Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०८
___ स्थानाङ्गसत्रे संमूच्छिमाः-सम्पूछेनं संमूर्छ:-गर्भाधानमन्तरेणैव स्वयं समुत्पत्तिस्तेन, यद्वासमन्ततो देहस्य मूर्छनम्-अवयव संयोगस्तेन निर्वृत्ताः संमृच्छिमाः-अगर्भनाः माता पितृसंयोगं विनैव स्वयं समुत्पन्ना इत्यर्थः । संमूच्छिमानां स्न्यादिभेदो नास्ति, नपुंसकत्वात्तेपामिति न सूत्रे दर्शितः। अण्डजाः पक्षिणः-हंसादयः पोतजाः कुअरशल्लक-शश-नकुल मूपिक-चर्म चटका-बल्गुली प्रभृतयः, संमूच्छिमाः खजनकादयः एषामुद्भिज्जत्वेऽपि संमूछिमत्वव्यपदेशो भवति, उद्भिज्जादीनां समूच्छिमविशेषत्वा दिति ६ । ' एवं ' इत्यादि, एवं-पक्षिवत् एतेन पक्षिसूत्रोक्तेनाभिलापेन 'तिविहा की तरह गर्भ से उत्पन्न होते हैं । अथवा गर्भ से ये उत्पन्न होते हैं वह गर्भी,गर्भवेष्टन चर्मसे रहित होताहै इस लिये भी ये पोतज कहे जाते हैं। गर्भाधानके विनाही जिन को स्वयं उत्पत्ति हो जातीहै वे जीव संमूच्छिमहैं। अथवा सब तरफ से जो देहका मूर्छन है-अवयव संयोगहै इस अवयव संयोग से जो निर्वृत्त होते हैं वे संमूच्छिम हैं । ये अगर्भज होते हैं। माता पिता के संयोग के विना ही ये स्वयं उत्पन्न होते हैं । इन संमू. च्छिम जीवों में स्त्री आदिका भेद नहीं है क्यों कि ये नपुंसक ही होते हैं । इस लिये सूत्र में इसे नहीं दिखलाया गया है, अण्डे से उत्पन्न पक्षी-हंसादिक हैं, पोतज-कुंजर (हाथी), शल्लक, शश, नकुल, मूषक
और चमगादड आदि हैं और संमूच्छिम खजनक आदि हैं । इनमें उद्भिजता होने पर भी समूच्छिमत्व व्यपदेश होता है। क्यों कि उद्भिदज समूछिम विशेष होते हैं । इस पक्षी सूत्रोक्त अभिलाप से ऐसा થયા હોય એવી રીતે ગર્ભમાંથી બહાર આવે છે. અથવા જે ગર્ભમાં તેઓ ઉત્પન્ન થાય છે તે ગર્ભ, ગર્ભવેષ્ટનચર્મથી રહિત હોય છે, તેથી પણ તેમને પિતજ કહે છે. ગર્ભાધાન વિના જ જીવોની આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે તે જીવેને સંમૂચ્છિમ કહે છે. અથવા બધી પ્રકારના અવયવ સંગથી જે નિવૃત્ત હોય છે, એવાં જીવને સંમૂ૭િમ કહે છે. તે જીવ અગર્ભ જ હોય છે–માતાપિતાને સંયોગ સિવાય જ તેઓ સ્વય ઉત્પન્ન થઈ જાય છે. તે સંમૂછિમ છમાં નર અને નારી જાતિના ભેદ હોતા નથી, કારણ કે તે જીવો નપુંસક જ હોય છે, તે કારણે સૂત્રમાં સંમૂછિમ જીના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા નથી હંસ વગેરે પક્ષી ઇંડામાંથી ઉત્પન્ન થતા હોય છે, તેથી તેમને અંડાજ કહે છે હાથી સસલાં, નેળિયાં, ઉંદર, ચામાચીડિયાં આદિ જીવને પિત જ કહે છે ખંજનક આદિ છ સંમૂરિઝમ જન્મવાળા ગણાય છે તેમનામાં ઉદ્ ભજતા હોવા છતાં પણ સંમૂચ્છિમતું બે દેશ ( વ્યવહારો થાય છે. કારણ કે ઉભિદ જ સંમૂછિમવિશેષ હોય છે. આ પક્ષિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧