Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
सुधाटीका स्था०३उ.१सू०६ आरम्मादि करणस्य क्रियान्तरस्य फलनिरूपणम् ५८७
टीका-तिहिं ठाणे हिं' इत्यादि सूत्रचतुष्टयं सुगमम् ।
नवरम्-कर्म-आयुष्कादि प्रकुर्वन्ति-बध्नतीत्यर्थः । प्राणान्-प्राणिनः अतिपातयिता-विनाशयिता इत्यर्थः । प्रगता असवः प्राणाः यस्मात्तत् प्रामुकम्अचित्तं, तनिषेधाद् अमासुकं सचित्तमित्यर्थः, तेन एषणीयम्-उद्गमादिदोषरहितं तनिषेधाद् अनेषणीयम्-अकल्प्यमित्यर्थः, तेन प्रतिलम्भयिता-लाभवन्तं करोतीत्येवं शीलो भवति । हीलिता-जन्मकर्ममर्मोद्घाटनपूर्वकं निर्भर्त्सयिता, निन्दिता-कुत्सितशब्दपूर्वकं दोषोद्घाटनेनानादरकर्ता, खिसिता-हस्तमुखादिविकार टीकार्थ-यहां कर्म शब्द से आयुष्कादि कर्म का ग्रहण हुआ है । जिस से पाण प्रगत (नष्ट ) हो जाते हैं । वह प्रासुकका ही दूसरा नाम अचित्त है ।जो पदार्थ प्रासुक नहीं है, सचित्त है-वह अमासुक है। अप्रासुक होने से ही वह मुनिजनो के लिये एषणीय नहीं कहा गया है, एषणीय पदार्थ उद्गमादि दोषों से रहित होता है और जो उद्गमादि दोषों से सहित होताहै वह अनेषणीय होताहै अकल्पनीय होताहै ऐसे अप्राप्सुक अनेषणीय आहार से जो तथारूपधारी मुनिजन को और माहण को लाभयुक्त करनेवाला स्वभाववाला होता है, वह प्राणी अल्पायुष्क रूप से कर्म का बन्ध करता है, जन्म, कर्म, मर्म उद्घाटनपूर्वक जो निर्भर्त्सना करता है वह हीलना है, कुत्सित शब्द कहता हुआ जो दोषोद्घाटन से अनादर करता है वह निन्दना है, हस्त मुख आदिको विकृत बनाकर जो तिरस्कार करता है वह अबमन्ता है, गुरु आदि के
ટીકા–અહીં “કર્મ” પદના પ્રયોગ દ્વારા આયુષ્કાદિ કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે. જેમાંથી પ્રાણ પ્રગત (નષ્ટ) થઈ ગયા હોય છે એવી વસ્તુને પ્રાસુક કહે છે. પ્રાસુકનું જ બીજું નામ અચિત્ત છે. જે પદાર્થ પ્રાસક નથી, સચિત્ત છે–તે પદાર્થને અપ્રાસક કહે છે. એવા અમાસુક પદાર્થો જ મુનિજનોને માટે અનેષણીય ગણાય છે. જે પદાર્થ ઉદ્ગમ આદિ દેથી રહિત હોય છે, તે પદાર્થને એષણય કહે છે, પરંતુ જે પદાર્થ ઉદ્ગમ આદિ દેથી સહિત હોય છે, તે પદાર્થને અનેષણય (અક ) કહે છે. એ અપ્રાસક અને અષણીય આહાર તથારૂપધારી શ્રમ અથવા માહણેને વહરાવવાના સ્વભાવવાળો માણસ અલ્પાયુષ્ક રૂપે કમને બંધ કરે છે.
सम, भसने मना टन (31) पूरे निसन (ति२९४१२) કરવામાં આવે છે તેનું નામ હીલના છે. કુત્સિત શબ્દો ઉચ્ચાર કરતાં કરતાં દેને પ્રકટ કરીને જે અનાદર કરવામાં આવે છે તેનું નામ નિન્દા છે. હાથ, મુખ આદિને વિકૃત કરીને જે તિરસ્કાર કરવામાં આવે છે તેનું નામ આવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710