Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १ उ०१ सू० १ बन्धस्य यकत्वनिरूपणम् कर्मणा, तयोश्च बन्धसामान्यविवक्षया एकत्वमिति । ननु बन्धोऽत्र जीवकर्मणोःसंयोगः, स आदिमान् अनादि ; ? तत्र यदि प्रथमः पक्षः, तर्हि किं पूर्वमात्मा समुत्पन्नः ? किंवा कर्मसमुत्पन्नम? उत तदुभयं युगपत समुत्पन्नम ? इति विकल्प त्रयं भवति । तत्र पूर्वम् आत्मा समुत्पन्नः' इति विकल्पो वक्तुमशक्यः, यतोनिहतुकत्वेनात्मनः खरविषाणवत संभवाभावः स्यात् । यद्यकारणोत्पन्नस्यापि संभवो मन्यते, तर्हि अकारणोत्पन्नस्य तस्योपरमोऽप्यकारणत एव स्यात् । तथा-पूर्व कर्म होता है इनमें निगड़ादि द्वारा जो बन्ध होता है वह द्रव्यबन्ध है और रागद्वेषादि के निमित्त से जो कर्म के साथ बन्ध होता है वह भाववन्ध है इन दोनों में बन्ध सामान्य की विवक्षा से एकत्व है।
शंका-आपने जीव और कर्म का जो परस्पर में संयोगविशेष है वह बन्ध है ऐसा कहा है सो यह संयोगविशेष आदिमान है या अना दिरूप है ? अर्थात् जीय के साथ कर्मो का यह संयोगविशेषरूप संबंध अमुक समय से हुआ है या समय के विना हुआ है ? यदि कहो जावे कि यह सम्बन्धरूप बन्ध अमुक समय से हुआ है तो इसमें ये विकल्प उपस्थित होते हैं कि पहिले आत्मा उत्पन्न हुआ है या कर्म उत्पन्न हुआ है ? या दोनों एक साथ उत्पन्न हुए हैं ? पहिला विकल्प इस लिये ठीक नहीं है कि आत्मा तो निर्हेतुक है और जो निर्हेतुक होता है उसका उत्पाद खर विषाण की तरह होता नहीं है यदि कारण के विना भी उत्पत्ति मानी जावे तो फिर उसको उत्पित्ति सदा होती ही रहनी
અથવા–દ્રવ્યબંધ અને ભાવબંધની અપેક્ષાએ બંધના બે પ્રકાર છે. જંજીર (સાંકળ) આદિ દ્વારા જે બંધ થાય છે તેને દ્રવ્યબંધ કહે છે, અને રાગદ્વેષાદિને કારણે જે બંધ થાય છે તેને ભાવબંધ કહે છે. તે બનેમાં બંધ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે.
શંકા—આપે બંધની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે-“જીવ અને કર્મના પરસ્પરના સાગ વિશેષને બંધ કહે છે.” તે તે સંગ આદિમાન છે કે અનાદિરૂપ છે? એટલે કે જીવની સાથે કર્મોને આ સંગ અમુક સમયથીજ છે કે અનાદિકાળથી છે? જે તેને એ જવાબ હોય કે તે સંબંધ અમક સમયથી છે, તે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પહેલાં આત્મા ઉત્પન્ન થયે છે ? કે કર્મ ઉત્પન્ન થયેલ છે? કે બન્ને એક સાથે ઉત્પન્ન થયેલા છે?” આ પ્રશ્નને પહેલે વિકલ્પ તે એ કારણે માન્ય થાય તેમ નથી કે આત્મા તે નિર્વેતક છે અને જે નિહેતુક હોય છે તેની ઉત્પત્તિ ખરવિષાણ (ગર્દભને માથે શિંગડાં) ની જેમ સંભવી શકતી નથી. જે કારણ વિના પણ ઉત્પત્તિ માની લેવામાં આવે તો તેની ઉત્પત્તિ જ સદા થતી રહેવી જોઈએ-તે અઢ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧