Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टोका स्था० ३ उ०१ सू. ९ वृक्षदृष्टान्तेन पुरुषप्ररूपणम् पत्रबहुलः । एवं पुष्पोपगः-पुप्पबहुलः १ फलोपगः-फलबहुल:, । दार्शन्तिक योजनामाह-' एवामेव' इत्यादि, एवमेव अनेनैव पत्रोपगादिवृक्षदृष्टान्तेन त्रीणि पुरुषजातानि पुरुषपकाराः पुरुषविशेषाः प्राप्तानि, तत्र-पत्र पुष्पफल बहुला वृक्षा अर्थिषु सामान्य विशिष्ट-विशिष्टतरो-पकारकारिणो भवन्ति । तथाहि-पत्रबहुला. वृक्षाश्छायादानेन, पुष्पबहुलाः-सुरभिगन्धदानेन, फलबहुलाः-फलप्रदानेनोपकुवन्यर्थिजनान् । एवं लोकोत्तरपुरुषा अपि शिष्यजनान् पत्रस्थानीयसूत्रदानेन, पुष्पस्थानीयार्थदानेन, फलस्थानीयोभयदानेनोपकुर्वन्तीति । एवं यथायोगमन्यवस्तुदानादिनाऽपि लोकोत्तरपुरुषा उपकारकारिणो भवन्तीति २। अथ पुरुषप्रइसी प्रकारसे जिनमें पुष्पों की बहुलता होती है वे पुष्पोपगवृक्ष हैं।
और जिनमें फल अधिक होते हैं वे फलोपगवृक्ष हैं। ये दृष्टान्तरूप में यहां प्रयुक्त किये गये हैं । अब दाष्र्टान्त को इन के साथ घटित करतेहुए सूत्रकार कहते हैं-कि इसी तरह से पुरुषप्रकार-पुरुषविशेष भी तीन होते हैं-एक वे जो शिष्यजनों को पत्र स्थानीय सूत्रदान से उनका उपकार करते हैं। दूसरे वेजो पुष्पस्थानीय अर्थदानसे उनका उपकार करते हैं। तीसरे वे जो फलस्थानीय उभयदान से सूत्र और अर्थ दोनों के दानसे उनका उपकार करते हैं। पत्र पुष्प और फल इनसे बहुल जो वृक्ष होते हैं वे अधिजनों को सामान्य रूपसे विशिष्ट रूप से और विशिष्टतररूप से उपकारी होते हैं । इसी तरह से लोकोत्तर पुरुष भी शिष्यजनों के पूर्वोक्तरूप से उपकारी होते हैं । इस तरह से अन्य वस्तु प्रदानादिद्वारा भी लोकोत्तर पुरुष जनता के उपकारी होते हैं ऐसा जानना चाहिये । કહે છે અને અધિક ફળોથી સંપન્ન વૃક્ષને ફલે પગ વૃક્ષ કહે છે. હવે પુરુ
ના જે પત્રો પગ વૃક્ષ સમાન આદિ ત્રણ પ્રકારે ઉપર બતાવવામાં આવ્યા છે, તેની સ્પષ્ટતા કરવામાં આવે છે–પિતાના શિષ્યને પત્રસ્થાનીય સૂત્રદાન દ્વારા જે ઉપકૃત કરે છે એવા પુરુષને પત્રપગવૃક્ષ જેવાં કહ્યા છે. પિતાના શિષ્યને પુષ્પસ્થાનીય અર્થદાન દ્વારા ઉપકૃત કરનારા પુરુષોને પુપિગ વૃક્ષ સમાન કહ્યા છે. ફલસ્થાનીય ઉભયદાનથી–સૂત્ર અને અર્થના દાનથી શિષ્યને ઉપકાર કરનાર ગુરુજનેને ફલેપગ વૃક્ષ સમાન કહ્યા છે.
જેમ પાન, ફૂલ અને ફળોથી સંપન્ન વૃક્ષે અર્થિજનેને સામાન્ય રૂપે, વિશિષ્ટ રૂપે અને વિશિષ્ટતર રૂપે ઉપકારક હોય છે, એ જ પ્રમાણે અન્ય વસ્તુના પ્રદાન આદિ દ્વારા કેત્તર પુરુષે પણ જનતાને માટે ઉપકારી થઈ ५3 छ, सम सभा.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧