Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
A
सुधा टोका स्था०२३०४ सू०४८ ज्ञानावरणादि कर्मणां वैविध्यनिरूपणम् ५३५
" जहमज्जपाणमूढो लोए पुरिसो परव्यसो होइ ।
तह मोहेणवि मूढो, जीवो उ परव्यसो होइ ॥ २॥" इति । छाया-यथा मद्यपानमूढो लोके पुरुषः परवशो भवति ॥
तथा मोहेनापि मूढो जीवस्तु परवशो भवति ॥ इति । तद् द्विविधं दर्शनमोहनीयं चारित्रमोहनीयं चेति । तत्र दर्शनमोहनीयं-मिध्यात्वमिश्रसम्यक्त्वभेदात्मकं, चारित्रं-सामायिकादि, तद् मोहयति तद्विषयं वैपरीत्यं जनयतीति चारित्रमोहनीयं - कषाय १६ नोकषाय ९ भेदेन पञ्चविंशतिविधम् ४ । एति-प्रतिसमयं गच्छतीतिआयुः, यद्वा-एति-आगच्छति प्राप्नोति पतिवन्धकतां स्वकृतकर्मावाप्तगते निष्क्रमितुमनमोऽपि जीवस्येति-आयुः तदेव-आयुष्कं निगडरूपमेतत् यदाह--- मिथ्यात्व, सम्यगमिथ्यात्व और सम्यक्प्रकृति के भेद से तीन प्रकार का है, सामायिक आदि चारित्र को जो मोहित कर देता है-अर्थात् उनके विषय में विपरीत आभिनिवेश को उत्पन्न करता है वह चारित्रमोहनीय है यह चारित्र मोहनीय कर्म १६ कषाय और ९ नो कषाय के भेद से २५ प्रकार का है अर्थात् दर्शनमोहनीय कर्म के तीन भेद मिलाने से अठाईस भेद होते हैं । जिसका प्रति समय विनाश होता है अर्थात् जो प्रतिसमय व्यतीत होता रहता है वह आयु है अथवाअपने कृतकर्मके उदयानुसारप्राप्त गति से निकलनेकी अभिलाषा वाले भी जीव को जो उस गति से निकलने देने में प्रतिबन्धक होता है वह आयुकर्म है यह कर्म बेड़ी के जैसा होता है अर्थात् पांव में पड़ी हुई बेड़ी जिस प्रकार से जीव को उसी स्थान पर रोक कर रखती है इसी મોહનીય અને (૨) ચરિત્ર મોહનીય. દર્શન મોહનીયના પણ નીચે પ્રમાણે त्रले पछाछ-(१) मिथ्यात्५ (२) मिश्र भाडनीय, मने (3) सभ्य३ प्रकृति. સામ પિક આદિ ચારિત્રને જે મેડિત કરી નાખે છે એટલે કે વિષયમાં વિપરીત તેમના અભિનિવેશની ઉત્પત્તિ કરે છે, તે પ્રકારના કમને ચારિત્ર મોહનીય કહે છે. તે ચારિત્ર મેહનીય કમ ૧૬ કષાય અને ૯નેકષાયના ભેદથી ૨૫ પ્રકારનું છે. દર્શન મેહનીય કર્મના ત્રણ ભેદોને તેમાં ઉમેરવાથી કુલ ૨૮ ભેદ થાય છે. તથા જેને પ્રતિસમય વિનાશ થતો રહે છે. એટલે કે જે પ્રતિસમય વ્યતીત થતું રહે છે, તે આયુ છે. અથવા પોતાના કૃતકર્મના ઉદયાનુસાર પ્રાપ્ત ગતિમાંથી નીકળવાની અભિલાષાવાળા જીવને પણ જે ગતિમાંથી નીકળવા દેવામાં પ્રતિ. બજક (રોકનાર) છે, તે કર્મનું નામ આયુકર્મ છે. તે કમ બેડી જેવું હોય છે. પગમાં રહેલી બેડી જેમ જીવને તે સ્થાને જ રોકી રાખે છે, એજ
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧