________________
ના
-
-
૨૯ તથૈવ ધરે પડિહરેજા
સંપૂર્ણ ગુણી તે પરમાત્મા ભૂલ થઇ ગયા બાદ સુધારે, તે મહાત્મા
અને ભૂલ થઈ ગયા બાદ ભૂલને વધારે તે દુરાત્મા. . ધર્મ છે ત્યા સુધી કપાય છે અને ક્યા છે ત્યાં સુધી વિષયો છે, અને જ્યાં સુધી વિષયો છે ત્યાં સુધી તેની ઝંખના–ચાહના થાય ત્યાં પથભ્રષ્ટતા છે. . '
- ચાલે તે પછડાય ચડે તે પડે, પણ પછડાયા પછી, પડયા પછી, સ્થિર બની જવું, તેમાં જ માનવીની મહત્તા છે. - 1
'કાન,આંખ, નાક જીભ, સ્પર્શ'ભૂલ' ના કરાવે તે કયારેય બને ખરું? ભૂલ થાય, પણ ભૂલ સુધારવી તે જ ધીર- આત્માની વિશિટતા છે.
ખાવામાં, આહારને આગવામાં જે ભૂલ કરે તે સૌને ઉલટી થાય, પણ ઉલટી થાય એટલે તુરત ઘંધ લઈ લેવાનું. બીજીર ઉલ્ટી ન થાય તેની પ્રત્યેક ઓથાથી ખ્યાલ રાખે છે. ગાડી છેકયારેક બગડવાની, પણ તેને સુધારવી કેવી રીતે તેની કળા દરેક બોડીવાળા રાખે છે. બાળક છે તો ક્યારેક તોફાન કરવાનો, પણ તેને કાર્યરત બનાવવાનું શિક્ષણ માતાપિતા પાસે હોવું જ જોઈએ. . . મનક. વિ. માં કાળી છે. હું તારી છે નથી, ભોગેન્દ્રિય નથી, જ્ઞાનેન્દ્રિો છે. તારું શરીર વાસનાની કાજળ કાસમાં નથી તારું શરીર ધોકા “ઝા, ,
! તને લઘુઉંમરમાં દીક્ષા આપી છે. હિંદ
15 )
૧