SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. જો છન્દ મારાહય સ પુજે IST રાજાને બાળક જન્મ લે ત્યારથી રાજપુત્ર કહેવાય, છતાં તેને સાચા રાજા બનવા શસ્ત્ર, શામ, દામ, દંડ, ભેદ શીખવા જ રહ્યા. રાજનીતિમાં પારંગત બનવું જ જોઈએ. પક્ષીના બચ્ચાના લેહીમાં આકાશમાં ઊડવાની શકિત છે, પણ તેને ઉડવાની ક્રિયા શીખવી જ જોઈએ. તેમ પ્રત્યેક સાધુ મહાવ્રત લીધા ત્યારથી પૂજ્ય છે, પણ સાચે પૂજ્ય બનવા તેને એક અનોખી આગવી અદ્વિતીય આરાધના કરવી જોઈએ. પ્રયત્ન વગર કે પૂર્ણ ના બની શકે ! આરાધના વગર કોઈ આરાધ્ય ના બની શકે! ઉપાસના વગર કોઈ ઉપાસ્ય ના બની શકે! પૂજ્યની પૂજા વગર કઈ પૂજ્ય ના બની શકે ! જેને પૂજ્ય બનવું હોય તેને પૂજ્યની પૂજાની આરાધના કરવી જ રહી. શિક્ષક બનવું હોય તે અધૂરી શિક્ષા ન ચાલે. પૂર્ણ શિક્ષા લેવી જ રહી. જેટ વિષય મહાન હેય તેટલી તેની સાધના કઠિન હોય. આર્ટનો સ્ટડન્ટ. (કલાનો વિદ્યાર્થી) ૫૦ ટકા માર્ક લાવે તે ચાલે. પણ સાયન્સનો ટુડન્ટ (વિજ્ઞાનના વિદ્યાથી ) પ૦ ટકા માર્ક પાસ ના ગણાય. હોમ સાયન્સ (ગૃહવિજ્ઞાન) નો વિષય લેનાર ૬૦ ટકા
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy