________________
४८
કરતાં યારે યુ ડરીશ નહિ. સેાનાં રૂપાં ઘર ક્ષેત્રની મમતા ઉતરશે. આંખને આંજે તેવુ· રૂપ કોકીલ કઠ જેવા સ્વર, વારવાર જોવું ગમે તેવા ચહેરા' આ બધું દેહના ધર્મ સમજ્યા પછી તેના પર પણ મમત્વ નહી' રહે.
અજીવના જ્ઞાન દ્વારા જ તુ અજીવ સયમનું પાલન સમજીશ જેમ તું જીવ ઉપર ગુસ્સો ના કરે તેમ વસ્ત્ર-પાત્ર-સ્થળ ઉપર પણ ગુસ્સા નહિ કરે. અનાદિના સંસ્કાર છે જે વચ્ચે આવે તેના પર બધે ગુસ્સા ઢાલવી દેવા. પણ અછવતત્વના જ્ઞાન સાથે અજીવ સંયમ સમજાશે એટલે તારા સાધુના આત્મા પોકારશે મારે સત્ર સર્વાવસ્થામાં સર્વ પ્રત્યે સમભાવી રહેવાનું છે. જીવનાં જતન કરવાના અને અજીવના પણ જતન કરવાનાં જીવને જ્ઞાન ગુણ વિકસિત કરીશ તા અજીવ પુદ્ગણ તત્વાના સહાયક ગુણના પણ વિચાર કરીશ. એટલે તેને તારી સાધનાનું ઉપકરણ બનાવીશ.
તું જીવનુ સ્વરૂપ જાણે તેા જ તને જિનેશ્વરનું સ્વરૂપ સમજાય. અને સયમ દ્વારા તારા આત્માને પણ શિવમંગલ બનાવી શકે !
મનક ! જીવ અને અજીવના જ્ઞાનથી તને સમસ્ત સંસારની ઇદ્ર જાળ સમજાઈ તેથી વૈરાગ્ય માર્ગ સ્વીકાર્યાં લાગ્યા. અને મેક્ષના પવિત્ર રાજમા પર વિહરણ કરવા લાગ્યા જીવ અને અજીવના ભેદ જાણતા હતા તેથી જ તને સયમનાં માર્ગે દોરી શક્યા. હવે તુ... ખરાખર જીવ અને અજીવનું જ્ઞાન સમજી લે. તે સમજવાથી જ તુ
સયમ સમજી શકીશ.
સેા હુ નાહિઈ સજમ"
પરમકૃપાળુ પૂ. શય્ય‘ભવસૂરિ મહારાજે દર્દી વૈકાલિકના જ અધ્યયનમાં કમાલ કરી છે. સૈદ્ધાન્તિક દૃષ્ટિએ જીવ અને અવનુ જ્ઞાન કેટલુ ઉપયાગી છે. અને તે દ્વારા જીવન ઉન્નતિના એક એક સૈાપાન કેવી રીતે આરેાહી શકાય છે તેનુ રોચક વર્ણન કર્યું છે. ધણીવાર તા આ પદોને સ્વાધ્યાય કરતાં આત્મામાં સ્પંદન પેદા થાય છે...જાણે અમે પણ પ્રગતિપથ પર ચડી રહ્યા છીએ આપના આશીર્વાદ કોઇક વાર તા અવશ્ય સાધનાની સાષાન શ્રેણી પર આરેાણ કરાવશે તે ભાવ લઇ પુનઃ પુનઃ સ્વાધ્યાયમાં લીન બનીએ.