Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था०३३०१सू०१४ धर्माचार्यादीनामशक्यप्रतिकारनिरूपणम् ६१
अथ धर्माचार्यस्य दुष्पतिकरतामाह- केइ इत्यादि । कोऽपि-कश्चित् न सर्वः तथारूपस्य-द्रव्यतो धृतसदोरकमुखवस्त्रिकादिमुनिवेषस्य, भावतो धर्मोचि. तस्वभावस्य श्रमणस्य-संसारविषयविरक्तस्य मुनेः, वा-अथवा माहनस्य-“माहन' इत्येवं योऽन्यं प्रत्युयदिशति स माहनः मूलोत्तरगुणवान् संयतः, तस्य अन्ति के समीपे एकमपि आर्यम्-पापकर्मभ्य आराद्-दूरंयातमार्यम्--आर्यसम्बन्धिक तीर्थकरसम्बन्धिकमित्यर्थः अतएष धार्मिक-धर्मसम्बंन्धिकं सुवचनं वाक्यं श्रुत्वाश्रोत्रपुटाम्यां पीत्वा निशम्य-हृद्यवघार्य कालमासे कालं कृत्वा अन्यतमेषु-देव. लोकेषु-देवलोकानां मध्येऽन्यतमै कस्मिंश्चिदेवलोके इत्यर्थः देवतया-देवपर्यायेण उपपन्नः, ततःखलु देवोपपत्त्यनन्तरं स स्वपूर्वमवे आर्यधार्मिकसुवचनश्रोता देव___ अब धर्माचार्य को जीव प्रत्युपकार कर्ता कैसे हो सकता है इस बात को सूत्रकार प्रदर्शित करने के अभिप्राय से कहते हैं-" केह" इत्यादि । कोई एक भव्य जीव द्रव्य की अपेक्षा से सदोरकमुखवस्त्रिका आदि मुनिवेष वाले और भाव की अपेक्षा धर्मोचितस्वभाव वाले श्रमण जन के अथवा " मत मारो" इस प्रकार से दूसरों को उपदेश देने वाले संयत के समीप एक भी पाप कर्म से जो दूर जा चुके हैं ऐसे आर्यसम्बन्धिक-तीर्थकर सम्बन्धिक धार्मिक सुवचन को-वाक्य को सुनकर और हृदय में उसे अवधारण कर किसी एक देवलोक में देव की पर्याय से उत्पन्न हो जाता है और फिर उत्पत्ति के बाद वह अपने अवधिज्ञान से उन धर्माचार्य के वचन से मेरी यह पर्याय हुई है अतः वे मेरे महोपकारी हैं इस प्रकार से उनके उपकार के वशवर्ती हुआ
હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે જીવ ધર્માચાર્યને પ્રત્યુપકારકર્તા हैवी शत भनी श छ-" केइ" त्याहि.
ટીકાર્યું–કેઈ એક ભવ્ય જીવ દ્રવ્યની અપેક્ષાએ સરકમુખવસ્ત્રિકા આદિ સુનિવેષવાળા અને ભાવની અપેક્ષાએ ધર્મોચિત સ્વભાવવાળા શ્રમણની પાસે मथ "भा हो, मा " मेवा पहेश मापना२ सयतनी पासे, પાપકર્મથી જેઓ નિવૃત્ત થઈ ગયા છે એવાં આર્ય સંબંધિક-તીર્થકર સંબં. ધિક-ધાર્મિક સુવચનને શ્રવણ કરીને અને તેને હૃદયમાં અવધારણ કરીને કઈ એક દેવકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ તે પિતાના અવધિજ્ઞાન દ્વારા જાણી લે છે કે તે ધર્માચાર્યના ઉપદેશ અનુસાર ચાલવાથી જ મને આ દેવગતિ પ્રાપ્ત થઈ છે, તેથી તેમણે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારે તેમના ઉપકારને બદલે વાળવો જ જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧