________________
આજે ઈંગ્લિશમાં જેને touching કહીએ છીએ, તેવા સંવેદનશીલ . હૃદયસ્પર્શે શાસ્ત્રોના અર્થ જાણીને સ્વાધ્યાય કરનારને થયા વગર ન જ રહે તે નિર્વિવાદ વાત છે.
$
>
આ જ દશવૈકાલિક સૂત્રમા સ્વાધ્યાય અંગે કહ્યુ છે કે...... “મોચા લક્ષાય રઘુ ને લ મિલ્લુ' આ પદનું સાચું હાઈપૂર્વકનું ભાષાંતર કરવું હાય, તો લખવુ પડે કે...‘ખાધું નથી કે સ્વાધ્યાયમાં મ`ડી પડયા તે જ સાધુ... ખરેખર તા સ્વામ્વાય એજ સાધુજીવન છે. અને તેથી જ શાસ્રતરામાં આવે છે કે સ્વાધ્યાય સમો તો નથિ” સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી; અને આ દશવૈકાલિક સૂત્ર' તે સુંદર પદ્યમાં રચાયેલો એવા સુદર ગ્રંથ છે કે જો સારા મધુર કડી ત્માએ ધીમે ધીમે રણકતાં મધુર અવાજે સ્વાધ્યાય કરતાં હોય, તો નંદીસૂત્રની પેલી વાત સÆાય નારીથ્રોલક્ષ્ય' ની વાતનું પ્રત્યક્ષીકરણ થાય. સ્વાધ્યાય રૂપ નદીચેાષ એ સાધુ ભડલીની અનેાખી આભા છે.
'
સ્વાધ્યાય એક પરમ આનદ્ર
J.
'
આ સ્વાધ્યાય માત્ર શબ્દોની પરિવના અને પરિપાટી રૂપમાં સીમિત નથી થતા, તેમાં ' અનુપ્રેક્ષા પણ ભળવી જોઇએ અને પરાવના બાદ જે અનુપ્રેક્ષામાં' પ્રવેશ્યા, તેના માટે ધ્યાન તે લગભગ ગુલામ જેવું જ છે.' અનુપ્રેક્ષાના સ્વામી કારે ધ્યાનમાં પ્રવેશી જાય છે, તેની કપના યાતોને પણ હેતી નથી. અનુપ્રેક્ષા એ શાસ્ત્રીય શબ્દ છે એના માટે અત્યારે પ્રક્ષિત શબ્દ ચિ’નન’ છે. ચિંતન અને તેમાંય મહાપુષ્પાના શાસ્ત્રનું ચિંતન એ અનંત આનંદ સાગરની એક મસ્તીભરી .સહેલ છે. જે શાસ્ત્રના શબ્દોનાં ચિતના 'કરી શકે છે, તે પેલા ઉમાસ્વાતિજી મહારાજાનાં વચને ને પ્રત્યક્ષ કરી 'શકે છે. નૈવાપ્તિ જ્ઞજ્ઞસ્ય તત્પુરૂં નવ