Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे टोका-' नेरइयाणं' इत्यादि दण्डकसूत्राणि सुगमानि । विशेषमाहनैरयिकाणां कृष्णनीलकापोतलेश्याः संक्लिष्टादि विशेषणरहिता उक्ताः, तेष्वेतासामेव तिसृणां सद्भावादिति ? । असुरकुमारेषु संक्लिष्टतेजोलेश्या सहिताश्चतस्रोलेश्या भवन्तीत्यत्र त्रिस्थानकावतारात संक्लिष्टा इति विशेषणं प्रोक्तम् २। एवं स्तनितकुमारपर्यन्तं विज्ञेयम् ११ । ' एवं ' इति-अनेनैव प्रकारेण असुरकुमारवदेवेतेजोलेश्या, पालेश्या, और शुक्ललेइथा ये तीन लेश्याएँ कही गई जाननी चाहिये । इसी तरह का कथन लेश्याओं के संम्बन्ध में मनुष्यों के भी जानना चाहिये, वानव्यन्तरों के लेश्याओं का कथन अस्तुरकुमारोंके कही गई लेश्याओं के कथनके जैसा जानना चाहिये, वैमानिकों में ये तीन लेश्याएँ होतीहैं। जैसे-तेजोलेश्या पद्मलेश्या और शुक्ललेश्या।
टीकार्य-नैरयिकोंमें जो कृष्ण, नील और कापोत ये तीन लेश्याएँ संक्लिष्ट विशेषण से रहित कही गई हैं सो उसका कारण ऐसा है कि वहां पर से ही तीनों लेश्याएँ होती हैं और दूसरी नहीं। तथा असुरकुमारों में असंक्लिष्ट तेजोलेश्यासहित चार लेश्याएँ होती है, परन्तु यहां त्रिस्था नक के प्रकरण होने से उनमें कृष्णादि तीन लेश्याएँ संक्लिष्ट रूप में होती हैं इसीलिये " असंक्लिष्ट" ऐसा विशेषण दिया है इसी तरह का कथन स्तनितकुमार तक के भवनपतियों में इन्हीं लेश्याओं के होने શુક્લ લેફ્સાને અસંકિલષ્ટ રૂપે સદ્દભાવ સમજો. મનુષ્યની વેશ્યાઓ વિષેનું કથન પંચદ્રિય તિર્યચેની લેશ્યાઓના કથન પ્રમાણે સમજવું. વાનખ્તરની વેશ્યાઓનું કથન અસુરકુમારોની લેશ્યાઓના ઉપર્યુક્ત કથન પ્રમાણે સમજવું. વૈમાનિકમાં નીચે પ્રમાણે ત્રણ લેફ્યુએનો સદૂભાવ હોય છે-તેજેશ્યા, પલેશ્યા અને શુકલલેશ્યા.
ટીકાઈ–નારકમાં જે કૃષ્ણ, નલ અને કાપત, એ ત્રણ લેશ્યાઓને સદ્દભાવ સંકિલષ્ટ વિશેષણથી રહિત બતાવવામાં આવ્યો છે એટલે કે તે ત્રણ લેશ્યાએનો અસંકિલષ્ટ રૂપે સદૂભાવ હોય છે–તેનું કારણ એ છે કે તેમાં એ ત્રણ લેશ્યાઓ જ હોય છે, બાકીની એકે લેહ્યા હોતી નથી. અસુરકુમારોમાં અસંકિલ તેલેસ્થા સહિત ચાર લેશ્યાઓ હેય છે, પરંતુ અહીં વિસ્થા નકને અધિકાર ચાલતો હોવાથી તેમનામાં કૃષ્ણાદિ ત્રણ લેયાઓને સદૂભાવ સંકિલષ્ટ રૂપે સમજવાનું છે અને તેજલેશ્યાને સદ્ભાવ અસંકિલષ્ટ રૂપે સમજવાને છે. આ પ્રકારનું કથન સ્વનિતકુમાર પર્યન્તના દેવ વિષે પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧