Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९६
स्थानाङ्गसूत्रे मनुष्य व तिर्यश्च ने प्रथमत्रिभाग में नरकायु का एक लाख वर्ष प्रमाण स्थिति बंध किया अब यदि यह दूसरे विभाग में नरकायु का दस लाख वर्षप्रमाण स्थितिबंध करता है तो उस समय वह प्रथमविभाग में बांधी हुई स्थिति का उत्कर्षण कर सकता है-उत्कर्षण का यह सामान्य नियम सब कर्मों पर लागू होता है।
भुज्यमान आयु का बंध उसी पर्याय में होता नहीं, अतः उसका उत्कर्षण नहीं होता यह व्यवस्था तो निरपवाद बन जाती है किन्तु अपकर्षण के लिये बंधकाल का ऐसा कोई प्रतिबंध नहीं है वह कुछ अपवादों को छोड़कर कभी भी हो सकता है जिस पर्याय में आयु का बंध किया है उस पर्याय में भी हो सकता है और जिस पर्याय में उसे भोग रहे हैं उस पर्याय में भी हो सकता है उदाहरणार्थ-किसी मनुष्य ने तिर्यश्वायु का पूर्व कोटिप्रमाण स्थितिबंध किया। अब यदि उसे स्थितिघात के अनुकूल सामग्री जिस पर्याय में आयु का बंध किया है उसी पर्याय में ही मिल जाती है तो उसी पर्याय में वह आयुकर्म का स्थितिघात कर सकता है और यदि जिस पर्याय में आयु को भोग रहा है उसमें स्थि
થાય છેધારો કે કોઈ મનુષ્ય અથવા તિર્યચે પ્રથમ ત્રિભાગમાં નરકાયુને એક લાખ વર્ષ પ્રમાણ બંધ કર્યો. હવે જે તે બીજા વિભાગ દરમિયાન દસ લાખ વર્ષ પ્રમાણ નરકાયુને સ્થિતિબંધ કરે, તે તે સમયે તે પ્રથમ વિભાગમાં બાંધેલી સ્થિતિનું ઉત્કર્ષણ કરી શકે છે. ઉત્કર્ષણનો આ સામાન્ય નિયમ બધા કર્મોને લાગુ પડે છે.
ભુજ્યમાન આયુને બંધ એજ પર્યાયમાં થતો નથી, તેથી તેનું ઉત્કર્ષણ થતું નથી. આ વ્યવસ્થા તે નિરપવાદ (અપવાદ વિન, નિયમથી જ) બની જાય છે. પરંતુ અપકર્ષણને માટે બંધકાળને એ કઈ પ્રતિબંધ નથી. તે કેટલાક અપવાદોને બાદ કરતાં ગમે ત્યારે થઈ શકે છે, જે પર્યાયમાં આયુને બંધ કર્યો છે, તે પર્યાયમાં પણ થઈ શકે છે. અને જે પર્યાયમાં તેને ભેગવી રહ્યા હોઈએ તે પર્યાયમાં પણ થઈ શકે છે. દાખલા તરીકે કઈ મનુષ્ય તિર્યંચ આયુને પૂર્વ કોટિ પ્રમાણ સ્થિતિબંધ કર્યો. હવે જે તેને સ્થિતિઘાતને માટે અનુકૂળ સામગ્રી (જે પર્યાયમાં આયુને બંધ કર્યો હોય એજ પર્યાયમાં) મળી જાય, તે એજ પર્યાયમાં તે આયુકર્મને સ્થિતિઘાત કરી શકે છે, અને જે પર્યાયના આયુને તે જોગવી રહ્યો છે તે પર્યાયમાં જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧