Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाक्षसूत्रे पूर्ववत् , नवरम्-एतद् नियमात् सपतिकर्म-यथासमाधि शरीरमतिक्रियासहितं भवति, अस्मिन् समाधिमपेक्ष्य शरीरस्य प्रतिक्रिया क्रियते इति भावः ९ । इङ्गितमरणंत्विह द्विस्थानकानुरोधान्नकथितम् । अस्मिंश्च - नियमाचतुर्विधाहारत्यागः, परपरिकर्मविवर्जनं च भवति । स्थण्डिले एकाकी छायात उष्णमुष्णतश्च छायां संक्रामनिङ्गितभूमौ सचेष्टः सम्यग्ध्यानपरायणः प्राणान् जहातीति । उक्तश्च-" इंगिय देसमि सयं, चउबिहाहारचायनिष्फण्णं ।
उव्यत्तणाइजुत्तं, नऽण्णेण उ इंगिणीमरणं ॥ १ ॥ छाया-इशितदेशे स्वयं चतुर्विधाहारत्याग निष्पन्नम् ।
__उद्वत्तनादियुक्तं नान्येन विङ्गितमरणम् ।। इति ॥ मू० ४५ ॥ के भेद से दो प्रकार का है, निहारिम और अनिहींरिम की व्याख्या पहिले जैसी ही है पादपोपगमन संथारा की अपेक्षा इस भक्तप्रत्याख्यान संथारे में विशेषता केवल इतनी सी ही है कि यह संथारा सप्रतिकर्म होता है अर्थात् समाधि के अनुसार यह शरीर की प्रतिक्रिया सहित होता है इसमें समाधि की अपेक्षा रखकर शरीर की प्रतिक्रिया की जाती है ९। एक मरण इङ्गितमरण भी है पर द्विस्थानक के अनुरोध से उसका यहां कथन नहीं किया गया है. इङ्गितमरण में नियम से चारों प्रकार के आहार का त्याग रहता है, और दूसरों के द्वारा परिकर्म करने का विवर्जन रहता है अर्थात् दूसरा वैयावच नहीं करता है यह स्थंडिल में अकेला रहता है छाया से धूप में और धूप से छाया में आना जाता है इङ्गित भूमि में सचेष्ट रहता हुआ यह सम्यग्ध्यान में लवलीन रहता है और इसी स्थिति में अपने प्राणों को छोड़ता है। कहा भी है
(इंगिय देसंमि सयं) इत्यादि ॥ सू०४५ ॥ નામના બે ભેદ કહ્યા છે. નિર્ધારિમ અને અનિરિમની વ્યાખ્યા ઉપર પ્રમાએ જ સમજવી. પાદપપગમન સંથારા કરતાં ભકત પ્રત્યાખ્યાન સંથારામાં એટલી જ વિશેષતા છે કે આ સંથાર સપ્રતિકર્મ હોય છે, એટલે કે સમાધિ અનુસાર તે શરીરની પ્રતિકિયા (સેવા સુશ્રુષ) સહિત હોય છે. તેમાં સમાધિની અપેક્ષાએ શરીરની પ્રતિક્રિયા કરવામાં આવે છે. જે ૯ છે - ઇગિત મરણ નામનું બીજું એક મરણ પણ પ્રશસ્ત ગણાય છે. પણ અહીં બે સ્થાનનો અધિકાર ચાલતું હોવાથી, તેને સમાવેશ કર્યો નથી. આ પ્રકારના મરણમાં પણ નિયમથી જ ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરાય છે. આ પ્રકારને સંથારે કરનાર આધુ અન્યના દ્વારા થતી વૈયાવચને પણ પરિત્યાગ पुरैछे. ते स्थडिसम (मारनी भूमिमी) मे २९ छ. छांयामाथी त - કામાં અને તડકામાંથી છાંયડામાં જાતે જ આવે જાય છે. ઇંગિત ભૂમિમાં સચેષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧