Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०९३०२सू०२३ भव्यादिविशेषणः नारकादि२४ दण्डकनि० ३४१ त्वात् पक्षाप्रभ्युपगमो येषां ते तया, यद्वा-शुक्लानाम् अस्तिकत्वेन विशुद्धानां पक्षो वर्गः शुक्लपक्षः, तत्र भवाः शुक्लपाक्षिका:-अपापुद्गलपरावर्ताभ्यन्तरीभूतसंसारा इत्यर्थः । तद्विपरीताः कृष्णपाक्षिकाः, यावद् पैमानिकाः १५ । चरमदण्ड के-चरमा:-येषां नारकादिभवश्वरमस्ते तथा, ते पुनर्नरकादि भवे नोत्प त्स्यन्ते सिद्धिगमनात् । तदितरे त्वचरमा इति १६ । एवमेते षोडश दण्डकाः ॥ मु० २३ ॥
और दुर्लभबोधिक का यह कथन यायत् वैमानिकदेवों तक में भी इसी प्रकार से जानना चाहिये पाक्षिकदण्डक में नैरयिक जीव शुक्लपाक्षिक
और कृष्णपाक्षिक के भेद से दो प्रकार के होते हैं विशुद्ध होने से शुक्ल जिनका पक्ष अभ्युगम मान्यता है वे शुक्लपाक्षिक हैं अथवा-आस्तिक होने से विशुद्धों का जो पक्ष वर्ग है इस वर्ग में जो हों वे शुक्लपाक्षिक हैं इन शुक्लपाक्षिक जीवों का संसार अर्धपुद्गल परावर्तन के भीतर वाला हो जाता है इनसे भिन्न जो होते हैं वे कृष्णपाक्षिक नारक हैं इसी प्रकार के शुक्लपाक्षिक और कृष्णपाक्षिक यावत् वैमानिक तक होते हैं १५ चरमदण्डक में-चरम और अचरम के भेद से नैरयिक दो प्रकार के होते हैं नारकादि रूप भय जिन का चरम होता है-फिर से नारकादि भव में जो उत्पन्न नहीं होते हैं वे चरमनैरयिक हैं ये चर. मनैरयिक नारकपर्याय को छोड़कर मनुष्यपर्याय लेकर सिद्धि में गमन करने वाले होने के कारण पुनः नारकादि भय को ग्रहण नहीं करते हैं। બન્ને ભેદનું કથન વૈમાનિક દે પર્યન્તના જીવનમાં પણ ગ્રહણ કરવું જોઈએ.૧૪
પાક્ષિક દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે-(૧) શુકલપાક્ષિક અને (२) ३०पाक्षिप. विशुद्ध पाथी शुस भने। ५क्ष (सन्युगम, मान्यता) છે, તેમને શુકલપાક્ષિક કહે છે. અથવા આસ્તિક હોવાથી જેઓ વિશદ્ધોના સમૂહમાં ગણી શકાય એવાં છે તેમને શુકલ પાક્ષિક કહે છે. તેમનો સંસાર વધારેમાં વધારે અર્ધપુલ પરાવર્તન કાળ પ્રમાણ હોય છે. તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને કૃષ્ણ પાક્ષિક કહે છે. આ બન્ને ભેદેવાળાં જીવે વૈમાનિક દે પર્યન્તના જીવોમાં હોય છે. જે ૧૫ છે
ચરમ દંડકમાં નારકે બે પ્રકારના કહ્યા છે–(૧) ચરમ નારક અને (૨) અચરમ નારક. નારકાદિ રૂપ ભવ જેમને ચરમ (અન્તિમ) હોય છે, જે જીવો ફરીથી નારકાદિ ભવમાં ઉત્પન્ન થવાના નથી, તે જીવોને ચરમ નારક કહે છે. જેમ ચરમ નારકે નરક ગતિમાંથી મનુષ્ય ગતિમાં જઈને સિદ્ધિ પ્રાપ્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧