Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४२
स्थानाङ्गसूत्रे प्रज्ञप्ताः । लवणः खलु समुद्रो द्वियोजनशतसहस्राणि चक्रवालविष्कम्भेण प्रज्ञप्तः। लवणस्य खलु समुद्रस्य वेदिका द्वे गच्यूती ऊर्चमुच्चत्वेन प्रज्ञप्ता । धातकी खण्डे द्वीपे पूर्वार्धन मन्दरस्य पर्वतस्य उत्तरदक्षिणेन द्वे वर्षे प्रज्ञप्ते बहुसमतुल्ये यावत् तद्यथा-भरतं चैत्र ऐरवतं चैव । एवं यथा जम्बूद्वीपे तथाऽत्रापि भणितव्यं यावत् द्वयोर्ष योर्मनुजाः षडविधमपि कालं प्रत्यनुभवन्तो विहरन्ति, तद्यथा-भरते चैव नहीं हुआ है वेदिका दो गव्यूति (दो कोस) प्रमाण ऊंची है इस द्वीपको चारों ओर से वेष्टित करने वाला लवण समुद्र है जबूद्वीप का विष्कंभ एक लाख योजन प्रमाण है इसलिये लवण समुद्र का विष्कंभ दो लाख योजन का है लवण समुद्र की वेदिका दो कोसप्रमाण ऊंची है धातकी खण्डद्वीप के दो विभाग हैं एक पूर्वार्ध और दूसरा पश्चिमा इस विभाग को इध्याकार नाम वाले दो पर्वतो ने किया है पूर्वार्ध में मन्दर पर्वत की उत्तर दक्षिण दिशा में भरत और ऐरवत क्षेत्र हैं ये दोनों क्षेत्र बहुसम आदि विशेषणों वाले हैं। इस धातकीखण्डद्वीप में इन भरतक्षेत्र और ऐरवत क्षेत्र का वर्णन जम्बूद्वीपान्तर्गत भरतक्षेत्र और ऐरवत के ही तुल्य है। अतः इस तरह के कथन से इन दोनों क्षेत्रों के मनुष्य छहों प्रकार के आरे काल का अनुभव करते हैं। तात्पर्य ऐसा है कि जम्बूद्वीप की अपेक्षा धातकीखण्ड में मेरु वर्ष और वर्षधर तथा नदी और इद आदि की संख्या दूनी २ है अर्थात् उसमें दो मेरु, चौदह ( वीजाये ) नधी, तेनी ३६ मे म०यूति (A) प्रमा, यी छ. આ દ્વીપ ચારે તરફ લવણસમુદ્રથી ઘેરાયેલું છે, તેને (જંબુદ્વીપને) વિધ્વંભ ( વિસ્તાર ) એક લાખ જનપ્રમાણ છે, તેથી લવણ સમુદ્રને વિસ્તાર બે લાખ જનને છે, લવણ સમુદ્રની વેદિકા બે ગભૂતિ (કેશ) પ્રમાણ ઊંચી छ. यातीय द्वीपना विमा -(१) पूर्वाध मने (२) पश्चिमा. ઈવાકાર નામના બે પર્વતેએ આ વિભાગ કર્યા છે. પૂર્વાર્ધમાં મન્દર પર્વતની ઉત્તર-દક્ષિણ દિશા તરફ ભરત અને ઐરાવત ક્ષેત્ર છે, તે બને ક્ષેત્રે બહસમ આદિ વિશેષણોવાળાં છે. ધાતકીખંડમાં આવેલાં ભારત અને ઐરાવત ક્ષેત્રનાં વર્ણન જંબુદ્વીપમાં આવેલાં ભારત અને ઐરાવત ક્ષેત્રોના જેવા જ સમજવાં. આ કથનને આધારે એ વાત ગ્રહણ કરવી જોઈએ કે આ બન્ને ક્ષેત્રેના મનુષ્ય એ પ્રકારના કાળને (આરાને) અનુભવ કરે છે જબૂદ્વીપ કરતાં ઘાતકીખંડમાં મેરુ, ક્ષેત્રે, વર્ષધર, નદીઓ અને હર આદિની સંખ્યા બમણી બમણું છે. એટલે કે તેમાં બે મેરુ, ૧૪ ક્ષેત્રે, ૧૨ વર્ષધર પર્વતે ૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧