Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ० ३ सू० ३५ जम्बूद्वीपदीनां वेदिकानिरूपणम्
४४३
ऐed चैव । नवर कूटशाल्मलिश्चैव धातकीवृक्षश्चैव । देवौ गरुडश्चैव वेणुदेवः, सुदर्शनश्चैव । धातकीखण्डद्वीपपश्चिमार्थे खलु मन्दरस्य पर्वतस्य उत्तरदक्षिणेन द्वे वर्षे प्रज्ञप्ते, बहुसम० यावत् तद्यथा- भरतं चैव ऐरवतं चैत्र, यावत् षड्विधमपि कालं प्रत्यनुभवन्तो विहरन्ति तद्यथा-भरते चैव ऐखते चैव । नवरं कूटशाल्मलिश्चैव धातकीवृक्ष महाश्चैव देव गरुडश्चैव वेणुदेवः, प्रियदर्शनश्चैव । धातकीखण्डे खलु द्वीपे द्वे भरते, द्वे ऐरबते, द्वे हैमवते, द्वे हैरण्यवते द्वे हरिवर्षे, द्वे रम्यकवर्षे, द्वौ
3
वर्ष (क्षेत्र) और बाहर वर्ष घर हैं, अट्ठाईस नदी और बारह हद, पूर्वार्ध में एक मेरु, सातक्षेत्र, ६ वर्षधर आदि हैं और पश्चिमार्ध में भी ऐसे ही हैं इसीलिये यहां उनके दो मेरु, चउदहवर्ष आदि रूप से कथन किया गया है इस द्वीप में पर्वत पहिये के आरे के समान हैं और क्षेत्र आरों के बीच में स्थित विवर के समान हैं। यहां कूटशाल्मलि और धातकीवृक्ष हैं। दो देव हैं - गरुड वेणुदेव और सुदर्शन |
arrat खण्ड के पश्चिमार्ध में मन्दर पर्वत की उत्तर और दक्षिणदिशा में क्रमशः दो क्षेत्र हैं ये दोनों बहुसम आदि पूर्वोक्त विशेषणों वाले हैं। इनका भी नाम भरतक्षेत्र और ऐरवत क्षेत्र हैं। यहां के मनुष्य उत्सर्पिणी और अवसर्पिणी के ६ आरों का अनुभव करते रहते हैं । यहां कूटशाल्मलि और महाधातकीवृक्ष है। देव गरुडवेणुदेव और प्रियदर्शन हैं धातकी खण्डद्वीप में दो भरत, दो ऐरवत, दो हैमवत, दो
નદીએ અને ૧૨ હદ આદિ આવેલાં છે, તેમનાં નામ જબુદ્રીપના પ્રકરણમાં બતાવ્યા અનુસાર જ છે. ધાતકી ખંડના પૂર્વાર્ધમાં એક મેરુ, ૭ ક્ષેત્રે ૬ વધર પતા, ૧૪ નદીએ અને ૬ હદ ( દ્રહ) છે, અને પશ્ચિમમાં પણ મેરુ આદિની સંખ્યા એટલી જ છે. તેથી જ ત્યાં બે મેરુ, ૧૪ ક્ષેત્ર આદિ હાવાનું કથન કરવામાં આવ્યું છે-આ દ્વીપમાં પૈડાના આરાતા સમાન પતા છે અને આરાની વચ્ચે આવેલા વિશ્વરના ( આરા વચ્ચેના ખાલી ભાગ) સમાન ક્ષેત્રે છે, ત્યાં પણ ફૂટશામિલ અને ધાતકીવૃક્ષ છે, તેમાં ગરુડવેણુદેવ અને સુદનદેવ નિવાસ કરે છે.
ધાતકીખંડના પશ્ચિમામાં મન્દર ( મેરુ ) પર્યંતની ઉત્તર અને દક્ષિણ દિશા તરફ પણુ અનુક્રમે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર નામનાં એ ક્ષેત્રે આવેલાં છે તે બન્ને ક્ષેત્રે પણુ ખડુસમ આદિ વિશેષણાવાળાં છે. ત્યાંના મનુષ્યા પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના છએ આરાના અનુભવ કરે છે. ત્યાં ફૂટ શામિલ અને મહાધાતકી વૃક્ષ છે. તેમાં ગુરુડવેણુદેવ અને પ્રિયદર્શન દેવ રહે છે. ધાતકીખડ દ્વીપમાં એ ભરતક્ષેત્ર, એ ઐરવત ક્ષેત્ર, એ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧