________________
૧૭
તે જ નિક્તિની ૧૬ મી તથા ૧૭મી ગાથા કહે છે. દશવૈકાલિકનું નિર્મૂહન આ પ્રમાણે ર્યું છે.
આત્મ-પ્રવાહપૂર્વમાંથી ધર્મ પ્રજ્ઞપ્તિ નામનું એથું અધ્યયન, કર્મ પ્રવાદપૂર્વમાંથી પિંડેષ નામનું પાંચમું અધ્યયન, સત્યપ્રવાદ પૂર્વમાંથી વાક્ય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન; બાકીનાં અધ્યયન ૧ લું, ૨ જું, ૩ જું, ૬ ૬, ૮ મું, ૯ મું અને ૧૦ મું અધ્યયન, નવમા પ્રત્યાખ્યાન નામના પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ છે.
आयप्पवायपुव्वा निज्ज्ढा होई घम्मपनती। कम्मापवायपुव्वा पिंडस्स पसणा तिविहा ॥१६॥ सच्चप्पवायपुव्वा निज्जूढा होई वकसुद्धी उ । अवसेसा निजठढा नवमस्स उ तायवत्थूओ ॥१७॥
વિષય સૂચના શ્રી દશવૈકાલિક સૂત્રની નિતિની ૨૦ થી ૨૪ ગાથામાં અધ્યયનનાં વિષયનું સ્પષ્ટીકરણ કર્યું છે.
વિષય
અધ્યયન ૧. દુમપુપિકા ૨. શ્રમણ્ય પૂવિકા ૩. ક્ષુલ્લકાચાર ૪. ધર્મ પ્રજ્ઞપ્તિ પ
જવનિકા ૫. પિડેષણ ૬. મહાચાર
શ્લોકસંખ્યા શ્લેક પ શ્લોક ૧૧ શ્લેક ૧૫ શ્લોક ૨૮ સત્ર ૨૩
ધમ પ્રશંસા
વૈર્ય આચાર વર્ણન આત્મ સંયમ અને જીવ સંયમને ઉપાય
ભિક્ષા વિશુદ્ધિ વિરતૃત આચાર વર્ણન
*
લોક ૬૮