Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
RANI
सुधा टीका स्था०२३०२सू०२३ भव्यादिवशेषणः नारकादि२४ दण्डकनि० ३४३ वर्तमाना इत्यर्थः३ । समयदण्ड के-प्रथमसमयोपपत्रका:-प्रथमः समय उपपन्नानां येषां ते तथोक्ताः, तद्भिन्ना अप्रथमसमयोपपन्नका.४। आहारकदण्डके-आहारकाः आहारपर्याप्तिसम्पन्नाः, तद्भिन्ना अनाहारकाः-विग्रहगतौ सनाडीमपेक्ष्य एकं द्वौ वा समयौ, नाडी बहिर्गत त्रसापेक्षया तु त्रीन् समयानिति भावः५ । उच्छ्वासदण्डके अवस्था को प्राप्त हो चुके हैं-नारक में वर्तमान हैं-चे अगति समापनक हैं ३ इसी तरह का कथन यावत् वैमानिक देवों तक जानना चाहिये समयदण्डक में-प्रथमसमयोपपन्नक और अप्रथमसमयोपपन्नक के भेद से नारक दो प्रकार के हैं जिन उपपन्ननारकों का प्रथम समय होता है वे प्रथम समय उपपन्नक नारक हैं तथा इनसे भिन्न जो नारक हैं वे अप्रथम समय उपपन्नक नारक हैं इसी तरह का कथन यावत् वैमानिक देवों तक जानना चाहिये ४, आहारकदण्डक में-आहारक और अनाहारक के भेद से नैरयिक दो प्रकार के हैं -आहारपर्याप्ति से जो सम्पन्न हैं वे आहारक और जो इनसे भिन्न हैं वे अनाहारक हैं इसी तरह से आहारक और अनाहारकके भेदोंका कथन वैमानिक देवों तक कर लेना चाहिये ५ विग्रहगति में सनाडी की अपेक्षा लेकर एक समय तक दो समय तक और तीन समय तक जीव अनाहारक रहता है तथा प्रस સમાપન્નક નારકે કહે છે. જે જીવે નારક અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા છે, નરકમાં વિદ્યમાન છે–તેમને અગતિ સમાપન્નક કહે છે. આ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના જી વિશે પણ સમજવું. જે ૩ છે
સમય દંડકમાં પ્રથમ સમાપપન્નક અને અપ્રથમ સમાપપન્નકના ભેદથી બે પ્રકારના નારકા કહ્યા છે. જે ઉપપન્ન ( ઉત્પન્ન થયેલા) નારકને પ્રથમ સમય હોય છે, તે નારકેને પ્રથમ સમય ઉપપન્નક નારકે કહે છે. તે નારકોથી ભિન્ન એવાં જે નારકે હોય છે તેમને અપ્રથમ ઉપપન્નક નારકે કહે છે. એજ પ્રકારનું કથન વૈમાનિક દેવે પર્યંતના જીવો વિષે પણ સમજવું. આ
આહારક દંડકમાં આહારક અને અનાહારકના ભેદથી નારકોના બે પ્રકાર કહ્યા છે. આહાર પર્યાપ્તિથી યુક્ત જે નારક હોય છે તેમને આહારક નારકે કહે છે અને તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને અનાહારક નારકે કહે છે. એજ પ્રમાણે આહારક અને અનાહારકના ભેદનું કથન વૈમાનિક દેવ પર્યન્તના જી વિષે પણ સમજવું. વિગ્રહ ગતિમાં (મડાવાળી, વળાંકવાળી ગતિમાં) ત્રસનાડીની અપેક્ષાએ એક સમય સુધી, બે સમય સુધી અને ત્રણ સમય સુધી જીવ અનાહારક રહે છે તથા ત્રસનાડીમાંથી બહિર્ગતત્રસની અપેક્ષાએ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. એ પ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧