Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०१ सू २६ निव्रतानां सवतानां चोत्पत्तिनिरूपणम् ६८३ लोके सशीलाः सव्रताः सगुणाः समर्यादाः सप्रत्याख्यानपौषधोपवासाः कालमासे कालं कृत्वा सर्वार्थसिद्धे महाविमाने देवतया उपपत्तारो भवन्ति, तद्यथाराजानः परित्यक्तकामभोगाः,-१ सेनापतयः,-२ प्रशास्तारः ॥ सू० २६ ॥
टीका-'तो' इत्यादि । लोके-मनुष्यलोके त्रयः-त्रिसंख्यकावक्ष्यमाणाः पुरुषाः, कीदृशाः ? निश्शीला:-शीलरहिताः ब्रह्मचर्यपरिणामरहिताइत्यर्थः, निव्रताः-स्थूलपाणातिपातविरमणाघनुव्रतरहिताः, निगुणाः-गुणेभ्यः-दर्शनचारिजो महारंभ वाले कुटुम्बीजन हैं वे, तथा ये तीन मनुष्यलोकमेंसे सर्वार्थ सिद्ध महाविमान में देव की पर्याय से उत्पन्न होते हैं-क्यों कि ये शील सहित होते हैं, व्रत सहित होते हैं, गुण सहित होते हैं, मर्यादा युक्त होते हैं, प्रत्याख्यान और पौषधोपवास से सहित होते हैं, इसलिये कालमास में ये जब मरते हैं तो सर्वार्थसिद्ध महाविमान में देव पर्याय से उत्पन्न हो जाते हैं। वे तीन ये हैं जिन्हों ने काम भोग छोड़ दिया है ऐसे राजा, सेनापति और अच्छे शासक।
टोकार्थ-इस सूत्रद्वारा सूत्रकार ने अप्रतिष्ठान नरक में और सर्वार्थसिद्ध महाविमान में किस परिस्थिति से युक्त हुए मनुष्य मरकर नारक रूप में और देवपर्यायरूप में उत्पन्न होते हैं यह कहा है कि नरक में-अप्रतिष्ठान नारकावास में वे ही जीव जाते हैं जो चक्रवर्ती आदि पद पाकर ब्रह्मचर्य परिणाम से रहित होते ધર્મ પામીને તેઓ સાતમી નરકમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે.
નીચે બતાવેલા ત્રણ જ મનુષ્યલેકમાંથી કાળનો અવસર આવતા કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. (૧) જેમણે કામગને પરિત્યાગ કરી દીધું છે એવાં રાજા, (૨) સેનાપતિ અને (૩) સારા શાસકે. તે ત્રણે ત્યાં ઉત્પન્ન થવાનું કારણ એ છે કે તેઓ શીલવાન હોય છે, વ્રતસહિત હોય છે, ગુણયુક્ત હોય છે, મર્યાદાથી યુક્ત હોય છે, અને પ્રત્યાખ્યાન તથા પૌષધેપવાસથી યુક્ત હોય છે. આ પ્રકારના પર કાળનો અવસર આવે કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે.
ટીકાર્થ–આ સૂત્રમાં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે કેવાં છ મરીને અપ્રતિષ્ઠાન નામના સાતમી નરકના નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, અને કેવા પષ મરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એજ જી જાય છે કે જેઓ ચકવતી આદિ પદ પ્રાપ્ત કરીને બ્રહ્મચર્ય પરિણામથી રહિત હોય છે, સ્થૂલ પ્રાણાતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧