Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२४
स्थानङ्गसूत्रे
ज्या २ - ज्ञानोत्पादसमये ३ देवकृतमहोत्सवैर्लोकोद्योतो भवतीति । २॥ अथ देवान्धकारसूत्रमाह-' तिहिं ' इत्यादि, त्रिभिः स्थानैर्देवान्धकारं स्यात् देवानां भवनादिषु अन्धकारं देवान्धकारं, तत्पूर्वोक्तकारणत्रयेणैव भवति । ननु उक्तेऽपि लोकान्धकारे किं पुनर्देवान्धकारमुक्तं देवानामपि लोकान्तर्गतत्वादेवेति चेदाहतत्सर्वत्रान्धकारव्याप्ति प्रदर्शनार्थमिति ३ तथा देवोद्योतः - देवप्रकाशः ४ देवसंनिपातः - देवसमागमो भवति, भुवि देवसमवतारात् |५| ' एवं ' इत्यादि, एवम् पूर्ववत् देवोत्कलिका - देवसमुदायस्यैकत्री भवनम् ६, देवकहकहकः- देवानां प्रमोदोत्पन्नः कलकलशब्दः पूर्वोक्तैखिभिरेव कारणे जयन्ते |9| देवेन्द्राणां तथा लोकत्रय में भी जो सुखोत्पादक का हेतुरूप होता है वह भावप्रकाश है अर्हन्त प्रभु का जब जन्म होता है, और जब वे प्रव्रज्या ग्रहण करते हैं तथा उन्हें जब कैवल्य की प्राप्ति होती है, उस समय देवकृत महोत्सवों द्वारा लोक में उद्योत होता है; देवों के भवनादिकों में जो अन्धकार होता है वह देवान्धकार है यह देवान्धकार भी पूर्वोक्त कारण त्रय से ही होता है ।
शंका- जब आपने लोकान्धकार का कथन कर दिया है तो फिर स्वतन्त्ररूप से देवान्धकार के कहने की क्या आवश्यकता थी, क्यों कि देव तो लोकान्तर्गत ही होते हैं ।
उत्तर - ऐसा जो कथन किया गया है सो अन्धकार की सर्वत्र व्याप्ति हो जाती है इस बात को दिखाने के लिये किया है की देवोછે તેમના પ્રકાશને દ્રવ્યપ્રકાશ કહે છે. પરન્તુ ત્રણે લેાકમાં સુખ ઉપજાવનાર જે પ્રકાશ હાય છે તે પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. જેમકે
અર્હત પ્રભુના જ્યારે જન્મ થાય છે, જ્યારે તેઓ પ્રવ્રજ્યા અંગીકાર કરે છે તથા જ્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવકૃત મત્સવે દ્વારા લેાકમાં પ્રકાશ થાય છે. આ પ્રકારના પ્રકાશને ભાવપ્રકાશ કહે છે. દેવાના ભવનાદિમાં જે અન્ધકાર થાય છે તેનું નામ દેવાન્ધકાર છે. અહું તનિર્વાણુ આદિ પૂર્વોક્ત ત્રણ કારણેાને લીધે તે દેવાન્ધકાર થાય છે.
શકા——જો આપે લેાકાન્ધકારનું કથન કરી દીધું છે, તા દેવાન્ધકારના સ્વતંત્ર કથનની શી આવશ્યકતા છે? લાકમાં જ દેવલાકના પણ સમાવેશ થઇ કારણ હાવાથી શું આવું કથન જરૂરી છે ખરૂં ?
ઉત્તર—અધિકાર સત્ર વ્યાપી જાય છે એમ દર્શાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧