Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ उ० १ सू० २ विकुर्वणास्वरूपनिरूपणम् ५६५ केशनखसमारचनादिनैव विभूषा क्रियते साऽन्या २। तृतीया तूभयथेति । अथवाअपर्यादाय बायपुद्गलानिति कुकलाससादीनां विकुर्वणा, तत्र कुकलासस्य रक्तपीतादि वर्णपरिवर्तनरूपा, सर्पस्य फणादि करणलक्षणेति ३। द्वितीयसूत्रमप्येवमेव, नवरं तत्र आभ्यन्तरपुद्गलान्-भवधारणीयेनौदारिकेणवा शरीरेण ये क्षेत्रप्रदेशा अवगाढास्तेष्वेव ये वर्तन्ते तान् पर्यादायेति व्याख्येयम् । विभूषापक्षे तु-आभ्यन्तरपुद्गलान् निष्ठीवनादीन् पर्यादाय नेत्रादीनां मलाद्यपनयनेन विभूषाकरणम् । शरीरको विभूषित करना यह प्रथम प्रकार की विकुर्वणा है। तथा बाह्य आभरणादिकों को विना ग्रहण किये ही केश नख आदि कों की समा रचना द्वारा ही शरीर को विभूषित करना यह दूसरी विकुर्वणा है तृतीय प्रकार की विकुर्वणा दोनों प्रकार से होती है । अथवा-कृकलास -गिरधौला और सर्प आदिकों की जो विकुर्वणा होती है वह वाय पुद्गलों को विना ग्रहण किये ही होती है । कृकलास में रक्तपीत आदि वर्गों के परिवर्तनरूप यह विकुर्वणा होती है और सर्प में फणा आदि करनेरूप यह विकुर्वणा होती है द्वितीय सूत्रकी व्याख्या भी इसी प्रकार से है-विशेषता केवल ऐसी ही है भवधारणीय शरीर के द्वारा अथवा
औदारिक शरीर के द्वारा जो क्षेत्रप्रदेश अवगाढ हैं उनमें ही जो अभ्यन्तर पुद्गल मौजूद हैं उनको लेकर यह विक्रिया-विकुर्वणा होती है। इस प्रकार से यहां द्वितीय सूत्र में व्याख्या करनी चाहिये विभूषा पक्ष में आभ्यन्तर पुद्गल जो निष्ठीवन आदिक हैं उनको तथा नेत्र आदिकों કેશ, નખ આદિની સજાવટ દ્વારા જ શરીરને વિભૂષિત કરવું, આ બીજા પ્રકારની વિમુર્વણું છે (૩) ત્રીજા પ્રકારની વિદુર્વણ ઉપરની બને રીતના સમન્વયથી થાય છે. અથવા-કાચિંડા, સર્ષ આદિની જે વિમુર્વણા થાય છે તે તે બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ થાય છે. કાચિડામાં લાલ, પીળા આદિ વર્ણના પરિવર્તન રૂપ આ વિદુર્વણ હોય છે, અને સર્ષમાં ફણા આદિ ફેલાવવા રૂપ આ વિમુર્વણા હોય છે. બીજા સૂત્રની વ્યાખ્યા પણ આ પ્રકા. રની જ છે, વિશેષતા કેવળ એટલી જ છે કે-ભવધારણીય શરીર દ્વારા અથવા ઔદારિક શરીર દ્વારા જે ક્ષેત્રપ્રદેશ અવગાઢ હોય છે તેમાં જે જે આભ્યન્તર પુતલે મેજુદ હોય છે, તેમને ગ્રહણ કરીને આ વિક્રિયા (વિકુર્વણા) થાય છે. આ પ્રમાણે અહીં બીજા સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. વિભૂષા પક્ષમાં (શરીરને વિભૂષિત કરવા રૂપ વિકુવરણાની અપેક્ષાએ) આભ્યન્તર પુલ જે નિકીવન આદિક છે તેમને તથા નેત્ર આદિકના મેલને દૂર કરીને શરીરને
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૧