SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ મહાત્મા તારે જ્ઞાન સયમના પાલન માટે જોઈએ છે તે તારે કેટલે પુરૂષા કરવા પડે? વિશ્વની જ્ઞાન વિજ્ઞાનની અનેક શાખા અનેક પ્રશાખાએ નહિ જાણે તેા કેમ ચાલશે ? જીવ અને જીવતું જ્ઞ ન હશે તેમ જ તારૂં ગાડું આગણ ચાલશે કારણ પ્રભુ પરમાત્માને સાધુ છે તેને જીવ સયમ અને અજીવ સયમ બન્નેનું પાલન કરવાનુ હાય છે જીવનું જ્ઞાન તેને તારૂ' સ્વરૂપ સમજાવશે. અજીવનું જ્ઞાન તનેસ સારનુ સ્વરૂપ સમજાવશે. જીવનુ જ્ઞાન તને તારા જન્મ જ્ઞાન કરાવશે. તારા સ્થા. તારા રૂપ અપ્રીતિ-દ્વેષ નહી કરે. મરણ અને અનેક ચેાનિએનુ જોઈ કાઇ પણ જીવ પ્રત્યે તુ અજીવનુ જ્ઞાન તને પુદ્ગલનું સ્વરૂપ સમજાવશે અજીવની સમજ વિસ્તરતાં તને સમજાશે કે કયાક તું વર્ણ લેાલુપી બન્યા...તે ક્યાંક તું રસમાં આસકત બન્યા. એટલે જ તુ અથડાયા . ફૂટાયા અને જન્મમરણના ચક્રમાં ફસાયા, જીવનું સ્વરૂપ જાણ્યા બાદ કેાઈના પર તને દૂષ નહિ થાય...તા અજીવનું સ્વરૂપ સમજ્યા બાદ ક્યાય રાગ નહી થાય રાગદ્વેષના રૌદ્ર રૂપે જ્ઞાનીને નાન દ્વારા સમજાય અને સમજ્યા બાદ સયમ દ્વારા રાગદ્વેષથી અચાય જીવ અજીવનુ જ્ઞાન મેાક્ષમહાલયમાં પહેાંચાડવા માટે સમ ખની શકે તો સંયમમા કેટલુ` સહાયક થાય ? તે વિચાર કર જીવતું જ્ઞાન તને હિસાથી બચાવશે હિંસાના ભેદ સમજીશ તે માનસિક હિસા, વાચિક હિંસા કાયિક હિંસા-સ્વરૂપ હિ સા—પરિણામ હિંસા સ્વ હિસાપર હિસા સમજાશે સાથે જ હિંસાને ઉત્તેજક ક્રોધ, માન, ઇર્ષ્યા વેર વેરાનુખ ધ–રૌદ્ર પરિણામ કઠારતા નિર્દયતા સમજાશે. સયમના પાલન માટે આ બધાને ત્યાગ જરૂરી છે. માટે જીવ સયમનું પાલન કરવું છે જીવ સયમના પાલન માટે પડિલેહણા પ્રમાના યા કરૂણા, વાત્સલ્ય, મધુરૂ' વચન અને નિર્મળ અધ્યવસાયાને સમજીશ તે આચરીશ ને ? અજીવનું જ્ઞાન તને ખૂબ ખૂબ દૂર કરશે. એટલે અજીવ સયમના પાલન સહાયક થશે. ને તારા રાગને માટે જે જરૂરી ત્યાગ છે તે
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy