Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 685
________________ सुधा टीका स्था० ३ उ०१ सू. २२ कालधर्मनिरूपणम् । ६। पाश्चात्याढेऽपि ९। एवं पुष्करवरद्वीपार्द्ध पौरस्त्याढे पाश्चात्यादऽपि ३ कालो भणितव्यः १५॥ जम्बूद्वीपे द्वीपे भरतैरवतयोवर्षयोरतीतायामुत्सर्पिण्यां सुषम-सुषमायां समायां मनुजा त्रीणि गव्यूतानि ऊर्ध्वमुच्चत्वेन, त्रीणि पल्योपमानि परमायुरपालयन् १ । एवमस्यामवसर्पिण्याम् २, आगमिष्यन्त्यामुत्सर्पिण्याम् ३। जम्बूद्वीपे द्वीपे अतीत उत्सर्पिणी काल में सुषमा आरक में तीन सागरोपम कोडाकोडी प्रमाण काल था और वर्तमान अवसर्पिणी में भी सुषमा आरक में तीन सागरोपम कोडाकोडी प्रमाण काल है तथा आगामी उत्सर्पिणी में भी सुषमा आरक में तीन सागरोपम कोडाकोडी प्रमाण काल होगा "पच्चत्थिमद्धे वि" पश्चिमा में भी ऐसा ही कथन जानना चाहिये "पुक्खरवरदीवद्धे पुरथिमद्धे ३ पच्चत्थिमद्धे वि ३ कालो भाणियत्वो" और ऐसा ही कथन पुष्करचरद्वीपार्ध के पूर्वाधे में और पश्चिमार्ध में भी जानना चाहिये । ___ जम्बूद्वीप नामके द्वीपमें भरतक्षेत्र और ऐवत क्षेत्र में अतीत उत्सर्पिणी में सुषमसुषमा नामके आरकमें मनुष्य तीन गव्यूतिप्रमाण ऊँचे शरीरवाले थे उनकी उत्कृष्ट आयु भी तीन पल्योपम की थी, इसी तरह से इस वर्तमान अवसर्पिणी में भी सुषमसुषमा नाम के आरक में भरतक्षेत्र और ऐरवत क्षेत्र में मनुष्य तीन गव्यूति प्रमाण शरीरवाले हुए हैं, तथा तीन पल्योपम की उनकी आयु हुई है, इसी प्रकारका कथन आगामी उत्सर्पिणी में भी जानना चाहिये । ઉત્સર્પિણુકાળને સુષમા આ ત્રણ સાગરોપમ કડાકેડી પ્રમાણ કાળનો જ હતા, ત્યાં વર્તમાન અવસર્પિણીમાં પણ સુષમા આ ત્રણ સાગરોપમ કેડા કેડી પ્રમાણુ કાળને જ છે, તથા આગામી ઉત્સપિણમાં પણ ત્યાં સુષમાં मा। त्राय सा५ ।।3।डी प्रभा ने शे. “ पच्चस्थिमद्धे वि" ધાતકીખંડના પશ્ચિમાધમાં પણ પૂર્વાર્ધ પ્રમાણે જ કાળવિષયક કથન સમજવું. " पुक्खरवरदीवद्धे पुरथिमद्धे३ पचस्थिमद्धे वि३ कालो भाणियो" એવું જ કથન પુષ્કરવઢીપાર્ધના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં પણ સમજવું. જ બદ્રીપ નામના દ્વીપને ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં અતીત ઉસર્પિણીના સુષમસુષમા નામના આરામાં મનુષ્ય ત્રણ ગભૂતિપ્રમાણ ઊંચા શરીરવાળા હતા, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ ત્રણ પલ્યોપમનું હતું. એજ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના સુષમસુષમા નામના આરામાં પણ ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના મનુષ્ય ત્રણ ગચૂતિપ્રમાણ ઊંચા શરીરવાળા અને ત્રણ પાપમના આયુષ્ય. વાળા જ હોય છે, એ જ પ્રકારનું કથન આગામી ઉત્સર્પિણીમાં પણ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710