય ? જિનાજ્ઞા દ્વારા આત્માની શક્તિ જાણી ન હતી. ત્યાં સુધી દેહનાં જતન કર્યા. દેહની પ્રીતિમાં વ્રતને વિચાર્યા ગઈ કાલે પુદગલના ધર્મો મને સતાવતા હતા, પણ આજે તો આતમ રાજની ચિંદાનંદની મસ્તી મને આકર્ષી રહી
ચિત્ત પ્રસન્ન
-
જ
છે. પહેલાની વાત કરું.
-
રાય ગુરુની સેટ અભિવાત કહે છે. તે પણ મગ થઈ કેવી રીતે મારી લાગે છે ભાઇ? સહનશીલસ ગિલ ખાઈ જ વચન સાંભળ મારા દે.
ગુરુ મને હિતશિક્ષા આપે તે ચોક્કસ ગમતું, પણ મારું અભિમાન મારી આગળ પાછળ આંટા મારી મને કહેતું: જો જો જાતનાં અપમાન ન થવા દેવાય. ગુરુની સેવા કરવાની, પણ તિરસ્કાર નહિ સહેવાને.
પણ જ્યારથી મોક્ષની ઉત્કટ અભિલાષા જાગી છે, ત્યારથી મારું અભિમાન બિચારું મૂંગું થઈ ગયું છે. નમ્રતા મને કહે છે. ભલા ભાઈ ? સહનશીલતમાં ધર્મ છે. કેળા કેવી રીતે ખાય છે? છાલ ફેંકી દઉં છું અને અંદરનો ગલ ખાઇ જઉ છું. ગલ કેવો લાગે છે ? બહુ મીઠ, આરોગ્ય દાયક. બસ ગુરુનાં વચન સાંભળ, ત્યારે પણ એમ કર. કડવાશ કઠોરતા રૂપ છાલ એ તો શબ્દ જન્ય છે, તે ફેંકી દે. હવાની હિતભાવના સ્વીકારી લે. આત્મ સ્વાસ્થ અવશ્ય પ્રાપ્ત થશે.
આજકાલ માયા તો સંતાઈ ગઈ છે. સરળતા સમગ્ર જીવનમાં છવાઈ ગઈ છે. સરળતા દ્વારા મારા જીવનમાં ક્યાંય કોઈ પ્રશ્ન રહ્યો નથી. મારી વાત સરળતાથી સમજાવું છું. સરળતાથી સૌની વાત સ્વીકારું છું. હવે તર્ક, અનુમાન ખટપટની જરૂર પડતી નથી એટલે
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૧૦
$
માયા બિચારી રિસાઈ ગઈ છે. લાભનું ગજું શું ? મારા નિષ્કામ રૂપી. રાજમહેલમાં પ્રવેશી શકે ખરો ? મે' સ્રીપુત્ર, ધન, ઘર, કીર્તિ બધું છાડી દીધું છે. જયાં કોઇ છચ્છા નથી, આશા નથી, જે મળે...જેવું મળે તેને સંયમનું સાધન બનાવી લઉં છું, પછી લાભ જાદુગર કર્યાં પ્રવેશ કરે ?
ગુરુકૃપાએ ધ શાસ્ત્રના અભ્યાસેત્સધાર્મિક મુનિના સમાગમે હું સુખી, શાંત વિચારક બની ગયા છું. આવેશમાં આવીને દુ:ખથી કંટાળીને કે સુખની ઈચ્છાથી નહિ, પણ આત્મસ્થ બનીને કહું છું. કદાચ કોઈક કાળ એવા આવશે...ભયંકર કર્મના ઉદય થશે, તે કર્મની સામે જંગ જમાવીને રહીશ...કની સામે વનરાજ ચાવડાના પિતા જયશિખરી જેવા રંગ જમાવીશ. હારીને, ઘાયલ થઈને પણ પુદ્ગલ સાથે, સંસાર સાથે લડાઈ ચાલુ રાખીશ, સ્વતંત્ર વીરો સ્વતન્ત્રતાના હક્ક લાહીના અક્ષરોથી લખીને માંગે છે. હું મારા સાડા ત્રણ કરોડ રુવાંટાંમાં આનંદની ઉમિ થી અનંતા સિદ્ધાંને સાક્ષી રાખી કહું છું કદાચ પ્રસંગ આવશે તે ‘ચઇજ દેહ... નહુ ધમ્મ સાસણ', દેહને છાડવામાં પળની ય વાર નહિ કરું, દેહના માહમાં નહિ સાઉં, પણ ધર્મ શાસન—જિનાજ્ઞાતા નહિ છેાડું. પહેલાં સમજ ન હતી, હવે સમજાયું છે.
દેહ વિનશ્વર છે ....ધમ શાશ્વત છે.
દેહની ભેટ દરેક ભવમાં મળે છે, ધર્મ ની કમાણી, ધનું શાસન ભાગ્યશાળી માનવને જ મળે છે.
દેહ અહીં જ છૂટી જનારો માંસના લોચા છે, ધર્મનું શાસન સંસ્કાર રૂપે આત્માની સાથે વિહરે છે.
શું દેહ ખાતર ધર્માંને ગૌણ, કરું ? પણ પરિણામે દેહ તો છૂટ-, વાના. એ તે પાંચપચાસ વર્ષમાં પાણીચું આપી દે અને ધર્મનું સામ્રાજ્ય છેાડી દીધું, પછી હું કોઈના નહિ, તેથી સમજી વિચારી અશા
:
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૧
શ્ર્વતની પ્રીતિ વિચારી છે. શાશ્વત, તારક, ઉદ્ધારક ધર્મશાસન—જિનાજ્ઞાની સત્તા સ્વીકારી છે. શૂરા સૈનિકની જેમ કહું છું કે દેહ જશે, તા જવા દઈશ, પણ મારા ભાવ પ્રાણા મહાવ્રતોને કયારે પણ નહીં છોડું. મારી આંતરિક ભાવનાનું બ્યુગલ ફૂંકાયું, ત્યાં તો કાન, આંખ, નાક, જીભ, ચામડી કહે : અરે સાધક ! બધાને છેડયાં...અમને નહીં છાડતા...અમે જરા પણ તોફાન નહીં કરીએ, તમારી આજ્ઞામાં રહીશું, અમને ન છેાડો. આત્માની હાલત સામે ઇંદ્રિયાએ ચપળતાનાં નખરાનાં શસ્ત્રો છેાડી દીધાં...હવે બિચારી ઈંદ્રિયો તા વફાદાર સૈનિક જેવી થઈ ગઈ છે. વફાદાર સેના રાજા ખાતર શસ્ત્રના ઘા સહે, તેમ ઈંદ્રિયા મારી આજ્ઞા ખાતર સંયમના ભાર વહે છે.
મહાત્મા મનક ! તમે ધન્ય છે ! કૃત પુણ્ય છે !
આપે તે પિતાની વાણી સ્વીકારી, રાગત્યાગના હૂઁ—યુદ્ધ સામે ધમ શાસન સ્વીકારના શંખદાન ફુંકી દીધા. આપના શંખનાદ અમને પણ સંભળાય અને પુદ્ગલ પ્રીતિ ત્યજવા અમે પણ સમ બનીએ. આપા આશિષ.
{'
Mol
.
Page #256
--------------------------------------------------------------------------
________________
૪૬. પડિસેય લદ્ધ લખેણે નિક
કાર
હિમાલયના એવરેસ્ટ શિખર પર આરોહણ કરવા તો ઘણા નીકળ્યા, પણ તેનસિંગ હીલરી જેવા કોઈક જ શિખર સર કરી શક્યા.
જે નિષ્ફળ ગયા તેને પૂછજો ભાઈ ! કેમ નિષ્ફળ ગયા ? અરે! શું કરીએ ? ભયંકર બરફ, કઠિન ચઢાણ, પ્રકાશને પણ અભાવ, સહાયક સાધનોનો અભાવ, અમારી મુશ્કેલી અમે જાણીએ. , કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ સફળ વ્યકિતને પૂછજો: તું સફળ કેમ છે? જવાબ એક જ આવશે. હું સફળતાનો સાચો ચાહક હતો.
ભાઈ ! તમને ક્યારેય કોઈ અગવડ, વિદન, પ્રતિકૂળતા ન આવી ? સફળ વ્યક્તિ હસીને કહે છે : સફળતા ત્યારે જ મળી જ્યારે અમે પ્રતિકૂળતા સાથે લડી લીધું. મનક!
સાધુજીવન એટલે અનુકૂળતાનો ત્યાગ.
સાધુજીવન એટલે પ્રતિકૂળતાને સ્વીકાર. તારું દશેય કોઈ તુચ્છ ચીજ માટે હેત, તારા મને રથ સામાન્ય હોત, તો તું હજી પણ જેમ ચાહે તેમ કરી શકત! પણ તારા મનરથે મહાન છે. દીક્ષાને દિવસે કરેમિ ભંતે ઉચ્ચારતાં તું બોલ્યો છે : અપ્પાણ વોસિરામિ. આજ સુધીના મારા પાપમય–આશ્રવમય આત્માને ત્યાગું છું. હવે મારા આત્માને સંવરમય બનાવું છું. આત્માને સંવરમાં સ્થાપવો એટલે શું સમજે છે ?
Page #257
--------------------------------------------------------------------------
________________
, ૨૧૩
જમીન ઉપર રહ્યા રહ્યા ટેકરી પર રહેલ વૃક્ષનાં ફળ તોડવાં તે માટે કેટલી બુદ્ધિ ? કેટલો પ્રયત્ન ? કેટલા એકાગ બનવું પડે. કેટલી વાર ઊંચાનીચા થવું પડે, તેનાથી ય અધિક તારે તારા જીવનમાં સાહસ અને સતત જીવંત જાગૃતિ સાથે વિચરવાનું છે, વિહરવાનું છે.
સમસ્ત દુનિયા જેમાં મહાલે છે, જેને સારું માને છે, તે તારે ક્ષણના વિચાર વગર ત્યાગવું પડશે. દુનિયા જેનાથી ભાગે છે, તેને સહર્ષ તારે સ્વીકારવું પડશે.
નદીના પ્રવાહની દિશામાં તે સી હોડી હંકારે, નદીના અનુકૂળ પ્રવાહમાં તો સૌ નદી પાર કરે, પણ સનસનાટીપૂર્વક વાતા પવન સામે તો કોઈ વિરલ જ નદી પાર કરી શકે
સાધુના શબ્દકોશમાં સુખ, સગવડ, અનુકૂળતા, મનપસંદ, ફાવેતેવું સહેલું પડે એવું આ બધા શબ્દો રદ થઈ જવા જોઇએ. શબ્દ ૨દ કરવા માત્રથી નથી ચાલવાનુ. શબ્દને જમાવનારી ભાવના જ ભસ્મીભૂત કરવી પડશે.
જગત જેને દુ:ખ કહે તેને સહર્ષ ભેટવા તૈયાર થા.
જગત જેને સુખ કહે તેને ત્યાગવા હરદમ તયાર રહે. . જગત જેને પ્રતિકુળ સંયોગ કહે તેમાં જ તારે સાધના કરવાની.
જગત જેને અનુકૂળ સંથાગ કહે તેનાથી દૂર ભાગીને સાધના
કરવાની. અનક!
| જલ્દી કહે, તારે મોક્ષ ગમે ત્યારે જોઈએ છે કે જેટલો જલદી મળે તેટલું જલદી જોઈએ છે? જો જલદી મેક્ષ જોઈએ તે પ્રતિકૂળતાને સ્વીકાર. પ્રતિકૂળતામાં આત્મા સંજાગ રહે છે અને ભયંકર દુષ્કૃત્યનો, નિકાચિત પાપાને ક્ષય થશે. અનુકૂળતામાં શાના પેદા થસે અને તે શાતા મોહના ચકકરમાં ખેંચી જશે.
સાધ બન્યા બાદ અનુકૂળતાને વિચાર કે સ્વીકાર કરીશ, તો
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૧૪
તારી દશા ઘાંચીના બળદ જેવી. ખૂબ ચાલ્યો, પણ હતો ત્યાં ને ત્યાં તેમ ત્યાગ કર્યા છતાં શાતાની ચાહના એટલે સંસારી.
તું નાનું બાળક છે. પ્રાતકાળમાં તું વહેલો ઊઠીશ કે કોઈ વહેલા તેને ઉઠાડશે, ત્યારે ઊંઘ તુરત ફરિયાદ નોંધાવશે. મારે મહાવ્રતો પાળવાનાં છે, ઊંઘને કયાં છોડવાની છે. જ્યા સૂવા દો. જોસુઈ ગયો તે..અનુકૂળતાએ તારા સ્વાધ્યાયને, તારી નમ્રતાને, તારા અપ્રમત્ત ભાવને કચડી નાખ્યો. તને લાગે છે, જેરા સૂઈ જઉં એમાં શું? હું કયાં હિંસા કરું છું, જૂઠું બોલું છું તે પાપ લાગે. સૂવાની તો ભગવાનની પણ આજ્ઞા જ છે ને ? ભલા સાધક !
સાધુને સંથારો કરવાને પણ નિયમિત સમયે અને ઊઠવાનું પણ નિયમિત રામ. જિનેશ્વર પ્રભુની પથારી માટેની આજ્ઞા યાદ રહે છે અને રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વાધ્યાયની આજ્ઞા છે તે કેમ ભૂલી જાય છે? સાચે અનુકૂળતાને પ્રેમ તારા જ્ઞાનગુણને દૂષિત કરે છે.
નીંદ આવતી હોય, શરીર તૂટતું હોય, તો પણ ભગવાનની આજ્ઞા યાદ કરી પગના અંગૂઠા પકડી સ્વાધ્યાયમાં લીન બન. જે કેટલી કર્મનિર્જરા થાય છે. તારું જ્ઞાન કેટલું મજબૂત બને છે. થોડા દિવસ અવિરત પુરુષાર્થ કરીશ એટલે નિંદા તારા સ્વાધ્યાયના સમયે ભાગી જશે.
ગોખી લે પહેલું સૂત્ર :નીંદ આવે ને સુવે તે સંસારી. નીંદ આંખમા ઘેરાતી હોવા છતાં સ્વાધ્યાયમાં તત્પર બને તે સાધુ. ભૂખ લાગે એટલે મનપસંદ ખાય તે સંસારી. ભૂખ લાગે છતાં કણ્ય અને રૂક્ષવૃત્તિમાં મજા માણે તે સાધુ.
સાધુ જીભ માટે આહાર ન લે. સાધુ સાધના માટે આહાર લે, તેથી ઠંડું, ગરમ, સુસ્વાદ્ય, અસ્વાદ્ય, પૌષ્ટિક, અપૌષ્ટિક, સરસ, નીરસના
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૫
ભેદ તેને ના સતાવે. બસ. બેંતાલીશ દોષ ચરી લેવામાં ન લાગવા જોઈએ, એ જેટલું જરૂરી, તેનાથી પણ અધિક જરૂરી માંડલીના પાંચ દેશના લાગવા જોઇએ. માંડવીના પાંચ દેશનું સેવન થઈ જાય, તે બેતાલીશ દેપથી રહિત નિર્દોષ ગૌચરી પણ એક મિનિટમાં સદોષ. બની જાય.
ભજનની કળા તે મહાત્મા કુરગડુ જાણતા હતા. લૂંકયુક્ત, તિરસ્કારયુક્ત આહાર ગ્રહણ કરતાં તેમને કેવળજ્ઞાન મેળવ્યું.
શીધ કર્મક્ષયને કીમિયો તો અંધકજી જાણતા હતા. ચામડી દેહથી અલગ થાય અને તે માટે મારા કર્મક્ષય થઈ રહ્યા છે અને તેમ થતાંની સાથે કેવળજ્ઞાન. મનક !
અનુકૂળતા નારી શત્રુતા કરશે. પ્રતિકૂળતા મિત્રતા કરશે. દેહના જતન, મનગમતા આહાર, કોમળ શય્યા, મૂલાયન વસ્ત્રો, મીઠા શબ્દો કદાચ તને આકપી લેશે, પણ એ તારા શત્રુ છે. તેમાં રાગદ્રપના મૂળ છે; અને જ્યાં રાગદ્રય છે, તે સંસાર જ છે. રાગઢ પથી અલગ કોઈ જ સાંસાર નથી. વિષય સુખના સાધનમાં નથી, પણ મમત્વમા, ઈચ્છામાં, આશામાં, ચાહનામાં છે. એટલે જ ફરી ફરી તને અનુકૂળતાને દૂર કરવાની સલાહ આપું છું.
પ્રતિકૂળતા એ શબ્દ સાંભળતાં પણ માણસ ડરી જાય છે. વિચાર આવતાં આંખ સામે ભયાનકતા ખડી થાય છે, તો સાથે પ્રતિકૂળતા સ્વીકારતા શું થાય ?
તને ખબર નથી. જગતના એક સર્વશ્રેષ્ઠ પ્રસિદ્ધિ લેખકને પૂછ્યું કે તમારી સફળતા શાને આભારી ? મારી જીભ તતડાય છે, તેથી જો બોલતા આવડતું હોત, તે નાહકની પંચાત કરી મારે સમય અને શક્તિ વેડફાઈ જાત. તતડે છું એટલે બોલવાનું બંધ કરી સાહિત્ય સર્જનમાં વધ્યો.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સાધક !
તું પણ વિચાર. મનગમતાં ભોજન મળ્યાં હોત, તે ઉમેદરી વ્રતનું પાલન થાત, સ્વાધ્યાય થાત કેટલો પુણ્યશાળી? નીરસ આહાર મળ્યો, એટલે પ્રમાણાતિરિકતતાનો દેવ ના લાગ્યો. પ્રમાદ ન આવ્યો. અપ્રમત્તભાવે સંયમની સાધના થઈ.
પ્રતિકૂળ આહાર જેમ સંયમની સાધનામાં સહાયક છે. તેમ પ્રતિકૂળ વાતાવરણ પણ સંયમમાં સહાયક છે.
વિનીત આજ્ઞાપાલક શિષ્ય મળે, તો કદાચ રાગ થઈ જાય, મમત્વનું બંધન લાગી જાય.
શાંત-સુકોમળ ગુરુ મળી જાય, તે દાચ તારી સાધના શિથિલ થઈ જાય. જો ગુરુ ઉગ્રસ્વભાવી, કડક મળે, તે તારી સાધના સર્વશ્રેષ્ઠ બનશે.
ગુરુ જેવા ઉપકારક પણ તને અનુકૂળ મળશે, તે હું તેમને સાલસતા દ્વારા હૃદયના અભાવે નમીશ નહીં, પણ તારા દુર્ગુણોને જ પાપીશ.
હા.પ્રતિકૂળતા એકલી જ કાર્ય સાધિકા નથી, પણ પ્રતિકૂળ વાતાવરણમાં જીવવાની કળા આવડવી જોઈએ. જે એ કળા હસ્તગત ન થાય, તો ક્ષણે ક્ષણે કર્મબંધ. અરે ! સાધુ થયો તો આ પ્રતિકૂળતાએ ? ના...ભાઈ... ના, સાધુ થયો એટલે નહિ, કર્મને વિચિત્ર ઉદય છે, તેથી પ્રતિકૂળતા ગત જન્મમાં સુસાધનો દુરુપયોગ કરેલો એટલે પ્રતિકૂળતા. સાધુ થયો એટલે પ્રતિકૂળતા તને કર્મબંધનું કારણ નહિ બને. પ્રતિકૂળતા કર્મ નિર્જરામાં સહાયક બનશે; પણ હજી એ વાત યાદ રાખવાની છે. સ્વાર્થ માટે, સત્તા માટે, કેણ પ્રતિકૂળતા સહન નથી કરતું ? - સાધુ પ્રતિકૂળતામાં જીવવાની શક્તિ મેળવે, પણ મોક્ષના લક્ષ્યની પ્રાપ્તિ માટે, તેથી તેને પ્રત્યેક પ્રસંગમાં એક જ દેખાય. એક જ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૭
અનુભવ થાય અને મોક્ષમાં જે સહાયક થાય, તે જ મારાં જીવનબળે, પછી ભલેને એ પ્રતિકૂળ હોય. મારું ધ્યેય જાગૃત છે, તેથી પ્રતિકૂળતા મને કર્મનિર્જરાને હેતુ બનશે. આમ. . પ્રતિકૂળ વાતાવરણમાં લક્ષ્યની પ્રાપ્તિ કરે તે સાધુ. જે લક્ષ્યથી કયારે પણ ચલિત ન થાય. વાતાવરણ જેને સુબ્ધ ન કરે તે સાધુ. મનક!
પ્રતિકૂળતા રૂપ પ્રતિસોતમાં, ઉલ્ટા પ્રવાહમાં મોક્ષના લબ્ધ લક્ષ્યવાળ તરી જાય છે, તેથી અનુકુળતા છાડી સાધુની જીવનચર્યા જ્ઞાન તેના આચાર વિહાર વગેરે સમજ અને ધન્ય બન–સાચું કહું છું. ગુરુદેવ!
અમે તો પ્રતિકૂળતાના નામથી ડરીએ છીએ, પણ કર્મક્ષયમાં પ્રતિકૂળતા કેવી રીતે સહાયક બને? પ્રત્યેક સંયોગમાં અમે જે મોક્ષનું લક્ષ્ય કર્યું છે, તેનું લક્ષ્ય પ્રતિ સતત સાવધ રહી પ્રતિકૂળતાને પણ આરાધનામાં સહાયક બનાવવાની ભાવના થાય તેવા આશિષ.
આ ભાવ ક્યારેક તો સફળ બનશે ને ? હજી તો ભાવ જ નથી થતા. આ છે અમારી લાચારી !
Page #262
--------------------------------------------------------------------------
________________
૪૭. મમત્તભાવ ન કલિંપિ કજજા,
સરોવરના કાંઠે લીલાછમ વૃક્ષના જૂથના જૂથ હોય છે, પ્રાતઃ કાળને સોહામણો સમય હોય છે. સૂર્યના રકત કિરણોથી પૃથ્વી નવપલ્લવિત ના બની હોય એ પહેલાં વૃક્ષો પરથી હજારોની સંખ્યામાં પક્ષીગણ મુક્ત ગીત ગાતાં અનંત આકાશના પ્રવાસી બની જાય છે.
જ્યાં રાત્રિના વિશ્રામ કરેલ થાકને દુ:ખ દૂર કરેલ—નવીસ્કુર્તિ–નવી તાજગી જે વૃક્ષની શીતળ છાયામાં મેળવેલ તે વૃક્ષ સામે પુનઃ એકવાર દષ્ટિ નિક્ષેપ પણ કરતાં નથી. બસ એ પક્ષીઓને એક જ પોકાર છે, વૃક્ષ બંધન છે...સીમિત છે. અમે તો અનંત આકાશના પ્રવાસી આકાશનો પથ જ્યા સુધી ન મલ્યો હતો, ત્યાં સુધી માળાના–વૃક્ષના પાંજરામાં રહ્યા હતાં અમને અમારું મળવાથી અલૌકિક આનંદ છે. ભૂખનાં દુખ ના સતાવે, થાક ન લાગે, બસ ઊડયા જે કરીશું, ઊડયા જ કરીશું. મનક !
તું સિદ્ધોની દુનિયાને પ્રવાસી, તારી મસ્તી કોઈ અનોખી, પુદગલની માયા તને ના લાગે, રાગના રાજમહેલ સામે પણ તું એક ઉપેક્ષાની દૃષ્ટિએ જુએ. છ ખંડનો માલિક ચક્રવતી તેના ૧૪ રત્ન, નવનિધિ અને બત્રીસ હજાર મુકુટબંધ રાજાનું ઐશ્વર્ય, ચોસઠ હજાર રમણીઓના લાલિત્યનું વર્ણન કરતાં સાહિત્યની એક નવી દુનિયા સર્જી દે, પણ સાધુના મુખ ઉપરનું નિર્મળ સ્મિત જોતાં તે શરમાઈ જાય. તેનું મન કાબૂમાં ન રહે.
દુનિયાને
મહેલ સમાજ,
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૯
સાધુને વિનવણી કરે : મહારાજ ! આ પ્રસન્નવદનતા કયા રસા-- યણ દ્વારા મલે ? આ હાસ્ય કયા સ્ત્રીરત્નના વિનોદમાંથી મળે? બતાવે સમજાવે. હું તો આવી પ્રસન્નતા માટે આકાશપાતાળ એક કરી ચૂક, તમને પ્રાપ્તિ કઈ રીતે ?
ચકવતી ! તારું ચક્રરત્ન કે તારું સામ્રાજ્ય જેના ચરણોમાં આળોટે છે, એવા મારા ધર્મચક્રવતી વીતરાગના વચનમાં આ પવિત્ર હાસ્ય સર્જવાની તાકાત છે. એ વચન છે.
મમત્તભાવ ન કહિપિ કુજા” ચક્રવતી ! હું પણ તારા જેવો જ દુ:ખી હતો. મારાં અને. તારાં દુ:ખ સમાન હતાં. સમજી લેજે કે તારા નોકરનાં અને તારાં સુખની ઝંખના અલગ નથી દુ:ખનાં કારણે દૂર કરવાની વૃત્તિ અલગ નથી. માત્ર સ્થળ અને સમયને ફેરફાર હોય છે. બાકી રાગી પીનાં તોફાન ધોધલ ઉત્પાતમાં કોઈ ફરક નથી. મારી પણ આજ હાલત. આજ પરિસ્થિતિ હતી. કેદ શાંત સુભાગી પળ આવીને વીતરાગદેવની ત્યાગની બંસરીનાં ગીત મારા હૃદયને દ્વારે પહોંચી ગયાં. કાને શબ્દો સાંભળ્યા, હૃદયમાં વીતરાગ સ્થાપિત થયા. કાયા બિચારી કહ્યાગરી કામિની જેવી છે. એ કયારે પણ મનને હુકમ અનુસર્યા વગર રહેતી નથી.
નાના અને તારા
નથી. માત્ર સ્થાન નથી. દુ:ખનાં કારણે
પ્રભુના એક વાક્યને મેં મહા–આગમ માન્યું; પુનઃ પુન: તેનું ચિંતન, મનન, નિદિધ્યાસન કર્યું. મારા દેવનું વાક્ય “મમત્તભાવે ન કલિંપિ કુજા” એ વાકય મને કંઈક વિચારવા પ્રેરે છે.
પ્રભુએ પદાર્થનો ત્યાગ કેમ ના કહ્યો
શું દાન, માલ, મિલ્કત, ઘર, મહેલ, પત્ની, પુત્ર, સગાંસ્નેહી એ બધા પરિગ્રહ ? આ બધું છોડવાથી જ ત્યાગી થવાય? જિનાગમ મારા મમત્વભાવને ઢઢળે છે જવાબ આપ.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૦
અલ્યા બેવકૂફ
રસ્તા ઉપર ફરનાં ભિખારીને રાજમહેલમાં બેસાડી દે એટલે -રાજા થઈ જાય ? શું કપડાં બદલ્યાં, નામ બદલ્યું એટલે સાધુ થઈ જવાય ? ત્યાગી થઈ જવાય ? ' ,
છોડવા માત્રથી ત્યાગી કહેવાય. તે સારી દુનિયા ત્યાગી જ કહેવાય ને? કારણ મરણ સમયે સહ છોડે જ છે ને ? ત્યાગી જ છે ને ? કયાં કંઇ વસ્તુ અંગે મારું એમ બોલે છે. કયાં કઈ વસ્તુને ઉપયોગ કરે છે ?
ભાઈ! છોડવું અને ત્યાગવું ફરક છે. સાધુ તો થયો, પણ આજ સુધી સાધુતા સ્વીકારી મેં સાધનો અલ્પ કરેલાં. મેં મારાં પાત્ર બદલ્યાં પણ મારા મોહને મેં પપેલે, તેથી સાધુતા સ્વીકાર્યા બાદ પણ કોઈ વાર પરિગ્રહ મને સતાવી જતો. છેવટે કોઇવાર પરિગ્રહથી તંગ થઈ ઉપવાસ પર ઊતરી જતો. મને થતું હવે આહારની ઝંઝટ તો જશે. ખાઉં તે પંચાતને. આ જોઇએ ને તે જોઈએ, આવું જોઈએ ને તેવું જોઈએ. લાખો સમસ્યા હલ થાય, ત્યારે મનપસંદ ખોરાક મલે. તેમાં યે પેટમાં ભૂખ ન હોય તો ભોજન એ પણ સજા. પેટમાં ભૂખ -અને મનગમતો ખેરાક મળ્યો. બસ, પછી તે આહાર ઉપર માર્શલ લો કર્યો. હાશ...બોલું એ પહેલાં પેટે યુદ્ધની જાહેરાત કરી. અન્ન પારકું, પણ પેટ તારુંને? અલ્યા મૂરખ ! જાતનાં જોખમ વહોરી આ શું ગાંડપણ આદર્યું? ભોજનની ભયંકરતાથી કંટાળી ઉપવાસમાં જોડાય. “હું કંઈ પણ છોડતો પણ ભયથી કંટાળીને, કરતે. તેથી સમજીને કંઈ ન કરતો. જે કંઈ ના મલ્યું તે પકડયું.
ઉપવાસ તો શરૂ કર્યા, પણ દેહ સુકાવા લાગ્યો. ગભરાયો. બધા વગર ચાલે પણ દેહ વગર ચાલે ? શાસ્ત્રનું પણ ઓછું લીધું, દેહ હોય તે ધર્મ આરાધના થાય. દેહ વગર શું? બધું મારાથી અલગ. એ કદાચ છોડું પણ શરીર કેવી રીતે છોડું ? પરિગ્રહના મૂળ કારણ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૧
શરીરને પંપાળવા લાગ્યા. શરીરના કારણે પાછી એ ગમન પરિગ્રહની. ભૂતાવળ મને દેરી વળી. ખરેખર કંટાળ્યો....ગાયો જેમ નાનું છેાકરું માર ખાઈને લડી ઝગડી અપમાનિત થઈને ‘મા'ની સાડમાં સમાવા આવે તેમ પરિગ્રહથી ત્રાહિ ત્રાહિ પેાકારી હું પણ વીતરાગના શરણમાં આવ્યા. મેં પણ ખૂબ હીબકાં લીધાં, મારો સતામણીમાંથી મા કાઢો.
પ્રભુને શબ્દ કાને પડયા : “ભવ્યાત્મા’
મારું રુદન હાસ્યમાં ફેરવાયું. દુનિયાએ મને તિરસ્કાર્યો, મારા પ્રભુએ ભવ્યાત્મા કહ્યો. હવે હું સ્વસ્થ બન્યા. ભલા ત્યાગી !
સાધના માટે અધિક સાધનના ત્યાગ જેટલા જરૂરી છે, સાધક માટે જરૂરી સાધનના ઉપયોગ પણ તેટલા જ જરૂરી છે. તુ એક જ સમજ્યા, દાદર હતા એટલે પડયા, પણ ભાઇ, દાદર એ તેા ચડવામાં ય મદદ કરે અને ચડતા ન આવડે તે પાડી પણ દે.
સાધક
તુ ત્યાગી છે, તને હવે સ્નેહીનાં બંધન ન ચાલે. સ્વજનનાં બધન ના સતાવે. સ્વદેશ માર્ચ, શત્રુ મારો, મિત્ર મારો આ બધું ના ચાલે. તેથી જ કહ્યું છે, પરિગ્રહના મહાકારણ સ્ત્રી—સ્નેહી—ધન—સત્તા ઘર તો છેડવાનું પણ સાધન—ઉપકરણમાં ય કર્યાંય મમત્વ ભાવ નહિ. કરવાના. દેહને પણ સાધનાનું જ અંગ મારવાનું. પાત્ર તૂટે...વસ ફાટે, તેની કાળજી કરીએ, તેમ શરીરની કાળજી ખરી, પણ મમત્વ.
નહિ.
પેલાં પંખીએ જેમ આરામનું સ્થળ વૃક્ષને બનાવ્યું, તેમ તું પણ મેાક્ષનું સાધન બનાવજે, ભૂલેચૂકે ય કર્યાંય મારું છે તેવુ માની. ન લેતા.
at
'
of 22 de ag
-
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૨૨
જે દિવસથી વીતરાગનો, વાત હૈયે વસી ગઈ છે, ત્યારથી મમત્વભાવના વિષ હટમાં છે . તે દિવસથી જગતનું, પ્રેમીનું સાચું સ્વરૂપ સમજી ચૂકયો છું, તેથી મમભાવ' ન કહિ...પિ કુજા” ના બખ્તર પહેરીને સંસારમાં વિહરણ કરુ' છું. મારા પર પરિગ્રહ સેનાપતિનાં ભયંકર શસ્રા નાકામયાબ બને છે.
>
ચક્રવતી !
“સાંભળીને મારા મુક્ત હાસ્યની પાર્શ્વભૂમિકા”. મારા દોસ્ત બની જા. તને પણ મારી સંપત્તિના માલિક બનાવી દઉં. ચાલ, મારા વીતરાગના શરણમાં, જય જય.
‘મમત્વભાવ ને કહિ’પિકુજા' મમત્વભાવ
કર્યું. મમત્વભાવ કોઈ ચીજ ઉપર પણ નહિ કરું. વ્યકિત ઉપર પણ નહિ કરું.
કયારે પણ નહિ મમત્વભાવ કોઈ
Page #267
--------------------------------------------------------------------------
________________
૪૮. સુરક્સ મગ્નેણુ ચરેજ ભિકખુ
મૂર્ખ હંમેશા પોતાને મન ફાવે તે રસ્તે જાય. બુદ્ધિમાન બધાને પૂછે, પછી પોતાને યોગ્ય લાગે તે રસ્તે જાય, પણ સાધુની જીવનચર્યાના નિયમ જ અલગ પ્રકારના. સમજી વિચારી શ્રદ્ધાથી જેના ચરણમાં સિર ઝુકાવ્યું, તેમાં પુન: વિચાર નહિ કરવાને.
મનક! આજીવન ગુનિશ્રામાં રહેવાનું...પ્રાણાન્ત કષ્ટ આવે, તો પણ ગુર્વાષાનાં પાલન કરવાનાં ગુર્વાશાનાં પાલનમાં કયારે પણ પીછે હઠ નહિ કરવાની. ગુરુએ યોગ્યતા વિચારી શાસનને લાભ જોઈ તને દૂર મોકલ્યો. ક્ષેત્ર બદલાતાં સંધ બદલાશે. ત્યાંનાં દ્રવ્ય–ત્ર–કાળ ભાવને આશ્રયીને અનેક પ્રશ્નો અને અનેક સમસ્યા તારી સામે ખડી થશે ગુરુથી શીળી છાયા યાદ આવતાં નયને નીરથી ભરાઈ જશે– મને મન પ્રાર્થના થઈ જશે : પ્રભો ! રક્ષા કરો આપના શિષ્યની. આવા સમયે નું કેવી રીતે નિર્ણય કરીશ.
ભાઈ! આ તો સર્વજ્ઞનું શાસન .અહીં તો તીર્થ કર બનવા માટેપણ કેદની મોનોપોલી ચાલે નહિ. તીર્થંકર પરમાત્મા પણ એમ જ કહે, અનંતા તીર્થકરોએ કહ્યું, તે હું કહું છું. : -
સર્વજ્ઞ શાસનના ગુરુ ભગવંતે કયારે પણ પોતાની ભાવનાઈચ્છા–સમજ વિચાર મુજબ બેલે નહિ–તત્ત્વ–પ્રરૂપે નહિ. વિવાદાત્મક પ્રશ્નમાં પોતાની બુદ્ધિથી નિર્ણય ના લે. ગુરુભગવંતો પણ કોઇ આચરણા સામાચારી કઇ વિધિ કહે, તે શાસ્ત્રના આધારે એટલા વિનમ્રભાવે કહે: મારી અલ્પબુદ્ધિમાં જ્ઞાની ભગવંતને અભિપ્રાય આ પ્રમાણે લાગે છે, તત્ત્વ તે કેવલીગમ. , ,
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શાસનની શ્રદ્ધા, શુદ્ધ ચારિત્રનું પાલન, સતત શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રવાચનથી જેની બુદ્ધિ–મતિ–શાસ્ત્ર–પરિકર્મિત થઈ ગઈ છે, ઇરછાયોગ–વચનોગની સીમા વટાવી સામર્થ્ય યોગી સમા મહાપુરુષ પણ શાસ્ત્ર પ્રમાણપૂર્વક વાત કરે. આજનો દીક્ષિત પર્ણ શાસ્ત્રને કઈ પાઠ આપે, તો વિચાર કરવા થોભે તેઓ પણ કહે : ભાઇ, “મુનય: શાસ્ત્ર ચક્ષુષા:, મારા વાંચનમાં આમ આવ્યું છે. ક્ષયોપશમની વિચિત્રતા. છે. પુનઃ પુન: શાસ્ત્રપાઠના સ્મરણ કરું. આવી છે સર્વજ્ઞના શાસનનાં ગુરુદેવની શાસ્ત્રાધીનતા. તેઓ કહે, જો અમે અમારી બુદ્ધિ—મતિ, કલ્પનાને સ્થાન આપી તે મુજબ અર્થે વિચારણા અને પ્રરૂપણા કરીશું, તો આ સર્વ જ્ઞનું શાસન નહિ રહે, છદ્મસ્થનું શાસન બની જશે. આ શાસનમાં બુદ્ધિ તર્ક–પ્રતિભાને ઉપયોગ આજ્ઞાને સમજવા કરવાને. –ખુદના નિર્ણયને–વિકલ્પને સિદ્ધ કરવાના નહિ. જેના શ્વાસ ઉચ્છ વાસ પણ શાસ્ત્રવચનથી સિદ્ધ થયા છે તે પણ સૂત્રને પ્રમાણ કરે.
આગમવ્યવહારીને આત્માગમ પ્રમાણ પણ સૂત્રવ્યવહારીને સૂત્રાગમ પ્રમાણ–સૂત્ર સિદ્ધાંતના એકએક અર્થને સ્વીકારે અને એક પણ. અર્થને ના લેપે, સિદ્ધાંતની સત્યવાત તે જ કરી શકે—જેનામાં નિભકતા હોય. ખુદની આસક્તિ ને અશક્તિને છુપાવવા શાસ્ત્રની ઓથ. ના લે. શાસ્ત્રદ્રારા તો ખુદના દુર્ગુણો દૂર કરવાના. પોતે સન્માર્ગમાં સ્થિર બનવાનું. બીજાને સન્માર્ગમાં સ્થિર કરવાના શાસ્ત્રાધ્યયન કરી કેઈને શિથિલ ઉભાગ નહિ કહેવાના, પણ શાસ્ત્રાધ્યયન દ્વારા કરૂણા પિદા કરી સૌને પ્રભુમાર્ગે સન્મુખ કરવાના. અંધના હાથમાં અરીસે આપે, તે તે બીજાને કહેશે : જુવો, તમારું મોટું કેવું લાગે છે? શાસ્ત્રાધ્યયન કર્યા બાદ આપણે આત્મનિરીક્ષણ ન થાય, તે આપણી પણ અંધદશા.
કર્મનો ઉદય વિચિત્ર છે. દીક્ષા લીધા બાદ ચર્મચક્ષુ કદાચ નષ્ટ થાય, પણ સાધુના શાસ્ત્રચક્ષુ દિવસ' જતાં ચરિત્ર પર્યાય વધતાં વધુ તેજસ્વી બને, તેથી અલ્પજ્ઞાનમાં કોઈ સંગતિ દોષના કારણે પણ વિપરીત
-
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૫
પ્રરૂપણા થઈ ગઈ હોયે તો તેને માટે બાળક જેવા સરળ હૃદયથી મિચ્છામિ દુક્કડં આપે. ગુરુદેવ વિદ્વાન હોય, અનેક ગ્રન્થોનાં સર્જન કર્યા હોય, કયાંક સ્મૃતિ વિપર્યાસ થયો હોય એટણે શિષ્યોને અંતિમ સમયે સાફ શબ્દોમાં કહે: “હું તમારો ગુરુ, તારક, પણ પ્રભુશાસનના સહારે મેં અનેક ગ્રન્થનાં ગુરુકપાએ સર્જન કર્યા છે. તેમાં જે વાત સર્વજ્ઞ શાસનને અનુરૂપ છે, તે ગુરુકૃપાને આધીછે. કંઈ પણ સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય, તે મારી બુદ્ધિને દોષ છે. પ્રભુ શાસનને પામી અદ્વિતીય શ્રદ્ધાના બલથી કહું છું, મારી પણ ભૂલ હોય તે સુધારજો અને શાસ્ત્રમાર્ગને અનુસરજો. આ પ્રમાણે વચન માન્ય કરશે, તે તમે ગુરુના આત્માને પ્રસન્ન કર્યો કહેવાશે. અન્યથા વાહ વાહ અને છેલ્લે હવા હવા થનારી નાશવંત કીતિને અનુસર્યા કહેવાશે. ગુરુનો દ્રોહ, જિનેશ્વરનો દ્રોહ અને તમારા આત્માનેય દ્રોહ થાય, તેથી કહું છું: મારું તમારું નામ ભૂલજો, પણ શાસ્ત્રવચનને, શાસ્ત્રમાર્ગને કયારે પણ છોડશો નહિ. ( શાસ્ત્રમૂર્તિ સમા ગુરુદેવ શાસ્ત્રને પ્રમાણ કરે, તે ભલા! તારે કયા માર્ગે ચાલવાનું? સાથે બીજું એક સત્ય પણે કહી દઉં?
શાસન સ્થાપક તીર્થંકર પરમાત્માના દેહના આયુષ્યની પણ મર્યાદા છે અને ગુરુના દેહને પણ આયુષ્યની મર્યાદા છે. તું કયારે કેવી રીતે જીવીશ? કેવી રીતે નિર્ણય લઇશ? વ્રત અને પચ્ચકખાણ, આરાધના અને વિરાધનાના નિર્ણય કેવી રીતે કરીશ? તેથી જ કહું છું: “સુત્રાસ્સ મગ્ગણ ચરેજ ભિખુ” સાધુસૂત્રમાર્ગે ચાલે. સૂત્રને અર્થ જે રીતે આજ્ઞા કરે, તે શિરસાવંઘ કરે. સૂત્રના અર્થને જે શિરસાવંઘ કરે છે, તેને સદેવ ગુરુ સાંનિધ્યા છે. સૂત્રના અર્થને જે બહુમાન ગાવે છે, તેની ઉપર અને ત અન ગુરુઓની “કૃપાવૃષ્ટિ થાય છે. સુત્રનો અર્થ જે સદેહે છે, પ્રરૂપે છે, તે એક તીર્થંકર પરમાત્માના
૧૫
Page #270
--------------------------------------------------------------------------
________________
એક ગણધરની દ્વાદશાંગીને સન્માનવા અનંતા તીર્થંકર પરમાત્માના અનંતા ગણધની અનંતા દાદશાંગીને પૂજ્ય બને છે. શાસ્ત્રપૂજા એટલે શું? પુરતકને સાપડ ઉપર બિરાજમાન જ કરવું.? વાસક્ષેપ દ્વારા પૂજન જ કરવું ના નિર્મળ હૈયામાં નિર્મળભાવે શાસ્ત્રજ્ઞાને સ્થાપવી. પાલનમાં સદૈવ શક્ય તત્પર રહેવું . પાલન ન થાય, તેના માટે હાર્દિક ભાવથી પશ્ચાત્તાપ-કર, ' ' ' . • • •
• મનક! ઉપવાસ, આયંબિલ, આતાપના આ બધું સહેલું છે, શક્ય છે, કારણ તેમાં દેહના દમન છે, જ્યારે શાસ્ત્રજ્ઞા મુજબ ચાલવું દુષ્કર છે. દર્શન અને ચારિત્ર- મેહનીય કર્મ સામે બળવો જારી. રાખી શકે, કોઈ પણ સંયોગોમાં મિથ્યાત્વ ફાવવા જ ન દે, તો જ: શાસ્ત્રજ્ઞા મુજબ પાલન કરી શકાય. શાસ્ત્રજ્ઞામુજબ જીવવા માનકીર્તિ સાથે પણ લડવું પડશે, અન્યથા મહાવ્રત સ્વીકારતી વખતે સ્વીકારેલ શરણાગતિના શપથ નિષ્ફળ થશે..
શાસ્ત્રાજ્ઞા શિરસાર્વઘ કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર નિર્મળ થાય છે. નિર્મળ રત્નત્રયી જ મોક્ષે લઈ જાય છે.
* મનક ! શાસ્ત્રમાર્ગે ચાલવું પ્રતિસ્રોત પ્રવાહે નદી તરવા જેવું દુષ્કર છે. જર્ગત તારું નહિ બને. ભક્તોનાં ટેળાં નહિ જામે. કોઈક તને એમ પણ કહેશે: આ કાળમાં આ બધું ના ચાલે. એ બધાની ઉપેક્ષા કરતા શીખીશ, તે શાસ્ત્રની અપેક્ષા કરી શકીશ. મને વિશ્વાસ છે, મારો મનક અશાવતના કારણે, શાશ્વત ના છોડે જે જિનાજ્ઞાને આધીન બની સમસ્ત સંસાર ત્યાગવાની શક્તિ મળી, તો તે જિનાજ્ઞાની. શરણાગનિ દ્વારા સમસ્ત, મોહનીય કર્મને હઠાવવા મુત્સદી બને. બસ શાસ્ત્રમય બની જા. એ જ હિતભાવના ' . ', " -
ગુરુદેવ! શા સમજવાની શક્તિ આપે, ગુરુહદયને અનુકૂળ બનવાની શકિત આપે અંતે ગુરુકુ અમને પણ શાસ્ત્રમાર્ગે અનુસરણ કરવાની શકિત આપે છે કે છ
-
Page #271
--------------------------------------------------------------------------
________________
ના
-
-
૨૯ તથૈવ ધરે પડિહરેજા
સંપૂર્ણ ગુણી તે પરમાત્મા ભૂલ થઇ ગયા બાદ સુધારે, તે મહાત્મા
અને ભૂલ થઈ ગયા બાદ ભૂલને વધારે તે દુરાત્મા. . ધર્મ છે ત્યા સુધી કપાય છે અને ક્યા છે ત્યાં સુધી વિષયો છે, અને જ્યાં સુધી વિષયો છે ત્યાં સુધી તેની ઝંખના–ચાહના થાય ત્યાં પથભ્રષ્ટતા છે. . '
- ચાલે તે પછડાય ચડે તે પડે, પણ પછડાયા પછી, પડયા પછી, સ્થિર બની જવું, તેમાં જ માનવીની મહત્તા છે. - 1
'કાન,આંખ, નાક જીભ, સ્પર્શ'ભૂલ' ના કરાવે તે કયારેય બને ખરું? ભૂલ થાય, પણ ભૂલ સુધારવી તે જ ધીર- આત્માની વિશિટતા છે.
ખાવામાં, આહારને આગવામાં જે ભૂલ કરે તે સૌને ઉલટી થાય, પણ ઉલટી થાય એટલે તુરત ઘંધ લઈ લેવાનું. બીજીર ઉલ્ટી ન થાય તેની પ્રત્યેક ઓથાથી ખ્યાલ રાખે છે. ગાડી છેકયારેક બગડવાની, પણ તેને સુધારવી કેવી રીતે તેની કળા દરેક બોડીવાળા રાખે છે. બાળક છે તો ક્યારેક તોફાન કરવાનો, પણ તેને કાર્યરત બનાવવાનું શિક્ષણ માતાપિતા પાસે હોવું જ જોઈએ. . . મનક. વિ. માં કાળી છે. હું તારી છે નથી, ભોગેન્દ્રિય નથી, જ્ઞાનેન્દ્રિો છે. તારું શરીર વાસનાની કાજળ કાસમાં નથી તારું શરીર ધોકા “ઝા, ,
! તને લઘુઉંમરમાં દીક્ષા આપી છે. હિંદ
15 )
૧
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૮
તારું વચન તને રાગદ્વેષ તરફ આકર્ષતું નથી. તારા વચનથી તું કોઈને રાગ તરફ આકર્ષ તે નથી. તારી વાણી જિનાજ્ઞાથી પવિત્ર બની ગઇ છે. તારું મન મહાત્માનું છે. સ્વાર્થ વડે કાણું મન અભડાયું નથી. તારા વિચારમાં પરોપકારની સુરભિ પ્રસરી રહી છે. ખરેખર, તું ધન્યાત્મા છે. સાથે નું વિશ્વને પવિત્ર પુરુષ છે. હજી તને મન, વચન, કાયાએ હાર નથી ખવરાવી, પણ હું તારા ધર્મદેહને પાલક છું. મારે તે તારા ધર્મમાર્ગમાં થોગક્ષેમ કરવાના છે, તેથી મારે સત્ય સમજાવવું જ રહ્યું. મન–વચન-કાયાના ત્રિભેટે તું અથડાઇ જાય તો? તારે આ રખડપાટમાંથી કેવી રીતે રરતો કાઢવાને? તેને નેતા કેવી રીતે. બનવાને? તું શૂર બનવાને રાજા યેલો છે. બકાલ બનવા તારા જન્મ નથી. તારે વીર બનવાનું છે, પણ વીર બનવા પ્રથમ તારે ધીર અવશ્ય બનવું જ જશે. જે ધીરે નહિ તે કયારે પણ વીર ના જ બની શકે.
પૂજય!
હું તે આપને શરણે પાક છું. મને વિશ્વાસ છે આપની શરણાગતિમાં! જેમ સાધુ બનાવ્યો, તેમ ધીર અને વીર બનાવો. હું શું કહું? બસ, હું તો આપના ચરણમાં અર્જ કરું. ભલા ! '
વારસામાં સંપત્તિ અપાય, રથાન અપાય. સત્તા અપાય, પણ. સગુણ અપાતા નથી. સદગુણ પ્રત્યેક વ્યક્તિએ ખુદના પ્રયત્ન દાસ પ્રાપ્ત કરવાના છે. હું તને ધીર બનવાનું શિક્ષણ આપી શકું, ધીર બનવાની તાલીમ આપી શકું, પણ ધીર તે તારે જ બનવું રહ્યુંસાંભળ બેટા .. . '
સીધા સાદા લાગતા મન–વચન અને કયા કયારેક એવી ગુંગીરી કરે છે. આપણે સંયમધન આપણા પિતાના થઇને ચરી જાય છે. મહારથી અને માંધાતાઓ આખી દુનિયાની સાથે અજેય વીર છે છે, પણ જ્યારે ગૃહયું ઉત્પન્ન થાય છે, ત્યારે ભયંકર પરાજેય પ્રાપ્ત કરે છે, તેમ સાધક આગળ પણ આવી જ બંનેની સમસ્યા થૈવાની.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૯
બીમાર મારી કાયા થાકી જશે, તે જરા સાચવી લઉં. શરીર સારું હશે, નો ધર્મ આરાધના થશે ને. રોગ છે. રોગ નિવાર માટે દવા લઉં તે...દવા માટે પથ્ય લઉં તે, શુદ્ધ પશ્ય ના મળે તો કરવાનું શું?, એમાં શું? જરા અશુદ્ધ લઈ લેવાનું, તેમ મન ટાપશી પૂરશે અને વચન કહેશે: કાયા અને મનને હું તો મફતનો વકીલ તૈયાર જ છું. તમારા બંનેની ફરિયાદ એવી સુંદર રીતે રજૂ કરીશ કે સાચે આ મહાત્મા છે. તે શરીર માટે કશું કરતા નથી. ફક્ત શરીરને ધર્મકાય બનાવવા સંભાળી રહ્યા છે. પછી ત્રણની ટોળકી જામી જશે અને તારું આત્મધન, તારી સદ્ગતિ, તારી સાધના જોતજોતામાં નષ્ટ થઈ જશે એટલે તને કહું છું: ધીર બનીશ, સ્વસ્થ બનીશ, તો સાચો તેના બનીશ. સાચો નેતા જ્યાં ભૂલ થઈ, ત્યાંથી પાછા ફરે. સૈન્ય હાયું નથી ને જરા હુકમ ન માન્યો, તેમાં શું થયું? પણ હુકમની અવગણના કરનાર, અનાદર કરનાર સૈન્ય એક દિવસ સેનાપતિના પરાજ્યને નોતરે છે. તેમ મહાત્મા! તારાં મન-વચન-કાયા બગડે નહિ, જરા પણ સાધનામાર્ગમાં આનાકાની કરે, ત્યારથી જ સાવધ બનજે. જેમ પ્રતિક્રમણ કરવું છે, પણ હમણાં તો શરીર દુ:ખે છે, પછી ગમે ત્યારે કરી લઇશ. આ ગળીયા બળદની વૃત્તિ છે. આજ દુષ્પયુક્ત છે. બસ, ત્યાં જ જાગૃત બની જ. મનને કડક ઓર્ડર કરી દેજે. નહિ ચાલે, આરામ પછી—આરોગ્ય પછી–આચાર પ્રથમ. જેમ આચાર ન બદલાય, તેમ આચારનો સમય પણ ન બદલાય
એક વાર પણ મન–વચન-કાયાને વશ થયો, તો તારી સાધુતાના પતનની ઘડીઓ ગણાવા લાગશે. એકવાર છે ને ! થઈ ગયું, શું થાય! આ બધી વાત જ તારા સર્વનાશને નોંતરશે. તું ધીરે બનીશ, તો તને સમજાશે કે કયારેય પણ મન–વચન-કાયા કયાંય એકલાં કશું કરી શકતા નથી. બહારથી અલગ દેખાય, તો પણ આ અંદરથી એક જ છે, એટલે એકની ખેવના, અપરાધમાં કંઇક અંશે ત્રણે દૂષિત છે, ગુન્હેંગાર છે. જ્યારે ત્રણે પ્રગટ બળ કરશે, ત્યારે તારા હાથમાંથી બાજી
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ચનામાને છે ક્યાંય 4
બની ર
ચાલી ગયેલી હશે. એટલે તેને કહું છું : કયાંય પણ સાધુ આચારથી વિરુદ્ધ વર્તના મન–વચન–કાયાને જુએ, ત્યાં જ તે જ ઘડીએ સાવધ બની જજે. તેઓની અવળી ચાલને સમજવાંમાં દર્ય રાખજે. કાયા. આરામ ઝાખે તો કહેજે : તારા સદૈવના આરામ માટે હવે અણસણ. જ જરૂરી છે. જીભ બોલવા માટે તલપાપડ થાય, તે કહી દેવાનું : મારે તારી પાસે બેલાવવું જ છે, સમવસરણમા ધર્મદેશના અપાવવી છે. જ્યાં સુધી સમવસરણમાં બેસી ધર્મદેશના ન આપી શકે, ત્યાં સુધી વચનનો દુરુપયોગ નહિ કરાય. સુયોગ્ય વચનની તાલીમ લેવી જ રહી. હવે ગુજ્ઞા વગર કશું નહિ બોલવાનું, વ્યાખ્યાન પણ નહિ, અને ધર્મોપદેશ પણ નહિ.
મન શું કરે છે તે સમજવાનું છે. જે મનમાં શુકલધ્યાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. તે તને આર્તરધ્યાનવડે નરકાભિમુખ બનાવે છે. તું તે નહિ ચલાવી લઇશ. તેની શક્તિ—અશક્તિ તે જાણી છે. જ્યાં સુધી આત્મસંયમ નહોતો આવ્યો, ત્યાં સુધી તમે ફાવ્યા, પણ હવે ગુરુકૃપાએ તું ધીર બન્યો છે. આત્મસંયમી બન્યો છે. તારી દુનિયા બદલી નાંખ. સર્વત્ર જિન જિન જોતા રહે. પછી મનને કહી દે. આંખમાં સમાયેલ અરિહં તને મનમંદિરમાં બિરાજિત કરવા છે. મારા હૃદયસિંહાસનને જિનના ધ્યાનવડે પવિત્ર કર.
જે પદાર્થ–જે પરિસ્થિતિ અને જે વ્યક્તિ દ્વારા મન–વચનકાયા ભૂલ કરે, ત્યાં જ તે પદાર્થને, તે પરિસ્થિતિને, તે વ્યક્તિને તારી સાધનાનાં અંગ બનાવી દે. મન–વચન-કાયાને સન્માર્ગે લાવ. ઉન્મા દથી પાછા વાળ.
ગમે તેમ તોય સાધકનાં મન–વચન–કાયા છે. શિક્ષિત અશ્વ જેવા છે. લગામ ખેંચીશ એટલે જ તે સીધા થઈને દેડવા માંડશે. ગુરુનું સાંનિધ્ય સ્વીકારી ભૂલ થાય તો તુરત પ્રાયશ્ચિત્ત લઈ લે છે. એટલે મન–વચન-કાયા લગામ ખેંચાતા જ બહુજ અનુકૂળ બની જશે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૧
મનક! મારા મનક!
- સિદ્ધિની સાધના માટે સંપૂર્ણ સદાચારી મન-વચન-કાયા જોઈએ. જેમ વફાદાર સૈન્ય ન હોય, તો સેનાપતિને વિજય ન થાય, તેમ સાધનાની સિદ્ધિ માટે સંપૂર્ણ શુદ્ધ પવિત્ર મન-વચન-કાયા જોઈએ. બસ, અંતરના આશિષ આપું. તું ખુલના ન પામ અને કદાચ ખલના પામે, તે પણ તુરંત સાવધ બની પરાજયને વિજયમાં પલટાવી દે એ જ ચાહના છે. ઓ ગુરુદેવ!
મહાત્મા મનક ખલના ન પામ્યા, કારણ આપે તેઓના સંયમરથનું સારથીપણું કર્યું. શું અમારા સારથી ના બને. અમારી ખલના ના નિવારો? પ્રભો!
અવજ્ઞા, આશાતના, અનાચારથી અવશ્ય બચાવો. અમારા પણ મન-વચન-કાયાને પવિત્ર બનાવે.
એ જ તારક ચરણોમાં નમ્ર વિનંતિ.
shith
,
Page #276
--------------------------------------------------------------------------
________________
૫૦. અપ્પા ખલુ સયય રકિખઅવ્વા
એક યુવાનને દૂરસુદૂર અનેકમનેહર રમણીય દેશ જોવાની અભિલાષા જાગી. એ તે એક પછી એક અનેક વ્યક્તિને મળી પ્રવાસની માહિતી એકત્રિત કરવા લાગ્યો. ભૂલી ન જવાય એટલે તેને લાંબી નોંધ કરી. તેમાં પણ વિભાગ કર્યા. કઈ સાધન સામગ્રીની જરૂરિયાત ? કઇ ચીજથી સાવધ રહેવાનું ? કયા સ્થળે શું જોવાનું ? કયાંથી શું લેવાનું ? કયાં કોને મળવાનું? એ તૈયારી પૂર્ણ થઈ અને પ્રયાણના દિવસ આવી પહોંચ્યો. નોંધ મુજબ બધું જ સંભાળી લીધું. એક બે અને ત્રણ વાર ગણત્રી કરી ચૂકયો. પ્રવાસી મનમાં જ મલકાવા લાગ્યા. મારા જેવું કોઈ ચોક્કસ નહિ હાય, ચાલા ! આપણે તે સફળ મુસા ર બનીશું. આમ વિચારમાં ગાડી ચાલવા લાગી, ત્યાં તે ગાર્ડ આવ્યા : ટિકિટ બતાવા ટિકિટ...અરે ! મારી નોંધ કયાં ગઈ? પેાતાની પૂરી નોંધ જોઇ ગયા.. ભાઈ ! ટિકિટ લેવાનુ મારી નાધમાં નથી, નેધ મુજબ બધી તૈયારી કરી છે. શું 'ટિકિટ વગર મુસાફરી થાય ? ઊતરી જા, ગાડીના બધા પ્રવાસી હસતા રહ્યા અને ભાઈસાહેબને રડતે મેઢ નીચે ઊતરી જવું પડયું.
.
ચિતક !
આ વાત સાંભળીને તું પણ હસીશ, પણ હસવાનુ નથી, ગંભીર બની તારે તારા અને મારે મારા વિચાર કરવાના છે. જેમ પેલા મુસાક્રની અભિલાષા મહાન હતી, તૈયારી પણ અપૂર્વ હતી, પણ ટિકિટ વગર તેની મુસાફરી રોકાઈ ગઈ. આપણી ભૂલા તો તેના જેવી નથી ને ? મેાક્ષની ખેવના છે. શુદ્ધ શ્રાદ્ધા અને સમ્યજ્ઞાન મેળવ્યાં છે. ચારિત્રના કપરા માર્ગ પર ચઢાણ પ્રારંભ્યું છે. મુનિ યોગ્ય ગુણાની
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૩
વિચારણા કરવા લાગ્યો, કેટલુંક મને યાદ આવ્યું. કેટલુંક બીજાએ યાદ કરાવ્યું. “મા” એ કહ્યું બેટા ! એધા અને મુહપત્તિનું ધ્યાન રાખજે. કોઈએ કહ્યું ભલા ! પાત્રા અને સંથારાનું ધ્યાન રાખજે. ગુરુએ કહ્યું પ્રતિક્રમણ. પડિલેહણ અને સ્વાધ્યાયનું ધ્યાન રાખજે.
. પણ આ તૈયારી અને સાધનામાં મુખ્ય વાત ના વિસરી જતો. મારું કામ તો મુખ્ય વાતની સ્મૃતિ કરાવવાનું. યાદ દેવરાવીશ, પણ રક્ષણ તે તારે કરવું પડશે. બધી તૈયારી કોઈ કરી આપશે અથવા કરાવવામાં મદદ કરશે. રક્ષણ તે તારે કરવું પડશે. શાનું જાણવું છે? ધ્યાનપૂર્વક સાંભળ, અપ્પા ખલુ સાયં રકિખાવી. આ બધામાં સતત આત્માનું રક્ષણ કરવું જોઈએ.
મારી વાત સાંભળી તું હસવાના અનેક અટપટા પ્રશ્ન પૂછભવાન. તું કહીશ, શું આત્મા પડી જવાનો છે? તેને વાગવાનું છે? તેને લાગવાનું છે? તે માંદા પડવાનો છે? તેના વળી રક્ષણ શાના? બસ, એ તે અજરઅમર છે. એના રક્ષણની સાવધાની શાની? મને આ બધી તારી પ્રશ્ન પરંપરા અને મનની ગૂંચ ખબર છે,
જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ક્રિયા અનુષ્ઠાન બધુ કરે છે, પણ જેના માટે કરવાનું છે, જેની શુદ્ધિ માટે કરવાનું છે, તે તું જાણતો નથી એટલે ઘણીવાર ઘણું કર્યા પછી પણ અતે તું હતાશ અનુભવે છે. ઘણીવાર ધર્મ જેવા અમૂલ્ય તત્ત્વને કીર્તિ કાચના ટુકડા ભેગા કસ્વાનું સાધન બનાવે છે, તેથી જ કહું છું : આપણી સમસ્ત આરાધના તપ, ત્યાગ, ૫, ધ્યાન આત્માના રક્ષણ માટે છે. આત્મા શાશ્વત છે, તેથી જ તેનું રક્ષણ કરવાનું.
પ્રસ્તુત પ્રકરણમાં તને ભૂતનું રક્ષણ કરવાનું ના કહ્યું. પ્રાણનું રક્ષણ કરવાનું ના કહ્યું, જીવનું રક્ષણ કરવાનું ના કહ્યું, પણ આત્માનું રક્ષણ કરવાનું કેમ કહ્યું તે અંગે કોઈ દિવસ કંઈ વિચાર્યું?
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જ્યાં ચૈતન્ય દશા અતિ મલિન છે તે ભૂત.
( પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જળ) જ્યાં ચૈતન્ય દશા એટલ બાપડી છે કે શ્વાસેાચ્છવાસ અને ભાષામાં જ તે સીમિત થઈ જાય છે તે પાણ.
3
આવા ( પ્રાણધારી બેઇન્દ્રિય વગેરે ) જ્યાં ચૈતન્ય દશા એટલી તિરોભૂત થઈ ગઈ છે કે દેહમાં જ દેહીના દર્શન થાય છે તે જીવ. જ્યાં ચૈતન્ય દશા સંપૂર્ણ વિકસિત છે. જ્ઞાન—દર્શન—ચારિત્ર નિજ સ્વરૂપે પ્રકાશ્યા તે આત્મા.
મનક !
સાધુપણું સ્વીકાર્યા બાદ આવી શુદ્ધ આત્મદશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાના છે.
ધૂળધાયા ધૂળમાંથી સેાનું હેવી રીતે શેાધી કાઢે. દુનિયાને ધૂળ દેખાય. પણ ધૂળધોયા કહે આમાં સાનુ છે. મારા અને તમારા જેવા કહે ભાઈ! અમને તો ધૂળ લાગે તે ફેંકી દે. તે કહે તમારી પાસે યેાગ્ય પ્રયત્ન નથી. તમને ગમ નથી પણ મને ગમ છે. આમાંથી જ ચાળી ચાળીને સાનું કાઢીશ.
કહેવાય છે મુંબઈ શહેરની સમસ્ત ગટરો જ્યાં એકઠી થાય છે, ગંદકી, દુર્ગંધ માથુ ફાટી જાય તેવી છે, ત્યાં કેટલાક ઝવેરાતના દલાલેા અડ્ડો જમાવીને બેઠાં છે. કચરામાંથી મહામૂલ્યવાન હીરાને શેાધે છે અને પેલા ધૂળધેાયા અબુધા એક નંગને પાંચ હજાર, સાત હજારમાં વેચે છે. ખરા માલ તો પેલા ઝવેરી મેળવે છે, એક ઝવેરી કહે ગટરમાંથી દલાલે સામટા નંગ પાંચહજારમાં આપ્યાં. સાંજે મે એક જ નંગના એકવીશ હજાર મેળવ્યા, કોઈએ ગટરમાંથી શેાધ્યો અને કોઇએ ઓળખીને વેચ્યા બીજાને !
ગટરના કચરામાંથી હીરો શેાધ્યા. કોઈએ ! મૂલ્ય સમજે કોઇ અને વેચે કોઈ !
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૫
સાંધકt" સંસારની વિષમ અવસ્થામાં રાગ અને દેશનાં તોફાન વચ્ચે કર્મ અને અધ્યવસાયના સંઘર્ષ વચ્ચે વિજયી બનવાનું છે. પ્રમત્ત અવ-- સ્થામાંથી જ અપ્રમત્ત અવસ્થાની સાધના આગળ વધારવાની છે.
દયિકભાવના, ક્ષાશમભાવના સંગ્રામમાં પહેલાં ઊતરવાનું છે. તે. પછી બનને સાધન બનાવી સાયિકભાવના, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર. મેળવવાના છે
સરાગ સંયમથી વીતરાગ સંયમની પ્રાપ્તિ અંગે ઝૂમવાનું છે. આર્તરૌદ્ર દયાનના સંયોગોમાંથી સતન ધર્મધ્યાનમાં રત રહી શુકલધ્યાનના રોપાન સર કરવાના છે. આત્માનું રક્ષણ એટલે તેના શુદ્ધ સ્વરૂપનું રક્ષણ. શુદ્ધસ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ પ્રતિક્રમણ જેવી તારી દષ્ટિની નાની ક્રિયામાં પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય રાખવું પડશે
પહેલાં યોગ્ય સમયે પ્રતિક્રમણ કરવું, યોગ્ય સ્થળે કરવું, યોગ્ય વિધિથી કરવું, સૂત્રના યોગ્ય ઉચ્ચારણ દારા કરવું. યોગ્ય દૂરવરદીને ખ્યાલ રાખવો, અર્થનો ખ્યાલ રાખવો, યોગ્ય મુદ્રાને ખ્યાલ રાખવો.
ગ્ય તન્મયતા પેદા કરવી, તે માટે તમ્મણે તલ્લેસે તલભાવની સાધના કરવી જરૂરી રહેશે. એ બાદ વિચારવું રહેશે. મારી શું શુદ્ધિ થઇ? મારા જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણ કેટલા વિકસ્યા?
સમસ્ત દુનિયાની સમસ્ત દુન્વયી ચીજોને વિસારી, આત્મગુણેની પ્રાપ્તિ અર્થે સતત પ્રયત્નશીલ રહેવું તે આત્મરક્ષણ. આમાં કોઇના પ્રમાણપત્ર નહિ ચાલે. કોઈની લાગવગ નહિ ચાલે. સંપૂર્ણ શુદ્ધગુણની. પ્રાપ્તિ અને તેનું જતન તે આત્મરક્ષણ.
કેવળજ્ઞાન આપણું અંતિમ ધ્યેય બિંદુ. કેવળજ્ઞાન નહિ મળે ત્યાં. સુધી જેપીને નહિ બેસવાનું.
જિનેશ્વર ભગવંતે અનંતયોગ કહ્યા છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩૬
કોઈને કોઈ યોગ દ્વારા શુદ્ધાત્મ દશા પ્રાપ્ત કરવાની. મુખ્ય ચાર રસ્તા છે. કથાનુયોગ તારે ઘણાને, પણ ધીમે ધીમે. ગણિતાનું યોગ ચરણ કરણાનુયોગ. મધ્યમ ઝડપે દ્રવ્યાનુયોગ દ્વારા તરે, થોડા પણ તરે, જલદીથી શાસ્ત્રના ચિંતન મનનથી દ્રવ્યાનુયોગનો આરાધક બન અને આત્માનું રક્ષણ કર. બસ, એ જ હિતભાવના. “મનક!
રક્ષણ શાશ્વત પદાર્થનું, હિતકારક પદાર્થનું અને સ્વભાવભૂત પદાર્થનું કરવાનું હોય. આવું રક્ષણ કરી વિકરાળ મોહનું ભક્ષણ કર. વિશ્વના તમામ ભૂતો અને પ્રાણીનું રક્ષણ પછી સ્વાભાવિક બની જશે અને તે દ્વારા આત્માનું સનત રક્ષણ થઇ જ જવાનું. ઓ શäમભવસૂરિ મ.!
આપણા સાંનિધ્યમાં મહાત્મા મનકના આત્માનું રક્ષણ થયું, તેથી -તો બાળક પણ બહિરાત્મદશામાંથી મહાત્મદશાને વર્યા. કૃપા કરો અમ સમા પામર પર, અને કરે સદૈવ ઝાઝેરાં અમ આત્માનાં જતન!
Page #281
--------------------------------------------------------------------------
_