Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७२
स्थानाङ्गसूत्रे ३२॥ द्वात्रिंशत्सूत्राणि चेत्थम्-जम्बूद्वीपस्य भरतैरवतयोरतीतोत्सर्पिणी-वर्तमाना. वसर्पिण्यनागतोत्सर्पिणीकालविषयाणि त्रीणि सूत्राणि, एकं च देवकुरूत्तरकु. रुविषयमिति चत्वारि ४, एवं धातकीखण्डस्य पूर्वार्धविषयाणि चत्वारि, पश्चिमाधविषयाणि च चत्वारीत्यष्ट, एवं पुष्करवरद्वीपार्धस्य पूर्वार्ध-पश्चिमा विषयाणि चाष्ट, इत्येवं षोडश, एवं पूर्वोक्तसूत्रचतुष्टयेन सह संकलनेन विंशतिमूगाणि भवन्ति २०। भरतैरवतयोर्व शविषयमेकं सूत्रम् १। एवं धातकीखण्डस्य पूर्वाधपश्चिमाविषयं सूत्रद्वयम् ३। पुनः पुष्करवरद्वीपास्य पूर्वार्धपश्चिमाविषयकं सूत्रद्वयमिति पञ्च । एवं पूर्वोक्तविंशतिसूत्रैः सह संकलनेन पञ्चविंशतिसूत्रागि भवन्ति २९॥ जम्बूद्वीपस्य भरतैरवत योरुत्तमपुरुषोत्पत्तिविषय मे कम् १, पुनर्धातकी खण्डस्य पूर्वार्धपश्चिमाविषयं सूत्रद्वयम् २, पुष्करवरद्वीपास्य पूर्धि-पश्चिमा विषयं मूत्रद्वयं २ चेति पञ्च ५। एवं पूर्वोक्तपश्चविंशतिसूत्रैः सह संकलनेन त्रिंश
यहां ३२ सूत्र इस प्रकार से हैं-जंबुद्रीप संबंधी भरत और ऐरवतक्षेत्र के अतीत उत्सर्पिणी, वर्तमान अवसर्पिणी, एवं अनागत उत्सर्पिणीकालविषयक तीन सूत्र तथा उत्तर कुरु एवं देवकुरु विषयक एकसूत्र, तथा धातकी खण्ड के पूर्वार्धविषयक ४ सूत्र, और पश्चिमा विषयक ४ सूत्र, इसी तरह से पुष्कर वर द्वीपाई के पूर्वार्ध और पश्चि. मार्ध विषयक ८ सूत्र कुल इन सोलह सूत्रों में पहिले चार ४ सूत्र मिला देने से २० सूत्र हो जाते हैं भरत और ऐरवत क्षेत्र के वंशविषयक एक सूत्र तथा धातकीखण्ड के पूर्वाध और पश्चिमाध विषयक २ सूत्र, तथा पुष्कर वरद्वीपा के पूर्वार्ध, पश्चिमाध के २ सूत्र इस प्रकार ५ पांच मत्र ये पूर्वोक्त २० सूत्रों में मिला देने से २५ सूत्र हो जाते हैं અહીં ૩૨ સૂત્ર નીચે પ્રમાણે છે-જંબુદ્વિપના ભરત અને ઐરાવત ક્ષેત્રના ઉત્સર્પિણ, વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્પિણી કાળવિષયક ત્રણ સુત્રો, ઉત્તરકુરુ અને દેવકુરુ વિષયક એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ વિષયક ચાર સૂત્રો અને પશ્ચિમાર્થ વિષયક ચાર સૂત્રે, એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપાबना धि भने पश्चिमा विषय मा सूत्री. मारीत +1+४+४+८ =૨૦ સૂત્રને હરસુધીમાં બતાવ્યા બહ છે.
ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર વંશવિષયક એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમ વિષયક બે સૂત્ર. તથા પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના બે સૂત્ર મળીને જે પાંચ સૂત્રો થાય છે તેમને પૂર્વોક્ત ૨૦ સૂત્રમાં ઉમેરતાં ૨૫ સૂત્ર થાય છે. ભારત અને એરવતક્ષેત્રમાં ઉત્તમ પુરુષની ઉત્પત્તિ વિષેનું એક સૂત્ર, ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ વિષયક બે સૂત્ર, અને પુષ્કરવર દ્વીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાધ વિષયક બે સૂત્ર મળીને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧